________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
દ્રવ્યને પ્રત્યક્ષ કરી પિતાના વશમાં આણી શકે પરંતુ પરમાણુ આદિને વશ કરવા રૂપ જે વશીકાર શકિત લેકને ચમત્કાર-આશ્રર્ય પમાડે છે પણ આત્માને સાચી શાંતિ આણંદ કરનારી નથી એ જ વિચારવા યોગ્ય છે આપુદગલ શક્તિમાં જે મુંઝાતા નથી તે આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે પરંતું જે આવી શકિત (લબ્ધિીઓમાં જે મુંઝાય તે આગળ નહિ વધતાં પાછા પડે છે ને પિતાને સંસાર વધારે છે, એ જ સમજવાનું છે કે ૧-૪૦
सूत्र-क्षीणवृत्तेरभिजातस्येव मणौग्रहितग्रहणग्राह्येषु તરશતનામાવત્તિ છે ?–?
ભાવાર્થ—અભિજાત ઉત્તમ જાતિવંત મણિ જેમ અનેક પદાર્થોના પ્રતિબિંબ જે ગ્રાહા ભાવે છે તેને ગ્રાહક ભાવે ગ્રહણ કરે છે તે પણ તે તાદાસ્ય ભાવે પરિણમતાનથી તેમ જ જેમને કિલક ચિત્તવૃત્તિ ક્ષીણ થવા માંડી છે. તેવા અભ્યાસી યેગીને સંબંધમાં આવતા સર્વ પદાથેને યરૂપે ગ્રહણ કરતા છતાં આ માને ભેગ્ય ભાવે પરિણામને પમાડતા નથી. તેવા ગી વિરકતભાવને ધરતા છતાં પરમાત્માના સ્વરૂપને ગ્રાહ્ય ભાવે(યરૂપે) ગ્રહણ રૂપક્રિયા વડે ગ્રાહક સ્વરૂપે ભેગી આત્મસ્વરૂપમાં એકાગ્રતા કરીને સર્વ બાહ્ય ચિત્તવૃત્તિને દુર કરે છે અને આત્મભાવમાં થિર થાય છે તે ને સંપ્રજ્ઞાત સમાપત્તિ કહેવાય છે ૪૧ તે ત્રણ પ્રકારે છે.
For Private And Personal Use Only