Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/008686/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 卐 www.kobatirth.org पातंजलयोगदर्शन उपर Acharya Shri Kailassagarsuri Gyanmandir योगानुभवसुखसागर तथा श्री हरिभद्रसूरिरचित योगविंशिका गुर्जर भाषानुवाद विवेचनकार आचार्य ऋद्धिसागरसूरि 编编65555555566 For Private And Personal Use Only 卐 फ्र Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra STINIA www.kobatirth.org वि० १९९७ SINDIA L पातञ्जलयोगदर्शन जैनदृष्टिए (विवेचन योगानुभवसुखसागरः Acharya Shri Kailassagarsuri Gyanmandir तथा श्री हरिभद्रसूरिकृत योगविंशिका ( टीकानुवाद) 品 विवेचनकार आचार्य श्रीऋद्धिसागरसूरि प्रत. १००० For Private And Personal Use Only वी. सं. २४६७ 97977 ALYT Summummy 7200000000000000000000 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra प्राश www.kobatirth.org શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર विधुर (उ., गुरा) Acharya Shri Kailassagarsuri Gyanmandir योगश्चित्तवृत्तिनिरोधः - पा. सू. १-२० अध्यात्मं भाषनाऽऽध्यानं समता वृत्तिसंक्षयः । मोक्षेण योजनाद्योग एष श्रेष्ठो यथोत्तरम् । - योगबिन्दु लो, ३१. योगः सर्व्वविपद्वल्लीषिताने परशुः शितः । अमूलमन्त्रतन्त्रं च कार्म्मणं निर्वृतिश्रियः ॥ 3 ५ ॥ - यो. प्र. श्रीमद् हेमचन्द्राचार्यज < મુદ્રક — શેઠ દૈવચ ઢ ઢામજી આનંદ પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર. For Private And Personal Use Only wwwww Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ માનદ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ પરમ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચરણારવિદમાં સમર્પણ ગનિષ્ઠ અધ્યાત્મના, જ્ઞાનદિવાકર રૂપ; બુદ્ધિસાગર એક છો, શાસ્ત્રવિશારદ ભૂપ. ૧ ગશાસ્ત્ર અનુભવતણે, સુખસાગર સુખકાર; વેગ સૂત્રના મર્મને, સ્પષ્ટ અર્થ વિસ્તાર. ૨ અલ્પમતિ હું શું કરું? હૃદયે ધરી વિવેક, ગ્રંથ ગુરૂચરણે ધરી, પૂર્ણ કરૂં મુજ ટેક. ૩ ગુરુવર ચરણે ગ્રંથ આ, અર્પે જે ધરી પ્રેમ, ઋદ્ધિસાગર શિષ્ય શુભ, ચાહે ગુરૂની રહેમ ૪ મંગલ હૈ ભવિજનતણું મંગલ શાસનદેવ; મંગલ જિનવાણુ સદા, મંગલ જિનવર સેવે. ૫ આપને ચરણસરાજસેવી દિસાગર - * - - - - : - - For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫-૦-૦ જીવરાજ કાઢારી–પ્રાંતિજ ચ'દી વ્હેનના દીક્ષા પ્રસગે ૫૦-૦-૦ શા. ન્યાલચંદ તેચ'દ હા. મનુભાઇ ૫૦-૦-૦ ખાઈ હીરાની દીક્ષા પ્રસંગે હા. ભાગીલાલ મણીલાલ ૧૦-૦-૦ ભાવસાર માહનલાલ મગનલાલ ૧૫-૦-૦ દલસુખભાઇ નવાગામવાળા (આ રકમ ગેરવલ્લે ગઇ છે ) કેટલીક નાંધ આચાર્ય શ્રી તરફથી મળી છે તે રજૂ કરી છે. તે સિવાય આ પુસ્તક અંગે પ્રાંતિજ ખાતેથી કેટલીક રકમ આવવાની છે તેના હિસાબ અમારી પાસે આવેલ નથી. ખ ૭૩-૧૨-૬ આચાર્યશ્રીના પુસ્તકો છપાયેલા તે ખાતે રેલવે ખચ ૧૫૯-૧૨-૦ આચાય મહાશજના ઉપદેશથી હુમારે ત્યાં આવેલ રકમ સિવાયમાંથી માકલાવેલા છે. ૨૦૦-૦-૦ અને અમારા ત્યાંથી મેકલાવ્યાં છે તે સિવાયને! પ્રેસના હીસાબ બાકી છે. બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર વિજાપુર-( ગુજરાત ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હય- ભાવના પ્રકાશ शुभे यथाशक्ति यतनीयम्। ઉપરોક્ત મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીનાં સુવાક્યને લક્ષમાં લઈ, ગસૂત્ર જેવા કઠિન વિષય પર યથાશક્તિ જૈન દષ્ટિએ મનન કરી યોગાનુભવ સુખસાગર નામે વિવેચન કરવા પ્રેરાય છું. શ્રીમદ્ મહોપાધ્યાય યશવિજયજીએ પાતંજલ પેગસૂત્રના સત્તાવીશ સૂત્ર પર જૈન મતાનુસારી ટીકા રચી છે તદનુસારે તે શૈલીને અનુસરી બાકી રહેલા તમામ સૂત્રે પર સ્વતંત્ર રીતે જૈન દષ્ટિએ “ગાનુભવસુખસાગર” વિવેચન લખી વિદ્વાનની સન્મુખ રજૂ કરું છું. આ ગ્રંથમાં પૂર્વાચાર્યો તેમજ મહર્ષિ હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, ગુરુદેવશ્રી બુદ્ધિસાગરસૂરિજી આદિ રચિત ઘણા ગ્રંથને આધાર લીધો છે. આ ગ્રંથમાં જે કોઈ ગ્રહણ કરવા એગ્ય હોય તે ગ્રહણ કરી મુમુક્ષુ આત્માએ પરમાનંદ પ્રાપ્ત કરે. એમના અનુભવીઓ યોગ્ય નવીન For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ જણાવશે તે તેને બીજી આવૃત્તિમાં ગ્ય સ્થાન આપવામાં આવશે. આ ગ્રંથ સાથે ૧૪૪૪ ગ્રંથના રચયિતા મહર્ષિ હરિભદ્રસૂરિજીએ રચેલ ભેગવિંશિકા ગ્રંથ, જેના ઉપર વાચકવર્ય યશોવિજયજીએ ટીકા રચી છે તેના આધારે ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. આ ગ્રંથ ગુણાનુરાગ દષ્ટિથી આત્મહિત માટે લખાયેલે પરંતુ કેટલાક મહાનુભા તરફથી છપાવવાને આગ્રહ થતાં છપાવવામાં આવ્યે છે. તેનાં પ્રફે કાળજીપૂર્વક તપાસવા માટે તથા બીજી વિવિધ રીતે મને પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી મદદ કરવા માટે કવિરત્ન વિદ્વાન મુનિરાજ હેમેન્દ્રસાગરજી તથા પંડિતજી ભાઈશંકરભાઈ એ ઉદારમા મદદ આપવા બદલ તેમને અત્યંત આભારી છું. તા. ૭-૮-૪૧ પ્રાંતિજ (ગુજરાત) ત્રાદ્ધિસાગર ૧૯૭ શ્રાવણી પૂર્ણિમા ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાચાર્ય શ્રીમદ ઋદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના A ભતકાલમાં જે સ્વાધીન ભારત સંતોષથી પરિતૃપ્ત અને ઉજવલ કીતિરૂપ ચારિત્રને એક આદર્શ ભૂત નમુને હતે, એટલું જ નહિ પણ તે રમણીય પ્રકૃતિનું એ ક્રીડાગૃહ હેઈ ધન, ધાન્ય, પશુ વગેરે જીવનપયોગી સર્વ સાધનોથી સંપન્ન હોવાના કારણે મહાનુભાવ મહર્ષિ પતંજલિ, કણાદ, ગૌતમ, વાલ્મિકી, વ્યાસ વિ. તથા પ્રાતઃસ્મરણીય મહાન તાર્કિક સિદ્ધસેન દિવાકર, મહર્ષિ હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય યશવિજયજી, મહાન ગીરાજ શ્રી આનંદઘનજી, ગવિદ્યાકુશલ ચિદાનંદજી, તથા ગનિઝ શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી વગેરે આદભૂત અનેક વિદ્વતશિરેમણિ આચાર્યો, મહાપુરુષને ઉત્પન્ન કરવા સમર્થ હતે. પાશ્ચિત્ય પંડિતાએ પણ મૂક્તકઠે તેનાં યશગાન ગાયાં છે– “World's cradle, oradle of human race, Cradle of humanity." For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતને, માનવજાતના અને મનુષ્યત્વને એ જનક હતા, તે જ ભારત કાળબળે કે સ્વવાસનાની અતિથિ અનેલી સ્વાસ્થ્ય પરાયણતા અને મેહવશતાના કારણે ઉત્તરાત્તર અનેક વિકૃતિરૂપ બની વાસનાઓનુ વિલાસભુવન અની પરાધીનતાની પરાકાષ્ઠાને સેવતા, બહુલતાએ વિપરીત ભાવને પામ્યા હાવાથી ભ્રાન્તરૂપે તાસના હાલમાં પાશ્ચાત્ય વિકૃતિ રૂપ સંસ્કૃતિના પ્રણયમાં સ્વગૌરવ ગુમાવી રહી છે. વળી ભારતીય જને પેાતાના પૂર્વાનુભૂત આય સ ંસ્કૃતિના ગૌરવનું આછું સ્મરણ પણ ખાઇ વિકૃતિ રૂપ વેશ્યાના પ્રણયમાં પ્રકૃતિ સન્નારીને સદાને માટે દેશવટા દેવા ઉદ્યુક્ત થયા છે. “If slavary is not wrong, nothing is wrong.” એ ઉક્તિ પ્રમાણે ગુલામી–દાસ્ય કે જે પાપરૂપ છે 6. તેને જ પેાતાનું ધ્યેય માની લેવાથી ભગવતી વિદ્યા પણ ના વિદ્યા યા વિમુક્તયે એ સ્વરૂપને ત્યાગી ‘સા વિદ્યા યા અમુયે મતિ” એવા વિપરીત રૂપને પામી અવિદ્યાભાવને ભજે છે. આ પરિસ્થિતિમાં પ્રાયઃ અ'ગ્રેજી કેળવણી લેનારાઓને üાદરની પૂર્તિ માટે કે વિશિષ્ટ મેહની ખાતર અંગ્રેજી કેલવણીનુ પ્રાધાન્ય અનિવાય ભાસતુ હાઈ બુદ્ધિમાન ઘણા માણસા અને વિદ્યાથીએ ઘણા સમય તેને હસ્તગત કરવા તેની સેવામાં જ વ્યતીત કરે છે. એટલે તેના અનેક વર્ષના સતત પ્રયાસથી સાઘ્ય સંસ્કૃત ગિરાની સેવાના For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવકાશ પુરતો ન મળતા હોઈ છાત્રસેવકેની અત્યભ્યતાના કારણે સંસ્કૃત ભાષાની ઉત્કૃષ્ટ શૈલીથી લખાયેલા આર્ય સંસ્કૃતિના દાર્શનિક વિચારે ઉત્તરોત્તર મૃત્યુષણની નિકટ જઈ રહ્યા છે. ત્યાં આધ્યાત્મિક સંસ્કૃતિનું સ્વપ્ન પણ દુર્લભ થાય તેમાં શું આશ્ચર્ય ? હજી પણ આર્યસંસ્કૃતિપ્રિય વિદ્વાન અને સાક્ષરે તેમજ ધાર્મિક આચાર્યો, મુનિવરે તરફથી ગ્ય ઉપાયે જવામાં ન આવે તે કદાચ “કંઈક હતું! એ સ્થિતિમાં પણ રહેશે કે કેમ? એ સંદેહ છે. વિવિધતા એ જનસમાજને મૂલ મંત્ર છે. એ વિવિધતા મહાપુરુષોએ દેરેલી હદને અનુસરનારી હેવી જોઈએ. એક જ સંસ્કૃતિનો વિકાસ થાય એવી ઈતિહાસવિધાતાની ઈચ્છા નથી. આર્ય સંસ્કૃતિમાં જૈન ફિલોસેફી(તત્વજ્ઞાન)ની દષ્ટિએ વિવિધતામાં એક્તા સ્થાપિત કરવી એમાં જ નૈસર્ગિક આનંદ સમાયેલું છે, તેવું આધ્યાત્મિક પુરુષે નિસંદેહભાવે સમજે છે. જેને એકાંગી સાક્ષાત્કાર થયે હોય તેને ઉપરનું તત્વ સમજાતું નથી, અને તેટલા માટે જ તે એકનયવાદી (દશનકાર) પિતાના તરવનું સાર્વભૌમપણું સ્થાપિત કરવાને બહાર પડે છે. આવા પ્રચારકે હમેશાં નિઃસ્વાર્થી જ હોય છે એવું નથી હોતું. - સૌમ્ય અને સાત્વિક તો જે ધર્મમાં મુખ્ય હાય છે તે ધર્મ લેકોને શાંતિ આપે છે, પણ લોકો તેને પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરી શકતા નથી, અર્થાત્ પાળી શકતા નથી. જૈન દર્શનને પાચે સ્વાદુવાદ સિદ્ધાંત પર રચાયેલ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. પ્રમાણિક અનેક દૃષ્ટિઓના એકત્ર મિલાનને સ્વાદુવાદ કહે છે. સ્વાદુવાદ સિદ્ધાંતને ઉદ્દેશ એટલે જે છે કે કેઈ પણું સમજદાર વ્યક્તિ કે વસ્તુના વિષયમાં સિદ્ધાંતને નિશ્ચય કરતી વખતે પિતાની પ્રમાણિક માન્યતાને વળગી રહે, એટલું જ નહિ પણ તે જે વસ્તુ વિષયમાં સિદ્ધાંતને નિશ્ચય કરતી વખતે બીજાઓની પ્રમાણિક માન્યતાઓને સવિનય આદર કરે. વસ્તુતઃ સ્વાદુવાને સિદ્ધાંત હૃદયની ઉદારતા, દૃષ્ટિની વિશાળતા, પ્રમાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુની વિવિધરૂપતાના ગાલ પર સ્થિર છે. સ્વાદુવાદનું મંગલમય - દર્શન એગ્ય જિજ્ઞાસુઓ માટે સુલભ થાય અને વળી ગ અને જૈન દર્શનના મિલાનની દ્રષ્ટિથી ગંગા યમુનાના સંગમસ્થાનરૂપ કે જેમાં મતભેદરૂપ પાણીને વણભેદ હોવા છતાં બનેની એકરસતા અધિક જણાય છે. - માણસજાતમાં બે તો પ્રગતિની અપેક્ષાએ માલુમ પડે છે. (૧) સ્થાવર (૨) જંગમ. સ્થાવર તવાળે સ્થાયી રહેનાર, પિતાની જાત પૂરતે વિચાર કરનાર, સંરક્ષકવૃત્તિવાળે પુરાણ-લૌકિક કથાવાર્તાને અભિલાષી અને જડ શાન્તિને ઉપાસક હોય છે. (૨) જગસ તત્વવાળે ચંચળ, ચિતન્યવંત, અનેક સાહિત્ય પ્રથાને સાપેક્ષ દૃષ્ટિથી વાંચી, મનન કરી, આત્મ તત્વની શોધ કરનાર, વિદેશગમન કરનાર, સાહસિક, પુરુષાર્થનું સાહસ ખેડનાર અને પ્રવૃત્તિમાં નિવૃત્તિરૂપ શાંતિને સાચે ઉપાસક હોય છે. - આ સંસારમાં અનાદિ કાળથી ઈશ્વરભક્તિ અને For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોમ્બિક મેહ એ બે વચ્ચે પરાપૂર્વથી યુદ્ધ ચાલતું આવ્યું છે તેમાં “ધમ એ માનવદદયની અત્યંત ઉરસ પ્રકા ની વૃત્તિ છે. તેને બાદ કરીએ તે પછી કશું જ રહેતું નથી. અને તે વૃત્તિ મનુષ્યના આખાય જીવનમાં વ્યાપી રહેલી છે. બુદ્ધિપ્રધાન તાકિક લેકે ધર્મવૃત્તિને તત્ત્વજ્ઞાનનું દાર્શનિક રૂપ આપે છે, પ્રેમાળ ભક્તિપ્રધાન લાકે ધર્મવૃત્તિને ઉપાસનાનું રૂપ આપે છે, કર્મપ્રધાન કલારસિક લકે પૂજા-અર્ચન દ્વારા ધર્મવૃત્તિનું પોષણ કરે છે, સામાન્ય જનસમુદાય કથા-કીર્તનદ્વારા ધર્મના ઉચ્ચ સિદ્ધાંતેને આસ્વાદ લે છે. ધર્માચરણનું અંતસ્થ અને ઉચ્ચ ફળ હોય છે પણ તે સિદ્ધાંત બધાના ધ્યાનમાં આવી શકો ન હોવાથી પુરાણું ચરિત્રેદ્વારા ધર્મતત્ત્વનું બાહ્યદળ (બાહ્ય સ્વરૂ૫) બતાવવું પડે છે, કારણ કે દુનિયાને ઘણે જનસમુદાય અ૫ પ્રાણવાળો હોવાથી ધર્મ તો ગમે તેટલાં ઉચ્ચ આદર્શવાળાં હોય તે તે અલ્પ માટે સમાજની ભૂમિકા સુધી વ્યવહારૂ સંકલનાની-રચનાની અપેક્ષા રાખે છે. મહાન સર્વજ્ઞ સર્વદશી તીર્થકરને ભવિષ્યનો સંપૂર્ણ ખ્યાલ હેવાથી સાધ્ય એક હેવા છતાં સાધને અનેક પ્રકારનાં બતાવ્યાં છે. માણસને હેરાન કરી પામર બનાવનાર અસં. ખ્ય શત્રુઓ જગતમાં વિદ્યમાન છે. આ પિકીના અંતરંગ શત્રુઓ સામે ઝૂઝનારની સંખ્યા બહુ જ અલ્પ છે. જેનામાં સંયમ પાળવાની હિમ્મત, ધીરજ, અડગતા અને એક્ષપ્રાપ્તિની તમન્ના સ્વતંત્રતાની અભિલાષા હોય છે તેવા પુરુષો s, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ પ્રાણવાન છે–વીર છે એમ કહી શકાય. અને આવા પુરૂષ માટે યોગના ગ્રન્થ ખાસ ઉપયોગી છે. જૈન અને જેનેતર વિદ્વાનોએ અનેક ગ્રંથ રચ્યા છે. દરેકમાં કંઈ ને કંઈ નવીન દિશાસૂચન હોય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ યોગ વિષયમાં સર્વોત્કૃષ્ટ સાહિત્ય અધ્યાત્મપનિષદ દ્વારા પ્રગટ કરેલ છે. તેનું મનન કરી આચરણ કરનાર સાધકને નિષ્પક્ષપાત દષ્ટિ એ કહેવું પડે છે કે જગતવિખ્યાત સર્વ દશામાં “ગ”ની વ્યાપકતા સિદ્ધ કરી વિશ્વધર્મને ઝંડે ફરકાવનાર આ એક અદ્વિતીય પુરુષ થઈ ગયા. યોગ વિષયક ગ્રંથનું બારીક અવકન કરનાર વ્યક્તિને બાહ્ય વિષયો અને અન્તરંગ શત્રુઓને ભેદ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી, આવી જિજ્ઞાસા પિષવા માટે સ્વકર્મ રોગનું પ્રથકકરણ કરવાને વિવેક સુજે છે. જ્યાં સુધી આવી વિવેક દષ્ટિને સતત ઉપયોગ ચાલુ રહે ત્યાં સુધી ગની સાધના સાધક કરી શકે. આ સાધક ધીમે ધીમે સતત અભ્યાસથી અપ્રમત્ત થઈ બાહ્ય વિષયની હયાતી છતાં આત્માભિમુખ થવાથી અર્થાત્ આત્માગમાં સ્થિર રહેવાની કુશળતા પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકે છે. જેમ જેમ આત્મવિચારમાં ઉપગની ધારા સતત્ વહેવરાવી શકે, તેવી સ્થિતિને સાધક પ્રાપ્ત થાય ત્યારે તે ઉપશમશ્રેણીની ઉમેદવારીને અધિકારી બને છે. આવી સ્થિતિએ પહેચેલ સાધકને અનાસક્ત કમગની સિદ્ધિ અનુકૂળ થવાથી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન્મુક્ત દશાની શક્તિને આનંદ અનુભવ, સંયમમાં જીવનયાત્રા પૂર્ણ કરે છે. આ રોગની સાધના માટે પાતંજલ ગદર્શનમાં આઠ અંગ બતાવ્યાં છે, કે જેમાના પાંચને (યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર) હઠાગમાં સમાવેશ કરેલ છે. આ હગ શારીરિક તંદુરસ્તી માટે કેટલાક અંશે ઉપયોગી છે, પણ હઠાગની વિદ્યાઓમાં જોખમ ઘણું છે, તે લૌકિક કહેવતથી સમજાય છે. દેખાદેખી સાધેચાગ પડે પિંડને વાધે રે......' ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ વેગને રાજગમાં સમાવેશ થાય છે. યોગની સાધના માટે ઈશ્વરના અનુગ્રહની અપેક્ષા રાખવાનું મહર્ષિ પતંજલિ જણાવે છે, એગમાં તે પુષ્ટાલંબન રૂપ છે પણ સ્વતંત્ર દષ્ટિએ વાચક વિચારે તે, લૌકિક કિંવદંતીથી સમજી શકાય કે, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય” “એક મરણીઓ સોને ભારે.” ઇત્યાદિ વહેવાર સ્વાશ્રયી પુરુષાર્થને સૂચક અનુભવાય છે, ત્યારે મેક્ષ મેળવવારૂપ મહાન પુરુષાર્થમાં બીજાની મદદ યા કૃપાની અપેક્ષા જે સાધક રાખે તે પરાશ્રયી બનવાથી સંપૂર્ણ દઢતાવાલા પુરુષાર્થથી સિદ્ધ થતી ગની સાધના શી રીતે કરી શકે ? ચૌદ રાજલોક અર્થાત સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં કર્મનો પ્રવાડ નિરંતર ચાલુ છે, ત્યારે જગતમાં રહેનાર પ્રાણી આ પ્રવાહની અસરથી શી રીતે બચી શકે? અનાસક્ત એગીને તેની અસર ન થાય. સંયમી, ત્યાગીને અનાસક્ત ભેગની લાયકાત વધુ સંભવે છે. શાન્ત, વિવેકી, સમયજ્ઞ અપ્રમત્ત મુનિને અધ્યવસાયની તરતમતા પ્રમાણે ચેગની શ્રેણું For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ સુલભ છે. અર્થાત્ નિઃસ્પૃહ અનાસક્ત સાધક મુનિપણાને ગ્ય છે અને તે જ સંયમની ધુરા અડગપણે વહી આવશ્યક ક્રિયાઓના પેગ દ્વારા, આત્મપ્રદેશોને કર્મ રજથી અલિપ્ત અનુભવી શકે છે. જૈન દર્શનમાં ધર્મવ્યાપાર સ્વભાવન્મુખ વૃત્તિ યા ચેતનાભિમુખ કિયા, સમિતિ ગુપ્તિસ્વરૂપને “ગ” કહેલ છે. સાધકની પસંદગી માટે બે માર્ગ મુખ્યપણે સર્વજ્ઞ પ્રભુએ બતાવ્યા છેઃ (૧) સર્વવિરતિ એટલે (સંસારની વૃદ્ધિ કરનાર વિષયેની વૃત્તિને મન, વચન, કાયાના ગદ્વારા સર્વથા ત્યાગની પ્રતિજ્ઞા કરનાર ત્યાગી) સાધુ. (૨) દેશવિરતિ એટલે સંસારની વૃદ્ધિ કરનારા વિષયેની વૃત્તિને મન, વચન અને કાયાના ગદ્વારા કાંઈક અંશે ત્યાગની પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે