________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ )
અર્થ-જગતમાં પ્રાણિઓને મરણુ સમાન ખીજે થય નથી ભુખ સમાન દુઃખ-વેદના નથી. એથી શેઠે તે વાત અંગીકાર કરી તેલની પુણ્ ભરેલી તાંસલી ( વાટકા ) બે હાથે ખાએ કરીને ધારણ કરી અને આખા નગરમાં રાજાની આજ્ઞા પ્રમાણે ફરીને રાજાને તાંસળી સાંપી સૈનિકાને પુછ્યુ કે શેઠ ખરાખર વાઁ કે કેમ ? શેઠની બરાબર વર્તવાની સૈનિકે સાક્ષી ભણી એટલે શેઠને પૂછ્યું કે તમે નગરમાં કઇ કૌતુક જોયું ? શેઠ હે નાજી. કારણ પુછતા કહે કે મરણુના ભય હતેા તેથી આંખ કાન નાક ઉઘાડા હોવા છતાં પણ મારાથી કશું જોવાયુ નથી. હવે રાજા કહે છે ભાઇ જેમ તને મરણના ભયથી અનુકુલ વસ્તુ નજરે પડવા છતાં પણ જોવા દેખવામાં ન આવી તેમ મહાત્મા ચેાગીએ અનંત મરણના ભયથી અનેક ચેાનીમાં અનેક દુઃખ યાતના ભોગવવી પડશે, આત્માને મુક્તિ વિના સત્ય આનદ નથી એવું સત્ય જ્ઞાન હોવાથી
વિષય ભાગને નજરે દેખતા છતાં ભાગની ઈચ્છા કરતા નથી વિરક્ત રહે છે તેથી શેઠ પણુ રાજાએ બતાવેલા ચમકારથી શ્રદ્ધાવત થયા. ત્યાગ-વૈરાગ્ય ઉપર પ્રેમવાળા થયા. કહેવાનું કે અભ્યાસ તથા જ્ઞાન વૈરાગ્યવડે ઈંદ્રિયે તથા મન ઉપર બળ કરીને પ્રત્યાહાર કરી શકાય છે તે ધારણા તથા પ્રત્યાહારવટે મન શાંત થયેલું હાવાથી ધર્મ તથા શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. તે માટે ઇન્દ્રિયાનેા પ્રત્યાહાર સિદ્ધ થતા મનને પણ પ્રત્યાહાર કરવા જોઇયે. શ્રી પરમ
For Private And Personal Use Only