Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 466
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[ ૭૪ ] કમ–પ્રારબ્ધરૂપ મળ અથવા રજને દૂર કરીને અર્થાત કિંચિત્ માત્ર પણ ન રાખીને સત્ , ચિત્ અને આનંદરૂપ પોતાના શાશ્વત-સદાકાલીન આત્મધર્મસ્વરૂપમાં સ્થિર થાય છે. વળી તે સાત્ત્વિક પુરુષ શરીર મન આદિ પ્રારબ્ધને મળેલા શરીરાદિ વડે ઓળખાવાય છે. તેનાથી પિતાના આત્માને અન્યપણે ઓળખાવે છે અને આત્માને સમ્યગું ધ્યાન પ્રાપ્ત કરાવે છે. આ પુરુષને તેઓ ધર્મ મેઘ કહે છે. અને અન્ય દર્શનકારે અમૃતાત્મા, કે તે સત્યાનંદ અને કોઈ તેને પર પણ કહે છે. “વિકૃતમ ા, મારાગુઃ શિવોશઃ | सत्यानन्दः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ २॥" અર્થ–ધર્મમેઘ જે આત્માએ ભવને દાહ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રવડે એલખે છે તે રત્નત્રયરૂપ આત્મા ધમમેઘ કહેવાય છે. (૧) અમૃતાત્મા-કમરૂપ બીજને જેણે વિનાશ કર્યો છે તે આત્મા પુનઃ પુનઃ જન્મમરણ નહીં કરવાથી અમૃતાત્મા કહેવાય છે. (૨) ભવશત્રુ– જેમશંકર મહાદેવે ત્રીજા લોચનથી કામરૂપ સંસારને વિનાશ કર્યો છે તેમ જે આત્મા ભવ-સંસારના કારણભૂત કામ, ક્રોધ, મદ, માયા, લોભ, તૃષ્ણા અને અજ્ઞાનને વિનાશ કરનાર છે. તે આત્માભવશ જાણ (૩) શિવોદય-સ્વપરછનું ભલું કરવામાં નિરંતર પ્રવૃત્તિવાળો જે આત્મા હોય તે શિવેદય-કલ્યાણુરૂપ સૂર્યને પ્રકાશ કરનાર છે. (૪) સત્યાનંદ-સર્વ જીવોને દુઃખથી મુક્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469