તેવા ગૃહસ્થાશ્રમી. આ બંન્ને જાતના સાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. અધ્યવસાયેની નિમળતા પર ગસિદ્ધિને મુખ્ય આધાર છે. મહિને સર્વથા ક્ષય બારમે ગુણસ્થાનકે થાય છે એટલે આઠમા ગુણ સ્થાનકથી આરમાં ગુણરથાનક સુધીની સાધકની અવસ્થાને સંપ્રજ્ઞાત યોગમાં સમાવેશ થાય છે. “ જ્ઞાનનચારિત્રાળ મોક્ષમા” તત્ત્વાર્થ––ા એ સૂત્રગની સાફત્યતા બતાવે છે. યથાર્થ આત્મજ્ઞાન આત્મદર્શનના ઉપયોગમાં સ્થિરતા, લીનતા રૂપ ચારિત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પાતેજલ ગદર્શનમાં “વોશ્ચિત્તત્તિનિરોધ: . ૨-૨ તેના ચહેરાનારા કાકાની રિને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સૂત્રગતલક્ષણ અપૂર્ણ છે, એમ ન્યાયવિશારદ ન્યાયા ચાય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી જણાવે છે અને મહર્ષિ પતંજલિએ ઉપરના સૂત્ર પ્રમાણે સમગ્ર રોગદશમાં કરેલ યોગના અર્થને વિષ્ણવિરકૃત્તિનિરોધો યોઃ ” સૂત્રથી પૂર્ણ કરી સૂત્રગતલક્ષણ સુસંગતથી સિદ્ધ કરી બતાવે છે. પાતંજલ ગદશનમાં ઘણા સ્થળે જૈન પારિભાષિક શબ્દ પ્રયોગ થયેલો જોવામાં આવે છે કે જે શબ્દો અન્યદર્શનના ગ્રન્થમાં મળતા નથી, તેથી તેમની મહાનુભાવતા ને ગુણગ્રાહકતાને ખ્યાલ સહજ આવે છે. બીજા સઘળા દર્શને કરતાં પાતંજલ યોગદર્શનનો મેળ જૈન દર્શન જેડે ઘણી રીતે સામ્યતા ધરાવવાથી અન્ય દર્શનના વિદ્વાને મહર્ષિ પતંજલિનું સ્થાન અપેક્ષિત દષ્ટિની વિશાળતાના અંગે પ્રથમ પંક્તિનું ગણે છે. ચેાગના પર્યાયવાચી શબ્દ દરેક દર્શનકારોએ ઘણા અંશે અપનાવ્યા છે. યોગશાસ્ત્રના રચયિતા મહર્ષિ હરિભદ્રસૂરિજીની વિચારસરની ઉત્તમતા નીચેના ગ્રંથી સ્પષ્ટ થાય છે. ગબિંદુ, ચગદષ્ટિસમુચ્ચય, પેડશક, યોગશતક આદિ ગ્રંથ શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત પ્રસિદ્ધ છે. તેમણે ગમાગમાં એક એવી નવિન દિશા બતાવી છે કે જૈન વેગ સાહિત્યમાં જ નહિ પણ આયે જાતીય સંપૂર્ણ ચુંગ વિષયક સાહિત્યમાં એક નવી જ વસ્તુ છે. આધ્યાત્મિક વિકાસના ક્રમનું ગની દૃષ્ટિથી આચાર્યશ્રીએ વર્ણન કરેલું છે. આવી જાતની શૈલી કેઈ પણ ' * ; , ' For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ 8 ચેાગવિષયક સાહિત્યમાં હજી સુધી ઉપલબ્ધ થઈ શકે તેવુ અમારી જાણમાં નથી. ચેાગબંદુમાં આત્મવિકાસની શરૂઆતના પ્રશ્ન ચર્ચા છે. જ્યારથી આત્માના ઉપર માહના પ્રભાવ ઘટવાના આર ંભ થાય છે ત્યારથી આધ્યા ત્મિક વિકાસની શરૂઆત થાય છે. આ વિકાસની શરૂ આતના પૂર્વવતી સમય આધ્યાત્મિક વિકાસ રહિત હાય છે તેથી તે સમયને અચરમપુદ્ગલ પરાવર્તનના નામથી આળખવામાં આવે છે, અને ઉત્તરવતી સમય એટલે આધ્યાત્મિક વિકાસના ક્રમ સહિત હાય છે તેથી તે સમય ચરમ પુદ્ગલપરાવતીના નામથી સુપ્રસિદ્ધ છે એ અને વચ્ચે સિન્ધુ અને બિન્દુ જેટલા તફાવત છે. જે આત્માના સસારપ્રવાહ ચરમ પુદ્ગલપરાવત પરિમાણુ શેષ રહે છે તેને જૈન પિરભાષામાં અપુન ધક અને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તિઅધિકારપ્રકૃતિ કહે છે. આ સ્થિતિમાં આત્મા ઉપર માહનું દૃમાણુ આ થાય છે અને આત્માના અંતરંગ ઉપયેગ વિકસવાથી માહ ઉપર આત્માનું દબાણ શરૂ થાય છે. આ આધ્યાત્મિક વિકાસનું બીજારાપણ છે. અર્થાત ચેાગમાગના આરંભ થાય છે, અને જેના પરિણામે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, નમ્રતા, ઉદારતા, પરોપકારપરાયણતા આદિ સદાચાર વાસ્તવિક સ્વરૂપમાં જણાય છે, અને આ વિકાસેાન્મુખ આત્માને બાહ્ય પરિચય સમજાપ છે. ચેાગના આરભથી લઈને ચેાગની પરાકાષ્ઠા સુધીના આધ્યાત્મિક For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકાસની ક્રમિક વૃદ્ધિને સમજાવવાને માટે પાંચ ભૂમિકામાં તેની વહેંચણી કરી દરેક ભૂમિકાનાં લક્ષણ સ્પષ્ટ બતાવ્યાં છે. વળી બોધદર્શન તથા યોગદર્શનની પરિભાષાને મેળ કે છે તે પણ બતાવ્યું છે. ભિન્ન ભિન્ન દર્શન સંમત એકરૂપતાનું સ્પષ્ટ પ્રદર્શન કરાવ્યું છે. - “અરમાવનાથા, રમતાઝુરિયા . નોલેજ ચોકના યોગ-પષ છેદ ચણોત્તર ” (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય એ યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ છે. તેમાંની પહેલી ચારને ભગવાન પતંજલિ મહર્ષિએ સંપ્રજ્ઞાતગમાં ગણી છે અને અંતિમ ભૂમિકાની ગણત્રી અસંપ્રજ્ઞાતાગમાં કરી છે. ગદષ્ટિસમુચ્ચયમાં વેગની આઠ ભૂમિકા બતાવી છે. ભગવાન પતંજલિ મહર્ષિએ યોગદર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ ગાંગે બતાવ્યાં છે. મહર્ષિ હરિભદ્રસૂરિએ પહેલી ચાર દષ્ટિએ (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા તે ગની પ્રારંભિક અવસ્થાઓ રૂપ હેવાથી અને તેમાં અવિદ્યાને અંશ રહેતો હોવાથી તે સ્થિતિને અવેદ્યસંવેદ્ય પદ કહ્યું છે. આગળની ચાર દૃષ્ટિએ (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા (૮) પરા કે જેમાં અવિદ્યાને અંશ નથી તેવી સ્થિતિને વેદ્યસંવેદ્યપદ કહ્યું છે. વળી પાછળી ચાર દષ્ટિઓની (૧) ઈચ્છાગ (૨) શાસ્ત્ર For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિગ (૩) સામગ એવી ત્રણ ભૂમિકાઓમાં વહેંચણી કરવામાં આવી છે. યોગવિંશિકામાં ' યેગના અધિકારી ત્યાગીઓને જ માન્યા છે. અર્થાત ત્યાગભાવના જે મનુષ્યની પ્રબળ હોય તેને જ યોગને અધિકારી ગણેલે છે. વળી વેગને રોગ વિશિકામાં પાંચે આવશ્યક ક્રિયાઓની ભૂમિકાઓમાં વહેંચેલ છે. તે (૧) સ્થાન (૨) શબ્દ (૩) અર્થ (૪) સાલંબન (૫) નિરાલંબન નામથી પ્રસિદ્ધ છે. આ પાંચ ભૂમિકા પૈકીની પહેલી બે ભૂમિકાને સમાવેશ કર્યોગમાં કરેલ છે અને પાછલી ત્રણ ભૂમિકાને સમાવેશ જ્ઞાનયોગમાં કરેલ છે. પ્રત્યેક ભૂમિકામાં ઈચ્છા, ધૈર્ય અને સિદ્ધિરૂપથી આધ્યાત્મિક વિકાસના તરતમભાવનું પ્રદર્શન કરાવેલ છે, અને દરેક ભૂમિકાનાં લક્ષણ સ્પષ્ટ બતાવ્યાં છે. એ રીતે ઉપર કહેલ પાંચ ભૂમિકા અને તેની અંતર્ગત સ્થિતિએના ભિન્ન ભિન્ન પ્રકાર કરતાં (સંખ્યામાં) એંશી ભેદ થાય છે. આ લક્ષપૂર્વક વિચારવાથી દરેક સાધકને માલૂમ પડશે કે હું આત્મવિકાસની નિસરણના ઉપર જણાવ્યા પૈકીના કયા પગથિયે છું? ગવિંશિકા એ મહર્ષિ હરિભદ્રસૂરિજીની કૃતિ, મૂળ પ્રાકૃતમાં છે, પ્રમાણ અને વિષય તેના નામ ઉપરથી સમજી શકાય છે. વીસ ગાથાઓમાં એગ સંબંધી લખાયેલ આ એક નાને છતાં સુંદર ગ્રંથ છે. ગ્રંથકર્તાએ ભિન્નભિન્ન વિષય ઉપર, વીશ વીશ ગાથાઓ વિંશિકાઓમાં લખેલી છે, તે મૂળરૂપે પ્રગટ થયેલી જોવામાં આવે છે. તે સર્વ વિંશિકાઓમાં For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગવિશિંકા સર્વોત્તમ ગ્રંથ છે. તે સત્તરમી વિંશિકા છે, આમાં ચેગનો વિષય આલેખેલ છે. આ ગ્રંથ ઉપર ટીકા શ્રીમાન ન્યાયાચાર્ય યશોવિજયજીએ રચી છે જે આત્માનંદ સભા તરફથી પંડિત શ્રી સુખલાલજી સંપાદિત પ્રગટ થયેલા છે, તે વાંચવાથી ને વિચારવાથી ટીકાકારની બહથતગામિની બુદ્ધિ અને અનેક શાસ્ત્રદેહનને પરિચય થઈ શકશે. . આ ગ્રંથ પ્રમાણમાં બહુ જ નાને હોવા છતાં વિષચની ખીલવણું ટકાથી ઉત્તમ બની છે. રૂપ અરૂપી ધ્યાનનું વર્ણન ટુંકાણમાં પણ સારી રીતે કરેલું જોવામાં આવેલ છે. ન્યાય, તર્ક, પેગ આદિ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયની સંકલન-રચના સંસ્કૃત, અર્ધમાગધી અને પ્રાકૃત ભાષામાં કરવામાં આવતી હતી. તે ભાષાઓનું ગૌરવ અતિશ્રેષ્ઠ હોય છે. બીજી ભાષાઓમાં એ સર્વ કઠિન વિષ સાથે પાંગ ઉતરી શકતા નથી. સંસ્કૃત આદિમાં લખાયેલ ગ્રંથોની પરિભાષા વિદ્વાનને સમજવામાં જરા માત્ર અડચણ પડતી નથી. મહાન તાર્કિક મદ્વવાદિસૂરિ, સિદ્ધસેન દિવાકર, મહર્ષિ હરિભદ્રસૂરિજી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય વગેરે ઉપરોક્ત ગમે તે ભાષામાં તદનુસાર સુસ્પષ્ટ લખી શકયા છે. તેમની વિદ્વત્તા અજોડ હતી. તેથી જ તેમની અનેક જૈન જૈનેતર વિદ્વાનોએ ઘણું ઘણી પ્રશંસા કરી છે. ખાસ જૈનોને દષ્ટિવાદ સાહિત્ય ગ્રંથ સંસ્કૃતમાં હતો ત્યારે આગામે અર્ધમાગધી અને પ્રાકૃતમાં છે. આંજના જમાનામાં અલ્પ શિક્ષણ પામેલાએને માતૃભાષામાં ભાષાન્તરે આપવામાં આવે તે શ્રેષ્ઠ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્વજ્ઞાન તરફ રુચિધારણ કરી તદનુસાર પ્રવૃત્તિ કરવા પ્રેરાય અને પરમ તવના ભક્તા બને. વિદ્વાનોએ પોતાના સાહિત્યને વિદ્વગ્ય અને સર્વ સાધારણ જન ભેચ બનાવવા બહુ બહુ રીતે પ્રયત્ન સેવેલા છે. બન્ને પ્રકારના તત્ત્વજિજ્ઞાસુઓ લાભ મેળવે તે હેતુથી દરેક પ્રકારના ગ્રંથની રચના કરી વાડ્મયની અપૂર્વ સેવા કરી છે. જિનેશ્વર દેવના સર્વશ્રેષ્ઠ અનુભૂત તને વિવિધ ભાષામાં સમજાવીને, શાસનપ્રિય બનાવવા અર્થે આચાર્યપુંગવોએ જે પ્રયત્ન કરે છે તે આવકારદાયક અને ધન્યવાદને પાત્ર છે. તદનુસાર જે જમાનામાં જે જે ભાષા પ્રિય હોય તે ભાષામાં તેના અનુવાદ આપવા તે તે પૂર્વ મહાપુરુષની સાચી સેવા છે. તેથી દેશના પુરાતન દાર્શનિક વિષયના ગ્રંથો માતૃભાષામાં જ પઠન પાઠન એગ્ય રચાય અને તે વિષયને જાણનારા પંડિતે આર્ય સંસ્કૃતિને પુનરૂદ્ધાર કરવા તરફ કટિબદ્ધ થાય. વળી મૂળ ગ્રંથો જેની મૌલિકતા છે તે તરફની શ્રદ્ધા કાયમ રાખી તદનુસારે પાઠશાળાઓમાં અને વિદ્યાપીઠમાં કામ કરનાર શિક્ષકવર્ગ પણ આવા માતૃભાષાના ગ્રંથોનું અધ્યયન શરૂ કરે તે માતૃભાષા પુષ્ટ થવા ઉપરાંત, લુપ્તપ્રાય દાર્શનિક શા અને આર્ય સંસ્કૃતિ પુનઃ નવજીવન ધારણ કરે અને વધુ ખેડાઈ ચિરસ્મરણીય બને તેથી જ રોગનિષ્ટ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાન્તસૂરિ આચાર્ય અદ્ધિસાગરસૂરિજીએ પાતંજલ ગદશનને ખૂબ વાંચી મનન For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને જૈન દષ્ટિએ શ્રી “ગાનુભવસુખસાગર અને દેશવિંશિકા ઉપર ટીકાને આધારે વિવેચન કરેલ છે. આમાં અન્ય દર્શનના ગશાસ્ત્રના સિદ્ધાન્તની તુલને પણ તે તે સ્થળે યથામતિ કરેલી જેવામાં આવે છે, તેમજ જૈન દર્શનના સિદ્ધાન્તનું પણ ગની દૃષ્ટિએ યથાશાક્ત નિરૂપણ કરાયું છે. વળી જૈન દર્શનમાં મુખ્ય ગણાતી કમ ફીલસૂફીને આધાર ગની પ્રક્રિયાને જ્યાં જ્યાં બંધબેસતે માલુમ પડે ત્યાં ત્યાં તેવો ઉલ્લેખ કરેલ છે. ગ્રંથના અંતમાં પરિશિષ્ટ તથા દાર્શનિક પારિભાષિક શબ્દોનું લીસ્ટ આપવા કંઈક પ્રયાસ કરેલ, છતાં ગ્રંથવિસ્તારના ભયથી આપેલ નથી. બીજી આવૃત્તિમાં પ્રયત્ન થશે. - આસ્તિક, નાસ્તિક સો કેઈ દાર્શનિકે યેગશાસ્ત્રની વિચારસરણુંને છેડાઘણા અંશે ઉપયુક્ત ગણતા હોઈ આ શા માટે જૈન દાર્શનિક શૈલીએ ગુર્જર ભાષામાં પ્રથમ પ્રયત્ન કરેલ છે. અનુવાદ કરનાર સૂરિજીના પ્રયાસને આવકાર આપ ઘટે. સ્વતંત્ર બુદ્ધિના વિચારને નવીન પ્રેરણા મળે એવી, જૈનપ્રક્રિયા રોગ સંબંધમાં કેવી છે તે બતાવવાને આચાર્યશ્રીએ ઠીક ઠીક પ્રયાસ કર્યો છે. ગૃહસ્થાશ્રમી જનેને જીવનવિકાસમાં મદદગાર થાય, તેઓ પરાધીનવૃત્તિ તજી સ્વાશ્રયી બને, ક્ષણે ક્ષણે થતા આત્માના ભાવમરણથી સાવધ થઈ મન, વચન અને કાયાના યેગથી આત્મઉપગમાં સતત પ્રવૃત્તિશીલ રહી શકે, અને વ્યક્તિ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ વિકાશ સમાજને જરૂર લાભદાયી નીવડે, એવા હેતુથી આ ‘ચેાગાનુભવસુખસાગર ’ગ્રંથ આચાય શ્રીએ વિવેચન સાથે ગુજરાતી ભાષામાં લખી બહાર પાડવાનુ સાહસ ખેડ્યુ છે તે ખરેખર પ્રશ'સનીય છે. કોઇપણ ચેાગના પ્રખર અભ્યાસીને જૈન ફિલસેાફી પ્રમાણે ચેાગના વિવેચનમાં પેાતાના અનુભવ જણાવવા માટે આ ગ્રંથ મહાન ઉપચેગી થઇ શકે તેમ છે. ‘ વિ જીવ કરૂ' શાસનરસી ’ ભાવનાને પાષનાર સંયમીત્રગ પેાતાના વિશ્વધર્મના પરિચય જુદા જુદા આગમોમાંથી મેળવેલા તત્ત્વજ્ઞાનના અનુભવદ્વારા ચેગવિષયક સાહિત્યમાં વધુ પ્રકાશ પાડી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા કૃપા કરશે. યોગાથિનાં ત: પ્રતિવન્દ:'' સાચા સંયમીજ કુશળ ચોગી અની શકે, વિશ્વપ્રેમની સાધના ચેગી સાધી શકે. તત્ત્વજ્ઞાનના સમુદ્રમથનમાં ડુબકી મારનાર ચેગીને જગતના કયા પદાથ ભય ઉત્પન્ન કરી શકે? ચેાગીની મસ્તીનું માપ કેવળજ્ઞાની શિવાય અન્ય કાણુ જાણી શકે ? આનંદઘનજી ચેાગી હતા, ચિદા નંદજી પણ ચેાગી હતા. એકસે આઠ ગ્રંથના રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી અધ્યાત્મજ્ઞાનદિવાકર ચેાગનિષ્ઠ તરીકે સુપ્રસિદ્ધ જ છે. આવા મહાપુરુષાનુ દન સ્મરણુ પુન્યશાળી જીવાને જ થાય. ચેાગી પુરુષાને ઓળખવાની શક્તિ પણ કાઈ વિરલા પુરુષાને જ હાય છે તેથી આ જગતમાં યાગી પુરુષાની હયાતી છતાં પરાધીનતા, દરિદ્રતા,ભીરૂતા અને સકેચની નાગચૂડમાંથી ઘણું! માનવસમુદાય છૂટી શકતા નથી, . For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ તેથીયેગના પુસ્તકની નિરંતર આવશ્યક્તા રહે છે. આ ગ્રંથના પ્રફે કાળજીપૂર્વક મુનિ મહારાજ શ્રીહેમેન્દ્રસાગરજીએ તથા પંડિત ભાઈશંકરભાઈએ સુધાર્યો છે તેમજ યોગ્ય સુધારણું અનેક સ્થળે કરી છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. દરેક વાચક ગદ્વારા સિદ્ધિ મેળવે અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ કરે એવી શુભ ભાવના સાથે આ પ્રસ્તાવનારૂપ ચત્કિંચિત નિવેદન કર્યું છે. કેઈપણ ભાષામાં લખાયેલે ગ્રંથ તે ભાષાના બધા જાણકારોને માત્ર વાંચવાથી જ સમજાવો જોઈએ એ નિયમ નથી, કારણકે અક્ષરપર્યાલચનથી જે અર્થન્વય બંધ થતું હોય તે પછી જગતને શિક્ષણ ક્રમની અપેક્ષા રહે જ નહિ. વળી પ્રતિપાદ્ય અર્થને અનુકૂળ પારિભાષિક શબ્દ અને વાક્યરચના ન હોય તે તે અર્થ શિ થિલ થાય તે સ્વાભાવિક છે, માટે વાંચવાથી અર્થ ન સમજી શકે તેવા જિજ્ઞાસુઓએ યોગ્ય અધ્યાપક પાસે પદ્ધતિસર અધ્યયન કરવું આવશ્યક છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ પ્રાંતિજ(એ.પી. રે.)) (ગુજરાત) યોગાભિલાષી તા. ૨૬-૭-૪૧ ઇ ડો. માધવલાલ નાગરદાસ શાહ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ પગ પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૧ ૧૪ મહાભાગ १२ ८ अभावप्रत्ययाऽऽवलम्ब नानावृत्तिनिद्रा ૧૭ ૧૧ કાય २२ ८ तीव्रसंवेगानामासन: મહામાર્ગ, अभावप्रत्ययाऽऽलम्बनावृत्तिनिद्रा કાર્ય २६ ८ कदापिऽपि २६ ११ नित्योद्धटिन २७ १ पूर्वेषामपि ૨૯ ૨ તિયીક ३१ १३ य्यन्तराऽपाया ३४ १३ मत्री ३४ १३ पुन्याऽपुन्य अधिमात्रोपायानांतीव्रसंगामासन्नः . कदाऽपि नित्योद्घटित स एष पूर्वेषामपि તિર્ય प्यन्तराया भावश्च मैत्री पुण्याऽपुण्य For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૩૫ ૪ સુભ 38 ४ करूणा ૩૬ ૧૯ હવા ૩૬ ૧૯ પુન; ३७ ८ कारूण्य ૩૭ ९ माध्यस्थानि ૧૪ પ્રકિર્તિત ૩૭ ૧૬ શાય ૩૭ ૧૬ સિંહ ૩૭ ૧૬ ગુa ૩૭ ૧૭ માણી ૩૭ ૧૮ ફૂરિતામf ૩૮ ૫ ડાંકી ૩૯ ૧૩ છે ૩૯ ૧૫ પ્રમત્તપમત્ત ૩૯ ૧૮ સંપ્રજ્ઞાન ૪૧ ૪ અવશ્યક ૧૧ ત્રફેંદ્રિય ૨૧ મrmit ૪ અસ્તિવ ૪૩ ૧૨ આકાસમાં ४४ ૪૪ ૧૦ ગંધ ૪૪ ૧૧ દ્રવ્ય ૪૪ ૧૨ હાજર થાય સુખ करुणा खल्व पुंसाम् करुण्य माध्यस्थ्यानि प्रकीर्तितः कारुण्य નિષા : गुरु माध्यस्थ्य तृटितामपि ઢાંકી પ્રમત અપ્રમત્ત સંપ્રજ્ઞાત આવશ્યક ત્રીન્દ્રિય मनुष्याणां અસ્તિત્વ આકાશમાં થઈ. ગંધ દ્રવ્ય થાય For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર શુદ્ધિ ઈદ્રિય મુંઝાય સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત सूत्र ज्योतिष्मती ઉપસર્ગ વૃત્તિ પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૪૪ ૧૫ ચંદ્રિય ૪૪ ૧૬ મુંઝાય ૫ ૩ સંપ્રજ્ઞાન ૪૫ ૬ અસંપજ્ઞાત ४५९ सुत्र ४५ ८ ज्योतिप्मति ૪૫ ૧૩ ઉપશમાં ૪૫ ૧૫ વત્તિ ૪૫ ૨૦ શ્રેષ ४६ 3 समुत ४६ ४ क्षयावेक्ष ४६ ४ साक्षात्कात्वारि ૪૬ ૪ દર્શનનાવરણીય ૪૬ ૧૦ પર્યાય ૪૬ ૧૯ પશાચુ ૪૭ ૧ કિષ્ટન્ટ ૪૭ ૨ સ્વરૂપમાં ૪૭ ૧૨ નિદ્રાસ્વપને ૪૭ ૨૨ વેષને ૪૮ ૬ દોષ ૪૮ ૧૫ મહત્યા ૪૮ ૨૦ સભ્ય ૪૯ ૯ ડ્રિ ૫૦ ૧ જિ : ૫૦ ૧૪ નિર્માણ समुद्भूत क्षयापेक्षं साक्षात्कारित्व દશનાવરણીય પર્યાય પદરાયુ કિલષ્ટ, આત્મસ્વરૂપમાં નિદ્રાસ્વપ્રને દેષને महत्त्वान्तो સુમ ग्रहीत विकल्पैः निर्भासा For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠે લીટી અશુદ્ધિ સુત્રતથાં ૨૨ ૫૧ પા પર સર ૫૪ ૧૫ प्रज्ञा ८ दृद्धि ७६ ७८ १८ तवैव १८ सुक्ष्म ૧૭ સ્કુલ १४ निरोद्धा १० एयस्मि ૧૭ ૪ ७ વિષાક ૬૪ २ उन्पाबुद्धि ૬૪ ४ अयुक्कबुद्धि ૬૪ ૧૦ વિષયય ૪ ૬૪ ૬ }} २१ ७१ १६ ७३ १४ ७६ १५ बध्यते १२ रेकात्मतव ૧૩ દશક્તિ १८ छकयति इवाकुष्टः भूले www.kobatirth.org दंसाणावरणं १५ कर्मनां २ 3 કમ त्यजन्ते ऽन्त्ये ८० ૮૧ ૧૬ હતુતા ८२ 3 અને ८२. ૪ આયુ २८ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ સૂત્રથા दधि एतयैव सूक्ष्म સ્થૂલ प्रज्ञां निरोधा एयम्मि વિપાક उन्मार्गबुद्धि अयुक्तबुद्धि વિષય रेकात्मतेवास्मिता શિકત च्छलयन्ति इवाकृष्टः मूले दंसणावरण बध्यते कर्मणां त्यजत्यन्तेः ક હૈતતા અનેક આયુષ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ લીકી અશુદ્ધિ ૮૨ ૮ માઘ ૮૨ ૧૨ ગૌણુકર્મને ८२ १६ मृतत्वा ૮૩ ૧૦ વિલુષ્ટિના ૮૩ ૧૩ મિસ્ત્ર ૮૩ ૧૩ મેહનીયન ૮૪ ૪ સિંધ્યત્વ ૮૪ ૬ મેહનીયર ૨૪ છે જે मुल्पद्यते ગૌણકર્મને મૂલ્યાविसुद्धदिठ्ठिस्ता મિશ્ર મેહનીયના મિથ્યાત્વ મેહનીય ને . ૮૪ ૧૨ મિ ૮૪ ૧૩ ૩૪ ૮૪ ૧૮ સૂલ ૮૦ ૭ હજાર ૮૬ ૮ રાજ્યસાન ૮૬ ૧૩ જુદા परोपरम्मि उबट्टणा મૂલ ઢા: . રાજ્યાસન सुक्खं વર્તે છે કહેવાઓ છો. રા જે કર્મ કર્યો હોય ૨૮ ૧૩ વર્તે છે. ૮૮ ૧૬ કહેવાઓ છે ૨૯ ૧ શત્રે ૨૯ ૧૬ કાર્યો હેય. ૮૯ ૨૨ હાય ૯૦ ૧ અમર ૯૦ ૨૧ સિયહિંતુ ૪૦ ૨૨ દૃષ્ય હે अभक्खाण सयोगोहेयहेतुः દૃશ્ય For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ લીટી અશુદ્ધિ ८२ ४ भोगापवर्गाय ४३ २० विनिश्वर ९४ ११ ते ૯૫ ૩ ૫ર ૯૫ ૫ સંબંધ છે ૯૬ ૧ ઉપન્ન ८६ ४ सवाय ८६ ११ प्रागभावस्य ૯૬ ૧૩ પ્રાગુભાવ ८६ २३ प्रत्यनुपश्यः ૯૮ ૧૭ પરાધની ८८ २० दश्यस्य ૯૯ ૩ આત્મ ९ १० साधारस्वात् ८९ २० उभ ૧૦૨ ૧૪ ચરિત્ર १०४१ सप्तधा १०४ २२ समाधि 1०५ २१ दीप्तीराविवेकख्याते १०६ वाच्यावाच्य १०७ २ ऽशवजनि। ૧૦૭ ૧૩ ચિંતવું १०८६ हिसा १०८ १४ नापराध्युमलं ૧૦૯ ૨૦ ઉરક भोगापवर्गाम विनश्वर થશે ઉપર સંબંધ નથી ઉત્પન્ન સમવાય प्रागभावस्य પ્રાગભાવ प्रत्ययानुपश्यः પરાધીન दृश्यस्य આત્મા साधारणत्वात् भा ચારિત્ર तस्य सप्तधा समाधि दीप्तिराविवेकख्याते वाच्यावाच्यौ ऽष्टावङ्गानि ચિંતવવું हिंसा नापराद्धुमलं ઉરગ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ भूम्थलीकानि स्तेषा दूरतो प्रवर्तते પરિગ્રહત્યાગ ના કાદ અંતર્ભાવ પદાર્થ તેને તેને પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૧૧૦ ૭ મોર ૧૧૨ ૨ તેષાં , ૧૧૨ ૨ સુરત ૧૧૨ ૨ પાત ૧૧૨ ૧૨ પરિગ્રહ ૧૧૩ ૫ મિન ૧૧૩ ૧૫ દિi ૧૧૪ ૩ અંતભાવ ૧૧૫ ૫ પદાર્થો ૧૧૬ ૧૧ તને ૧૧૬ ૨૩ તેણે ૧૧૭ ૧૧ અનુવ્રત ૧૧૮ ૪ જાપુ ૧૧૮ ૪ ધિર ૧૧૮ ૪ તિ ૧૧૮ ૫ શ્વેતા ૧૧૮ ૧૬ મvયા ૧૧૮ ૧૯ સંખ્યાના ૧૧૯ ૧૪ દિશિપરિણામ ૧૧૯ ૧૭ પ્રાકૃતિપાત ૧૧૯ ૧૮ પુરો ૧૨૦ ૧૪ સ્વયુ ૧૨૩ ૧ મૂયર ૧૨૩ ૧ વિ ૧૨૩ ૧ સાપતિ ૪ ૮ ૮ ૨ અણુવ્રતા कषायकेषु विशां तिरश्चाम् भावण्ययाणं સંખ્યાતા. દિશિપરિમાણુ પ્રાણાતિપાત - - - भुवन समुद्देवि सप्पमामि For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ सेतुबंध પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૧૨૩ ૨ ૨૯ ૧૨૩ ૪ ભૂવનની ૧૨૩ ૧૭ પરિમાન ૧૨૫ ૧ સામાજિક ૧૨૬ ૪ ૪ ૧૨૭ ૪ મતિ ૧૨૭ ૧૦ ચો . १२७ २२ प्रणिधानानियमाः ૧૩૦ ૩ કળા ૧૩૦ ૩ ૧૩૧ ૨૨ પરત ૧૩૨ ૯ ૧૪૭ ૧૫ પરિસર ૧૪૮ ૫ પારિત ૧૪૮ ૧૪ પ્રગર ૧૫ર ૧૫ જણાવું છું ૧૫૩ ૩ વાદ્ય ૧૫૫ ૨ ચપશ્વિ ૧૫૭ ૩ દુષ ૧૫૭ ૪ દુષ ૧૫૭ ૧૭ થંભવતો ૧૫૮ ૭ ઇંડા ૧૫૮ ૧૧ શ્વર ૧૫૯ ૧૧ વિશે ૧૫૯ ૨૧ છોડવા ભુવનની પરિમાણુ सामाइअमिह सर्व मिति ચોથું કનિષાના નિયમ जोगावेरमणं पन्नतं वेरमणे પરિસર સરવે पायच्छित પ્રગટ જણાવે છે वामोऽघि यत्रोपविश्य થંભાવ ઇડા સ્વર वृत्तिदेश છોડવામાં For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९२ શુદ્ધિ त्यारे कुंभनाद् नेत्रे. ब्रह्मरध्र स्थैर्य પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૧૫૯ ૨૨ ત્યાગે १६१ १४ कुंभानादू १९७ १४ नेत्र १९८६ बह्मरंध्र १७० ७ स्थैय १७५ ५ व्युत्पान १७७ १४ चोच्छा १७७ १५ कुतः १२ ना प्राप्नोति १७८ १५ चित्त १८१ १८ तीथिके १४८ ७ निष्ठुरवत्व २०२ २ प्रतिप्राति २०४ १५ समधि २१२ १३ सर्वथैकाग्रतयो २१६ १३ धर्मनुपानी २१७ ८ मेवेक २२४ 3 खवेन २३५ ४ प्रतिम २३८ १४ बह्मपुरं २४० ११ नाशया २४२ १७ प्राणविजये २५१ १६ . माम्मनौति , षड्पद ૨૫૫ ૧૬ રાખે व्युत्थान चोच्छ्रङ्खलानि कृतः । नाप्नोति चित्तस्य तीर्थिक निष्ठुरत्वं प्रतिपाति सामाधि सर्वार्थकाग्रतयोः धर्मानुपाती मेवक रखावेव प्रातिभ ब्रह्मपुरं नासया प्राणस्यविजये मामोति षडपद: હે રાખે < For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૨૫૬ ૧૬ સામ્યું ૨૫૮ ૧૭ ક્ષેત્રે ૨૫૯ ૧૧ ૧૪ ૪ २७० ૫ વૃત્તિઃ ૨૭૫ २ जन्मोषधि ૨૭૬ ૯ પહે ૨૮૦ ૧ માતા ૨૯૩ ૧૮ શુદ્ઘોષગ ૨૯૩ १८ निजाssन्मनि ૩૧ ૧૪ મુયત ૩૦૧ ૧૪ પણ ૩૦૩ ૧ સંવેદન ચતન્ય ૨૬૩ ૨૬૯ યજ્ઞદા પણ અ શ્રતિ ३०४ ૩૦૫ ૮ પટે www.kobatirth.org ३०७ ७ કુમ ૩૦૯ ર તે ૧૪ હેમેન્દ્ર ૩૩૬ * આવસ્ય ૧૬ અપ્રમત પત્ર લીંટી. અશુ ૪ ૮ વિનિયોગ: મ ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ स्थान्यु स्वक्षेत्रेण યજ્ઞદત્તપણે અક્ષય શ્રુતિ चूति जन्मौषधि પેઠે અપરમાતા શુદ્દોપયેાગ निजाऽऽत्मनि મુષ્ટિ તર પણ.. સવેદન ચૈતન્ય પેકે ક તુ હેમેન્દ્રે ચાગવિશિકા For Private And Personal Use Only શુદ્ધ विनियोग અવય અપ્રમત્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ લીટી મશુદ્ધિ मिताहारा ७ ૧૮ १७ तत्त्वद्रष्टिथी ૧૯ ११ तथैवेतद् २८ ૨ કાંક્ષ २८ ४ રાહત ४४ ૧૪ અવલખપણું ४७ ७ પણ. પર ૫૪ १० -११ કર = 19 १८ क्रियाहेतु पोइमता १७ चष्ट्यते २० ખાનાનીઓન ૬૪ ૧૦ 9t ८० वचनासङ्गा आलम्बन ૧૮ ૧૮ १२ सम्थुगुचितो www.kobatirth.org ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only શુદ્ધિ मिताहारा: तत्त्वदृष्टी तथैवेतद् કાંક્ષા રહિત અવલંબનપણું કાપણુ અજ્ઞાનીઓના क्रियाहेतुः पीइभत्ता चेष्टयते वचनासङ्गा आलम्बन ૧૧ सम्यगुपचितो. Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ચગાનુભવસુખસાગર વિષયાનુક્રમ પૃષ્ઠક્રમ -સૂત્રક્રમ ૧-૧ ૧-૨ ૩ પ્રથમ પાદ. વિષયક્રમ મંગલાચરણ અને ગ્રંથપ્રતિજ્ઞા. યોગેનું લક્ષણ જેન તથા ચોગદર્શનની માન્યતા સંબંધી વિચારણા. પ્રમાણુનું લક્ષણ તે સંબંધી જેન દષ્ટિએ વિચારણા. વિપર્યય-મિથ્યાજ્ઞાનની વિચારણા. નિદ્રાનું સ્વરૂપ.. સ્કૃતિનું સ્વરૂપ. કિલષ્ટ વૃત્તિના રોધને ઉપાય. ૧-૮-૯ ૧૦ ૧–૧૦ ૧૨ ૧–૧૧ ૧૩ ૧-૧૨-૧૩ ૧૩-૧૪ ૧૪-૧૫ ૧-૧૬ ૧૭ ૧-૧૭ ૧-૧૮ તૃષ્ણ નાશ કરવાને ઉપાય. સંપ્રજ્ઞાત સમાધિનું લક્ષણ તથા ઉપાયઅસંપ્રજ્ઞાતનું સ્વરૂપ તથા ઉપાય. વિદેહી પ્રકૃતિનું સ્વરૂપ જૈન દૃષ્ટિએ. યોગ સમાધિ પ્રાપ્ત કરવાના ઉપાય. ૧-૧૦ ૧-૨૦-૨૧ ૨૩ ૨૨-૨૩ ૧-૨૪ ૨૪ ૧–૨૫ ૨૫-૨૬ ઇશ્વરનું લક્ષણ જેન તથા યોગ દષ્ટિથી. ઇશ્વર તથા જીવના જ્ઞાનનું પ્રમાણ તથા સ્વરૂપ જૈન અને યોગ દૃષ્ટિથી. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રક્રમ પૃથ્યક્રમ વિષયક્રમ ૧-૨૬-૨૭ ૨–૩૦. ઈશ્વર અવસ્થા અને ગુરૂપણાની વિચારણું.. ૨૮-૨૯ ૧-૩૦ ૩૨ ગસમાધિમાં આડા આવતા અંતરાયો ૧-૩૧ ૩૩ વિક્ષેપનો વિચાર ૧-૩૨ ૩૪ અંતરાય ને વિક્ષેપ દૂર કરવા માટે પુરુષાર્થ ૧–૩૩ ૩૪-૩૫-૩૬-મૈત્રી, કરણું, મુદિતા, ઉપેક્ષા ભાવનાની ૩–૩૮-૩૯ યોગ તથા જૈન દષ્ટિથી લક્ષણ, સ્વરૂપ અને તેની વિચારણ. ૧-૩૪ ૩૯-૪૨ પ્રાણાયામનું લક્ષણ તેની ઉપાગિતા જેન તથા એગદષ્ટિથી વિચારણું. ૧-૩૫-૩૬ ૪૪-૪૮ મનની કિલષ્ટ પ્રવૃત્તિ રોકવા માટે આલે. –૩૭-૩૮ બનેની વિચારણ. – ૩૯-૪૦ ૧-૪૧-૪૨ ૪૯-૫૦-૫૪ સંપ્રજ્ઞાત સમાધિ નિર્વિકલ્પ સંપ્રજ્ઞાત -૪૩-૪૪ સમાધિનું સ્વરૂપ -૪૫-૪૬-૪૭ ૧-૪૮- ૫૪-૫૫ ઋતંભરા પ્રજ્ઞાનું સ્વરૂપ -૪૯-૫૦ ૧–૫૧ - ૫૬ નિબ જ અસંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ દ્વિતીય પાદ ૨-૧ ૫૮-૫૯-૬૦ ક્રિયાયોગના ભેદ તપ, સ્વાધ્યાય, ઈશ્વર, ધ્યાન વિગેરેની વિચારણા ક્રિયાયોગની હેતુતા For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -સૂત્રક્રમ પૃષ્ઠમ ૨-૩ થી ૯ ૬૩-૬૮ ૨-૧૦ ૨-૧૧ ૨-૧૪ ૨૧૫ ૬૯ ૬૯ ૨-૧૨-૧૩ ૭૦ થી ૮૪ કલેશનું મૂલ ખીજ કર્યાં, તેનું સ્વરૂપ તથા ભેદાની જૈન દષ્ટિએ વિચારણા, સુખદુઃખાદિના કારણુરૂપ :પુન્ય, પાપરૂપ ધર્માંધની વિચારણા. અનુકૂળ તથા પ્રતિકૂળ વિષયે! જે અજ્ઞાનીને સુખદુઃખનું કારણ થાય છે તે જ વિવેકીને દુ:ખરૂપ સમન્વય છે તેની વિચારણા સુખદુ:ખને વિવેકથી સમજીને તેને ત્યાગ કરવા વિવેકપૂર્વક પ્રવૃત્તિના વિચાર ૯૨ થી ૯૪ દેખાતા પૌદ્ગલિક પદાર્થાનુ સ્વરૂપ, જૈન દૃષ્ટિએ . તેની વિચારણા. ૨૧૮ ૨૧૬-૧૭ ૨૯ ૨-૧૯ ૨–૨૦ : - ૮૫ -૨૨૧-૨૨ -૨૩ -૨-૨૪ ८७ www.kobatirth.org ૩૮ -- ૯૯-૧૦૦ ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ કલેશરૂપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, ભયરૂપ અભિનિવેશની વિચારણા,મિથ્યાવરૂપ અવિદ્યાના ભેદ જૈન દૃષ્ટિએ અસ્મિતારૂપ ભ્રાંતિ તથા રાગનુ સ્વરૂપ વગેરે કલેશેાને નબળા કરવા સાથે તેના ત્યાગના ઉપાય ૯૪ થી ૯૬ વિશેષ સામાન્ય પદાર્થોનુ સ્વરૂપ, જૈન દૃષ્ટિથી સ્વરૂપ સમજવાની રીત. ૯૬—૯૮-૯૯ દ્રષ્ટાની દૃષ્ટિ જેવી હેાય તે પ્રમાણે સસારમાં અજ્ઞાનતાના યેાગે તેની પ્રવૃત્તિ. આત્મા જે ભાગ ભાગવે છે તેના પાતે દ્રષ્ટા છે. તેથી વિકારદષ્ટિ ત્યાગવાને ઉપદેશ કબ'ધના હેતુ અવિદ્યારૂપ અજ્ઞાન એ જ મિથ્યાત્વ છે, તેને ત્યાગ કરવા માટે ઉપદેશ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ૩૯ સૂત્રક્રમ પૃષ્ઠક્રમ વિક્રમ ૨-૨૫-૨૬ ૧૦૨–૧૦૩ કૈવલ્ય તથા મેક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય ૨-૨૭ ૧૦૪ સાત પ્રકારની પ્રજ્ઞારૂપ પ્રાંત ભૂમિ વિવેકને પ્રાપ્ત કરાવે છે ૨–૨૮ ૧૦૫–૧૦૬ વિવેક ખ્યાતિ રૂપ સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરનારી આઠ રોગની શુહતા. ૨–૨૯ યોગના આઠ અંગ ૨-૩૦ ૧૦૭-૧૧૨ પાંચ યમ એટલે વ્રતનું સ્વરૂપ ૨-૩૧ જાતિ, દેશ, કાલ, શક્તિ પ્રમાણે અણુવત તથા મહાવત શ્રાવક સાધુ સંબંધી વતની વિચારણા ૨-૩૨ ૧૨૮ શૌચાદિક નિયમની વિચારણ. . ૨-૩૩-૩૪ ૧૨૯–૧૩૬ યમનું પાલન નહિ કરવાથી તેથી વિરુદ્ધ વર્તવાથી આત્મશાંતિ પ્રાપ્ત થતી નથી, ઉલટું આત્માનંદને ઘાત થાય છે તે સંબંધી વિચારણુ. ૨-૩૫ ૧૩૬ અહિંસા પાલનથી થતા લાભ ૨-૩૬ ૧૩૭ સત્ય પાલનમાં થતાં લાભો ૨-૩૭ ૩૩૮ અસ્તેય–ચોર્યત્યાગથી થતા લાભો ૨-૦૮ ૧૩૯ બ્રહ્મચર્યપાલનથી થતા લાભો પરિગ્રહ ત્યાગથી જે આત્માને સંતોષ થાય છે તેનો વિચારણું ૨-૪૦-૪૧ ૧૪૨–૧૪ દ્રવ્ય, ભાવ, શૌચથી થતી દ્રવ્ય ભાવની શુદ્ધિનો લાભ .. ૨-૪ર ૧૪૪ સંતોષથી આત્માને સુખને લાભ છે તેની વિચારણા ૨-૩૦ ૧૪૧. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુત્રમ પૃષ્ઠ ક્રમ વિષયક્રમ –૪૩ ૧૪૫-૧૪૯ દ્રવ્ય, ભાવ, તપની આચરણાથી મન, વચન, કાયા પવિત્ર થાય છે. ૨-૪૪ ૧૪૯ સ્વાધ્યાયથી-ભણવું, વાંચવું, વિચારવું વિગેરેથી મૃતદેવતા પ્રસન્ન થાય છે. ' ૨-૪૫ ૧૫૦ પરમાત્માના સ્મરણથી સમાધિના અભ્યાસને લાભ. ૨-૪૬– ૧૫૧-૧૫૭ સુખાસનાદિક આસને શરીર તથા મનને ૪૭-૪૮ સ્થિર કરવામાં સહાય કરે છે ૨-૪૯ ૧૫૭ આસનની સિદ્ધિથી પ્રાણાયામનો અભ્યાસ થાય છે ૨૫૦ ૫૧ ૧૫૯-૧૬૫ પ્રાણાયામનું સ્વરૂપ ને તેનાં પ્રકારે. ૨–૫ર ૧૫ પ્રાણાયામથી પ્રકાશ, જ્ઞાન, તેને રોકનાર આવરણનો ક્ષયપશમ ૨૫૩ ૧૬૭–૧૭૦ પ્રાણાયામ ફલરૂપ ધારણાનું સ્વરૂપ, ભગ વાન હેમચંદ્રસૂરિએ કહેલ વ્યાખ્યાન. ૨-૫૪ ૫૫ ૧૭૦–૧૭૯ પ્રત્યાહારનું સ્વરૂપ તેથી થતી ધાર્મિક પ્રવૃત્તિ ત્રીજે પાદ ૧૮૦–૧૮૨ ધારણાનું સ્વરૂપ ૩-૨ ૧૮૩–૧૯૫ સામાન્ય બાનનું સ્વરૂપ, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ તથા રૂપતિતધ્યાનનું ટૂંક વિવેચન. ૧૯૬-૨૦૨ ધર્મ તથા શુકલધ્યાનનું સ્વરૂપ જેને દૃષ્ટિએ. ૩-૩ ૨૦૨-૨૦૬ ખાનના બળથી સ્થિરતારૂપ સમાધિ થાય છે તેની વિચારણા. ૨૬-૦૮ મન, વચન, કાયાની અભેદતા થવા -૧ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રક્રમ વૃક્રમ આ વિષયક્રમ રૂપ સંયમ સમાધિને વિચાર, ૩૬. 3–૨૦૯–૧૦ સંયમ બળથી પ્રજ્ઞા થતો પ્રકાશ s-૧૧ ૩-૮ , પ્રજ્ઞા તથા સંયમના બળથી અપ્રમાદ ૩-૯ ૨–૨૧૦થી૧૩ ગુણસ્થાનકની પ્રાપ્તિ અનુક્રમે નિર્વિકલ્પ ૩-૧૦ સમાધિનો લાભ અભ્યાસથી થાય છે વિગેરે ૩-૧૨ ૨૧૩-૨૦૧૪ શાંત થએલી તથા ઉદયમાં રહેલી પ્રકૃતિના સરખા બળવડે કંઈક શુદ્ધ તથા અશુદ્ધ એવો ક્ષયપસમ પરિણામ અપ્રમત્ત ગુણ સ્થાનકે થાય છે તે વિષેની વિચારણું.. ૩-૧૩ ૨૧૪–૨૧૮ જેમાં ઇકિયો તથા મન સંબંધી જે જે ૧૪ ૧૫ પરિણામો થાય છે તેનું કારણ સર્વ દ્રવ્યો જે ચેતન તથા અચેતનરૂપ છે, તેમાં ઉત્પાદ થાય તથા ધ્રુવતા રહે છે, તેનાવડે પરિણામ જે છે, તે પયયમાં થાય છે. તેનું સમયે સમયે પરિવર્તન થાય છે, તેના પરિણામની વિચારણા. ૩–૧૬ ૨૧૯ તે પરિણામને અતિ સૂક્ષ્મ જ્ઞાનવડે જાણીને તેની ઉપર ધ્યાન કરતાં ભૂત, ભાવિ તથા વર્તમાનનું જ્ઞાન પ્રગટ થાય છે. ૩-૧૭ ૨૧૯-૨૨. શબ્દ તથા અર્થ ઉપર સંયમ-ધ્યાનથી સર્વ ભૂતપ્રાણીના શબ્દાર્થનું જ્ઞાન થાય છે તેની વિચારણું. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩-૧૪ સૂત્રક્રમ પૃષ્ણક્રમ વિષયક્રમ . ૨૨૦ સંસ્કારને ઊહાપોહ એકાગ્ર ભાવે કરતાં જાતિસ્મૃતિ–પૂર્વભવનું જ્ઞાન થાય, ૩–૧૯ ૨૨૧ ચિત્ત ઉપર સંયમ કરવાથી ઈદ્રિ નિગ્રહ કરનારને ક્ષયોપશમભાવે પરિ ચિતનું જ્ઞાન થાય છે તેની વિચારણું ૩–૨૦ ૨૨૧-૨૨૨ જે વિષય હાલ પ્રત્યક્ષ છે છતાં તેનું જ્ઞાન પરાવલંબી કહેવાય છે. ૩-૨૧ ૨૨૨ કાયા ઉપર સંયમ-ધ્યાન કરવાથી અંતરધ્યાનની લબ્ધિ પ્રગટે છે. ૩-૨૨ ૨૨૩–૨૨૪ સંયમ યોગના બળથી સ્વ તથા પરના આયુષ્યનું જ્ઞાન થાય છે. ૨-૨૩ ૨૨૫ મૈત્રી આદિ ભાવના ઉપર સંયમ થવાથી કાયા, મન તથા વચનબળ વધે છે અને સર્વ પ્રાણીઓ વશ થાય છે. ૩-૨૪ ૨૨૫ હસ્તિ આદિના બળ પર સંયમ કરવાથી તેથી અધિક બળ પ્રગટે છે. ૩-૨૫ ૨૨૬ પાંચ ઇકિયાથી ભોગ્ય વસ્તુઓ પર સંયમ યાન વીતરાગભાવે કરવાથી સમ તથા દૂર રહેલ ભૂત, ભવિષ્યમાં રહેલ-રહસ્ય તેનું જ્ઞાન થાય. ૩.૨ ૬-૨૭ ૨૨~૨૨૮ સૂર્યાદિક પ્રહ પર સંયમ ધ્યાન કરવાથી ૨૮, અનેક પ્રકારના જ્ઞાને ક્ષયોપશમભાવે બને છે તેને વિચાર ૩-૨૯ ૨૨૮ નાભિ ઉપર સંયમ કરવાથી કાયાની રચનાનું જ્ઞાન સંપ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સૂત્રક્રમ ૩-૩૦ ૩૧ 3-32 ૩-૩૫ ૩-૩૬ ૩-૩૩-૩૪ ૨૩૧ ૩-૩૭ ૩-૩૮ ૩-૩૯ ૩-૪૧ પૃષ્ઠમ ૩૪૨ ૨૨૯-૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૪૦૨૪૨ ૨૪૩ ૧૪૫ www.kobatirth.org ૪૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ શરીરના અનેક ભાગ ઉપર સયમ કરવાથી શરીરની અનેક પીડાએ શાંત થાય છે. પ્રતિભાથી સર્વ પદાર્થોં જાણવાની શક્તિ પ્રગટ થાય છે. હૃદયમાં સયમ કરવાથી ચિત્તનું' સ્થિરત્વ થાય છે. સત્વ-પ્રકૃતિ તથા આત્મસ્વરૂપ અર્થાત્ આત્મા અને ક`વડે ઉપાર્જન કરેલા શરીર, ઇંદ્રિય, કાયા, બુદ્ધિ આદિ જ્ઞાનને ક્ષયાપશમ તેમા થાય વિવેચન કરી સમ્યક્ત્વ જ્ઞાનવડે તેનું ભિન્નવ જાણી સ્થિરતાપૂર્વક આત્મસંયમયેાગે લાક— પુરૂષનું જ્ઞાન થાય છે તેની વિચારણા. પાંચ ઇંદ્રિયાના ભાગા સંબંધી સુખવૃત્તિ ઉપર્ સયમ યાગે લેકપુરૂષનુ જ્ઞાન થાય તેની વિચારણા, સમાધિઓમાં આવતા પ્રલેાભન, ઉપસર્ગ વાથી ડગવું નહિ. પરકાયપ્રવેશની પ્રાપ્તિના ઉપાય તેથી થતા લાભાલાભ, ઉદાનવાયુના જય કરવાથી થતા લાભેા. આકાશ સાથે શ્રવણેન્દ્રિયના જય કર વાથી થતા લાભાલાભ આકાશ સાથે કાયા પર સંયમ કરવાથી ચતા લાભાલાભાની વિચારણા. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સૂત્રક્રમ ૩-૪૩ ૩-૪૪ ૩૪૬ ૩૪૫ ૨૪૭ થી -૪} ૨૫૧ ૩-૭ : ૨૫ર ૩ ૪૮ ૩-૧૧ પૃભ ૨૪૫ ૩-૫૨ ૩-૫૩ ૩-૫૪ મન ઉપર જયુ કરવાથી સર્વ જગતની વસ્તુએ સ્વાધીન થાય છે ૩-૪૯-૫૦ ૨૫૩-૨૫૬ આત્માનું સર્વસત્વ, કુવા ચેાગથી ધ્યાનથી ૨૫૬ પ્રગટ થાય તેની વિચારણા. આત્માં ને ચાગ–ચારિત્રખળથી પ્રગટેલ લબ્ધિરૂપ શક્તિઓના લીલા અથે ઉપયાગ ન કરવા તેનેા ઉપદેશ કાલરૂપ સમયાદિના સંયમ કરવાથી અપ્રમાદભાવે ચારિત્ર આચરણથી સમ્યગ્ વિવેકાદિ જ્ઞાન થાય છે. 3 ૨૫૨ ૨૫૭ ૨૫૮ www.kobatirth.org ૨૪૦ ૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ ખાદ્ય કલ્પેલી વૃત્તિ પર સંયમ કરવાથી થતા સ્થૂલ તથા સૂક્ષ્મ પરમાણુ પર સમ ધ્યાન કરવાથીસવ ભૂતાદિ ઉપર જય થાય. પૂર્ણ સયમયે ગથી અનેક પ્રકારના જ્ઞાનના સભવ તથા અનેક અણિમાદિ લબ્ધિરૂપ શક્તિઓને પ્રગટ કરે છે. ઇન્દ્રિયાની ચંચલતા ઉપર સયમ કરવાથી પૂર્ણપણે ઇન્દ્રિચા ઉપર જય મેળ થાય છે જાતિ લક્ષણ દ્રવ્ય ગુણ પર્યાયને વિચાર કરવાથી સ્વપરંતુ' સમ્યગજ્ઞાન થાય છે, તેની વિચારણા. આત્માને સ’સારથી તારનારા સર્વ વિષચાના વિવેક જ્ઞાનથી યુક્ત ધધ્યાન છે, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ સત્રમ ૩-પ૫ પૃક્રમ વિષયક્રમ તેનું સ્વરૂપ તથા ભેદોનું વ્યાખ્યાન ૨૬-૨૭૪ આત્માને કૈવલ્યરૂપ સર્વત્વ પ્રાપ્ત કરાવ નારું, કમપ્રકૃતિને નાશ કરનારું શુક્લધ્યાન વિગેરેનું રરૂપ ચોથો પાઠ ૨૭૫-૨૭૮ આત્માને સહજ અવસ્થા પ્રગટ થનારી સિદ્ધિઓ એટલે શક્તિઓનું વ્યાખ્યાન, તથા ચારિત્રયોગે પ્રગટ થનારી સિદ્ધિઓલિબ્ધિઓનું વ્યાખ્યાન. જન્માંતરમાં છાને પૂર્વ કાળમાં હોય તે કરતાં જુદા પરિણામ થાય છે, તેની વ્યાખ્યા. નિમિત્ત પામીને ઉદય આવનારા કર્મવડે ભેદ થાય તેની વ્યાખ્યા, તથા કર્મદલને ક્ષય અથવા ક્ષપશમથી પ્રગટ થતી શક્તિઓ. એક જ ચિત્તવડે યોગીને સ્વલબ્ધિથી અનેક કાયાનું કરવાપણું થાય છે તેને વિચાર. ગીઓ પ્રયોજનવડે અથવા આનંદ માટે અનેક જગ્યાએ જુદા જુદા કાર્યો કરી બતાવે છે તેનું સ્વરૂપ. , ધર્મ અથવા શુકલધ્યાનથી જે જે સિદ્ધિલબ્ધિ અથવા શક્તિઓ પ્રગટે છે તેનું ફળ, યોગીથી અન્ય સંસારી જીવોને પુન્યપાપરૂપ ક્રિયાથી અને શુભાશુભ કર્મને બંધ પડે છે, પણ યોગીને ધર્મ અથવા ૨૮. ર૮૧ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્રક્રમ ૪-૮ ૪-૯ ૪-૧૦ ૪-૧૧ ૪-૧૨ ૪-૧૩ ૪-૧૪ ૪૨૨-૨૩ ૪૨૪ ૪-૨૫ પૃષ્ઠમ ૨૮૪ ૨૮૫ *} ૨૮૭ ૨૯૦ ૨૯૧ { ૩૦૯ વાસનાનું અનાદિવ કેવી રીતે છે ? ક્ષના ઉપયેાગ તેવા કર્માંના ઉદયથી જ થાય છે તે સંબંધી વિચારણા. ૨૮૮–૨૯૦ આત્માને પ્રકૃતિ પ્રમાણે નાનાદિ ગુણાના ક્ષયાપશમ પ્રગટે છે તથા ઉર્દૂ. યમાં આવે છે તેની વ્યાખ્યા આત્મા પુરૂષની સાથે વાસનારૂપ કને કયારથી સબંધ છે? ૩૦૮ www.kobatirth.org ૩૦૭ ૪૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયક્રમ શુકલધ્યાનથી શુભ કર્મનેા જ બંધ પડે છે, તે શુભાશુભ કર્માંના વિનાશ કરાવે છે તેનું વ્યાખ્યાન. *વિપાકાને અનુસારે વાસના ઉપજે કે ક્રમ ? સ્મૃતિ તથા પૂર્વ સ’કારનું એકત્વ છે કે કેમ ? રાજસ, તામસ, સત્ત્વરૂપ ગુણા કમાઁના ઉદ્દ યને આધીન હેાવાથી તે જુદા જુદા દેખાય છે તેથી સર્વ પુદ્ગલા એક જડાત્મા જ છે. ચૈતન્યથી ભિન્ન સ્વભાવે તેનુ વ્યાખ્યાન આત્મા-ચિત્ત તથા જ્ઞાનના એકત્વ વા ભિન્નતાના સંબંધી વિચાર. પૂર્વ કાલે ગ્રહણ થએલી વાસનાથી ચિત્ત કના વિપાકને અનુસરીને તેવી કમ પ્રકૃતિ કરે છે. તેના વિચાર. વિવેકદૃષ્ટિ આત્મામાં For Private And Personal Use Only કાયમ થાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ સૂત્રક્રમ ૪–૨૬ ૪-૨૭૨૮ ૪-૨૦ ૩૧૩ પૃષ્ણક્રમ વિષયક્રમ ૩૧૦ વિવેકએ જ કૈવલ્યપ્રાપ્તિમાં કારણભૂત થાય ૩૧૧ કેવલ્યલબ્ધિ આવતાં રોગી જે પુદ્ગલ લબ્ધિમાં રોકાય તો તેની દશા કેવી ? અધ્યાત્મ જ્ઞાની યોગીએ જ વિવેકવડે ધર્મમેઘ સમાધિને પામે છે. કેવી રીતે કહેશની નિવૃત્તિ કરે છે. ૩૧૫ થી ૩૧૯ જ્ઞાન અને ક્ષય સંબંધી વિચાર. કલેશની હાનીથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ થાય ૩૧૯ સર્વ કર્મને અભાવ જ આત્માને કૃતાર્થ ૩૧૪ ૪-૩૦ ૪-૩૧ ૪-૨૯ ૪-૩૨ ૪-૩૩ ૩૨ ૦ દ્રવ્યમાં પરિણામોને-પર્યાને ક્રમ કેવો હોય છે તેને વિચાર ૪-૩૪ ૩૨૪ થી ૩૪ વીતરામ યોગીને પૌલિક રાજસાદિ ગુણ કેવી રીતે છોડે છે તેની સમજ. પૃ. ૩૩૬ યોગાનુભાવી ગુરુદેવને (કવિતા) રચયિતા-શ્રી મુનિ હેમેન્દ્રસાગરજી યોગવિંશિકા પૃ. ૧ થી ૮૦ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ॐ नमः श्रीमहावीराय ॥ ॥ श्रीपातञ्जलयोगदर्शनसूत्रम् ॥ तदुपरि योगनिष्ठ अध्यात्मज्ञानदिवाकरसर्वशास्त्रविशारद पूज्यपाद जैनाचार्यश्रीमद्बुद्धिसागरसूरीश्वरचरण पंकजसेवितश्रीऋद्धिसागरसूरिविरचितः ॥श्री योगानुभवसुखसागरः॥ प्रणम्य श्रीमहावीरं, स्वयंभुवं जिनेश्वरम् । बुद्धिसागरसूरिं च, सर्वशास्त्रविशारदम् ॥ १ ॥ पूर्वाचार्यानुसारेण, स्वात्मोन्नतिविधायकम्, योगदर्शनाऽनुवाद, कुर्वेऽहं हितकाम्यया ॥ २॥ આ અનાદિ સંસારમાં અનંત દુખોથી પીડાતા પ્રાણીઓના ઉપકાર માટે કરૂણાવંત જિનેશ્વરોએ દેશના આપીને પરમ સુખને મહામાર્ગ દર્શાવ્યું છે, તેને અનુસરીને દયાલુ આચાર્યપ્રવરેએ પણ અનેક ઉપકારક For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ). થોને વારસો આપણને આપે છે, તેવી રીતે અનેક દર્શનકારો પણ પિતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ પ્રમાણે જે જે સત્ય વિચારોના અનુભવ થયા તેઓ પણ પોતાના અનુયાયીઓને પુસ્તકરૂપે આપતા ગયા છે. શ્રીમાન પતંજલિ મહષિ પણ ગદર્શનરૂપે એક ગ્રંથ જનસમાજને અર્પતા ગયા છે. તેમાં માર્ગોનુસારિપણું કાંઈક ગ્રાહ્ય જણવાથી પરમ પૂજ્ય વાચકવર શ્રી યશોવિજયજીએ ગદર્શન ઉપર ટુંકાણમાં મહાન ભાવને પ્રગટ કરનારી શ્રી જેનદર્શનને અનુકૂલ સૂત્રે પર સ્પષ્ટ અર્થને પ્રગટકારક તથા વિપરીત સૂત્રે પર પ્રમાણપુરસ્પર સમાલોચનારૂપ ટીકા રચી ગયા છે. તેમના વચનને અનુસરીને બને તેટલા માધ્યગ્ય ભાવથી ગદર્શન ઉપર અનુભવ કરવાને આ પ્રયાસ છે. श्रीपातञ्जलयोगदर्शनं गुर्जरभाषया संकलितम् ।। एँ नमः। ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं सूत्रानुसारतः ।। वक्ष्ये पातञ्जलस्यार्थ, साक्षेपं प्रक्रियाश्रयम् ॥१॥ ભાવાર્થ –ઈદ્રોના વૃંદ–સમૂહે વંદન કરેલા શ્રીમાન મહાવીર ભગવાનને નમસ્કાર કરી, મૂળસૂત્રોને અનુસરી મહર્ષિ પતંજલિપ્રણત એગદર્શનના અર્થને પ્રક્રિયા પ્રમાણે આક્ષેપપૂર્વક, હું (યશોવિજયજી નામે વાચકપ્રવર) કહું છું. # ૧ મૃત –ાથ યોગનુશાસન છે .. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અ –અહીંયા યાગનું અનુશાસન એટલે ચેગના સબધ સ્પષ્ટ પ્રતિપાદન કરાય છે. ભાવા -પ્રથમથી જ શ્રીમાન પતંજિજ્ઞ મહિષ યેગશાસ્ત્રના પ્રવક્તા છે, અને બીજા કોઈ નથી એમ શકા કરવી નહી. કારણકે પતંજલિ મહિષ એ પૂવ થએલા દુિરણ્યગર્ભ, કપિલ, વશિષ્ઠ આદિ અનેક પ્રાચીનાચાય મહર્ષિ પ્રણીત ચેાગતું સવિસ્તર-સાંગોપાંગ પ્રતિપાદન કર્યુ છે તેથી સૂત્રમાં અનુશાસન એવા પ્રયાગ મૂકયા છે. અન્યથા “ ચેગTHનવું ’” લખવામાં આવત. યોગ-સમાધિ. હવે મેગ એ પ્રકારે છે: સપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એમ એ પ્રકારના ચેાગનું લક્ષણ કહેવાની ઇચ્છાથી સૂત્ર કહે છે. ॥ ૧ ॥ योगश्चित्तवृत्तिनिरोधः ॥ १-२ ॥ ભાવાર્થ:—ચિત્તવૃત્તિના રાધ કરવાતે યોગ કહેવાયઅર્થાત્ ચિત્તવૃત્તિઓને નિયમમાં રાખવી–પ્રખ્યા-પ્રવૃતિ અને સ્થિતિ એમ ચિત્તવૃત્તિ ત્રણ પ્રકારે પરિણમે છે. સત્ત્વ રજસૂ તથા તામસ્ એ ત્રણ ગુણવાલા પુદ્ગલેાના સંબંધને લીધે પ્રવૃત્તિ પણ ત્રણ પ્રકારની થાય છે. વળી તે ચિત્તપ્રવૃત્તિ કિલષ્ટ અને અલિષ્ટ એમ એ પ્રકારની છે. તેમાં કિલષ્ટ ચિત્તપ્રવૃત્તિના નિરાધ કરવા તે સપ્રજ્ઞાત ચેગ કહેવાય છે. અને સર્વ ચિત્તવૃત્તિના નિરોધ કરવા તે અસ'પ્રજ્ઞાત ચોગ કહેવાય છે. અહીં જૈન દૃષ્ટિએ વિચાર કરતાં યેગલક્ષણુમાં “ ક્લિષ્ટ ' પદ વધારવાની આવશ્યકતા જણાય છે, કારણ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે–સર્વ શબ્દનું ગ્રહણ કરવાથી સંપ્રજ્ઞાત એગમાં અવ્યાપ્તિ આવે છે. કારણકે ત્યાં સર્વ પ્રવૃત્તિને નિરોધ થતો નથી, માત્ર કિલષ્ટ પ્રવૃત્તિને ધ સંભવે છે. સર્વ શબ્દનું ગ્રહણ ન કરવાથી પણ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે, કારણ કે કિલષ્ટ ચિત્તપ્રવૃતિમાં પણ અલિષ્ટ ચિત્તપ્રવૃત્તિને અભાવ હોય છે, તેથી કિલષ્ટમાં લક્ષણ ન જાય તે માટે “ટિવિત્તવૃત્તિના : એ લક્ષણ રોગ્ય છે. લિષ્ટ-રાજસ અને તામસ વૃત્તિથી યુક્ત જે ચિત્તવૃત્તિ હોય તેને પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ ધમ વ્યાપારથી રોકવી અથવા આશ્રવને નિરોધ કરે તે સંવરરૂપ રોગ કહેવાય. કહ્યું છે કે– “મતિપ્તિસાધારાજ્યવ્યાપારત્વમેવ યોજાવ”– પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ સાધારણ ધર્મને વ્યાપાર જે ક્રિયાનુકાનમાં સંભવ હોય ત્યાં જ ગત્વ ઘટે છે. “ મુળ જેથrો, નો નવો વિ ઘર્મવાવા” વિશિT | મોક્ષ માર્ગમાં જે પેજના કરાવે તે અથવા સર્વ ધર્મ વ્યાપાર તે યોગ કહેવાય છે. તેમજ તત્ત્વાર્થ સૂત્રો કહે છે કે – “ગાશ્રયનિરોધઃ સંવર:” મન, વચન અને કાયવ થતિ અયોગ્ય પ્રવૃત્તિ રૂપ આશ્રવને ત્યાગ કરે તે સંવર રોગ કહેવાય. પૂર્વોક્ત પ્રમાણે ધર્મવ્યાપાર આદર અને સમિતિ, મુસિવડે આશ્રવને નિરોધ કર એ રેગવડે ચિત્તની કિલષ્ટ પ્રવૃત્તિ રોકાય છે. અનુક્રમે અકિલષ્ટ પણ રેકાય છે જેથી આત્મા નિર્વાણ પદને સહજ ભાવે પરમાનંદ મેળવે છે . ૨ છે For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) તા દ્રવ્રુડ પsqસ્થાનમ / ૧-૨ // ભાવાર્થ-જ્યારે સર્વ ચિત્તવૃત્તિને સર્વથા પ્રકારે નિરોધ થાય છે ત્યારે સર્વ જીવાજીવ જગને જોવા-જાણવાના સ્વભાવવા શુદ્ધ ચિદામા પરમ પુરૂષરૂપે સ્વસ્વરૂપમાં સ્થિર રહે છે અને તેવી અવસ્થા પામેલ દ્રષ્ટા કેવલિ કહેવાય છે. જૈન તત્વાર્થસૂત્ર જણાવે છે કે “મોક્ષયા જ્ઞાનવર્શનાવરણાત્તરાયક્ષયા વસ્ત્રમ્" આત્મા જ્યારે ક્ષેપક શ્રેણિ એ આરૂઢ થાય છે ત્યારે આત્માને વિષે પૂર્વ કાળના લાગેલાં જ્ઞાન દર્શન આદિ આત્મગુણોને રોકનારાં જે આવરણોને તથા મેહ માયાને સર્વથા નાશ કરે છે ત્યારે સર્વ વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણનારે દ્રષ્ટા પરસ્વરૂપની બ્રાંતિને છોડીને પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર બને છે એટલે કેવળજ્ઞાન કેવલદર્શનને પ્રાપ્ત કરે છે અને પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તેવો કટા-કેવલિ જગતને પૂર્ણપણે જુએ છે. જુવે જ્ઞાનસારે. ऐंद्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाऽ खिलम् । सच्चिदानंदपूर्णेन, पूर्ण जंगदेवक्ष्यते ॥१-४॥ વૃત્તિકાથમિતરત્ર | ૨-૪ . ભાવાર્થ –જ્યારે જીવાત્મા સવરૂપ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરતા નથી અને સાંસારિક ભાવની પ્રવૃત્તિઓમાં મુગ્ધ થાય છે ત્યારે સાત્વિક, રાજસ અને -તામસ એમ ત્રિધા પ્રવૃત્તિને લીધે કિલષ્ટ અને અકિલષ્ટ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પ્રવૃત્તિઓમાં વિભાવદારૂપ મેહમાયાને પ્રાપ્ત થાય છે. અનેક દારૂણ દુઃખ ભાગવે છે. (જ્ઞાનસાર) '; विकल्पचषकैरात्मा, पीतमोहासवे ह्ययम् । भवोच्चतालमुत्ताल-प्रपंचमधितिष्ठति ॥ ५ ॥ અ:-જેમ દારૂના વ્યસની દારૂના પાત્રને હાથમાં લા મુખ તરફ લગાવી પાન કરીને પછી એ હાથવડે કરીને તાલી પાડતા સમધ વા અસબધ વાકયાથી ખકવાદ કરતા છતા તાંડવ-નાચ કરે છે તેમ આ જીવાત્મા અનાદિકાળથી મહુમાયારૂપ દારૂનું પાન કરતા છછ્તા સ્વસ્વરૂપનું ભાન ભૂલીને સંસારના પ્રપ`ચમાં આસક્ત બનીને આનન્દ્વ માનતા છતા રહે છે પણ સ’સારના જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ આદિ દુઃખને ભાગવતે છતા જાણતા નથી, અને તેમાં જ મશગુલ થાય છે. તે જ માહ્યાત્મા જાવા, ૫ ૪ ! વૃત્તય: ગ્રામ્ય: વિષ્ટાઽષ્ઠિઠ્ઠાઃ || -૯ || ભાવાર્થ:—ચિત્તવૃત્તિ. પાંચ પ્રકારની ગણાય છે. તે દરેક ચિત્તવૃત્તિએ કિલષ્ટ અને અકિલષ્ટ એ ભેદથી એ પ્રકારે પણ કહી છે. કિલષ્ટ એટલે દુઃખદાયક અને અલિષ્ટ-સુખદાયક. ચિત્તની જે જે શુભ વા અશુભ વૃત્તિએ કરીએ તે એમાં જ અંતર્ભાવ થાય છે. ૫ ૫ ૫ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ।। १-६ ।। ભાવાઃ—પ્રમાણ,—વિષય,-વિકલ્પ, નિદ્રા અને For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃતિ એમ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ છે, એમ સાંખ્ય મતે મનાય છે. પણ વાસ્તવિક રીતે તે પ્રમાણ અને વિપર્યય એ બે ભેદ જ સંભવે છે, બાકીના ત્રણ ભેદને આ બેમાં અંતર્ભાવ થાય છે. પણ જે પ્રત્યેક ભેદ લઈએ તે ક્ષોપશમ ભાવની અપેક્ષાએ ભેદથી અસંખ્યાત ભેદે પણ થાય. અહિં જે વિચાર કરીયે તે જણાશે કે પ્રમાણે મનની વૃત્તિરૂપે નથી, કારણ કે પ્રમાણ તે તે જ્ઞાનસ્વરૂપ છે અને તે આત્માને વસ્તુસ્વરૂપ જાણવાને વ્યાપાર છે. હવે પ્રમાણમાં સમૃતિ, પ્રત્યભિજ્ઞા જ્ઞાનને પણ સમાવેશ થાય છે, તે જે સત્ય હોય તે પ્રમાણમાં અને જે અસત્ય હોય તે વિપર્યયમાં સમાવેશ થાય છે. તેમજ વિકલ્પ સંકલ્પ પણ કઈ સાનુકુળ વસ્તુવાળા પ્રતિકુલ વરતુવાળા દેખતા, સાંભળતા સ્મૃતિમાં આવતાં શાંતિ વા અશાંતિવાળા તે તે નિમિત્તા પ્રાપ્ત થતા અનેક પ્રકારના થાય છે તેમાં કેટલાક સત્ય શાંતિ આપે તેવા હોવાથી પ્રમાણરૂપે અને અસત્ય હોવાથી તે વિપર્યયરૂપે થાય છે તેથી અહંતુ સિદ્ધાંત પ્રમાણે બે જ વૃત્તિમાં પાંચને સમાવેશ થાય છે. તે ૬ तत्र प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ १-७॥ ભાવાર્થ-તે પ્રમાણ વૃત્તિમાં ત્રણ પ્રમાણ જ્ઞાનજનક છે. તે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણ છે. તેમાં પ્રમાણનું પ્રથમ લક્ષણ જાણવું જોઈયે. પ્રમાણે તે આત્માનું દૃષ્ટવ-દર્શનજ્ઞાન શક્તિરૂપ જે ઉપ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮). ગ છે તે જ પ્રમાણ છે પણ મન, ઈદ્ધિઓને ધર્મ જાણવા દેખવાને નથી. જો ઇદ્રિઓને ધર્મ હોય તે મૃત કલેવર પણ દેખવા જાણવાને વ્યાપાર કરી શકે? પણ તેમ ન બનતું હોવાથી જ્ઞાનરૂપ પ્રમાણ આત્મધર્મ જ છે, ચિત્તવૃત્તિનો ધર્મ નથી; કારણ કે આત્મસ્વરૂપમાં રમણ કરનારા યેગી મહર્ષિઓને જે વસ્તુ આપણુ જેવાને ઇંદ્રિયગોચર ન હૈય, વતમાનકાળમાં પણ ન હોય તેવી ભૂત તથા ભાવિકાળની વસ્તુઓને જાણ જોઈ શકે છે, મનથી પણ અગેચર વસ્તુઓ પણ ગીઓ આત્મજ્ઞાનના બલથી જાણે છે તેમ સર્વ આસ્તિક ધર્મવંતે માને છે માટે તે આત્મવૃત્તિરૂપે જ છે એમ નિશ્ચય માનવું જોઈએ, પરંતુ વ્યવહારમાં ઈદ્રિય તથા મનની સહાયતાથી થતા પ્રત્યક્ષાદિક જ્ઞાનવ્યવહારમાં ઉપચારથી (આરોપિતભાવે) પ્રમાણ માનીયે છીયે. હવે એ પ્રમાણનું લક્ષણ કહેતા. ભાગ્યકાર, “પ્રમીયતે તત્ પ્રમા” એમ કહીને બાહ્ય વા અત્યંતર વસ્તુને નિશ્ચય જે ઉપગથી કરાય તે પ્રમાણ અર્થાત પ્રમાના કારણરૂપ જે થાય તે પ્રમાણ એમ કહ્યું છે. હવે પ્રમાણ એટલે વસ્તુને બોધ ઈદ્રિય અને મનથી થવાનું લેકપ્રસિદ્ધ હોવાથી ઈદ્રિયજન્ય પ્રત્યક્ષ થવું તે પ્રમાણ પરંતુ ઈદ્રિ તથા મન જડ હોવાથી બેધમાં સાક્ષાત કારણ નથી પણ આત્માને જે ઉપયોગ તે જ પ્રત્યક્ષ આદિ સર્વ જ્ઞાનમાં સમર્થ હોવાથી ઉપગરૂપ જે જ્ઞાનશકિત તેજ પ્રમાણ હોઈ શકે. તેથી જેન સિદ્ધાંત પ્રમાણે પ્રમાણુનયતત્ત્વ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ 19 સ્વ લેાકમાં જણાવે છે કે-“ એટલે પાતે અને પર એટલે ચેતનાચેતન રૂપ જ્ઞેય પદારૅના નિણ્ય( વ્યવસાય) કરવામાં જે સમ હાય તે જ્ઞાન તે જ પ્રમાણુ કહેવાય. તેમાં પ્રત્યક્ષ પ્રમાણુ—પષ્ટ મત્સ્યક્ષાર અ-આત્માને અનાદ્ધિ કાલથી અશુભ કર્મના યેગથી લાગેલા જ્ઞાનના આવરણાના જેટલા જેટલા અંશે ક્ષાપશમ ભાવ પ્રગટ થાય તેટલા પ્રમાણમાં આત્માને મન તથા ઈઈંદ્રિય તરફની સહાયતાથી જે શુદ્ધ ધ રૂપ જ્ઞાન થાય તેને વ્યવહારથી ઈંદ્રિય પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. સાંખ્યહારિક જાણવુ' અને બીજું પારમાર્થિ ક એમ એ પ્રકારનું પ્રત્યક્ષ પ્રમાણુ છે. તેમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ પાંચ ઇંદ્રિય તથા મનવડે વસ્તુને બધ કરાવે છે તે મતિ જ્ઞાન કહેવાય છે. તેના અઠાવીસ ભે છે વળી પારમાર્થિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે. અવધિ, મનઃ૫વ અને કેવલજ્ઞાન તેમાં અવધજ્ઞાન દેવ તથા નારકીને ભવપ્રત્યયી—તે તે ભવમાં જન્મ લેતાં થાય છે અને અવધિ તથા મન:પર્યવજ્ઞાન સાધુ ચેાગીઓને ક્ષયાપશમલાવે શુલ વા શુદ્ધ ભાવે અપ્રમત્ત ચારિત્ર આરાધતા હોય છે તેવા પુરુષપ્રવાને જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમલાવે થાય છે. તે ક્ષયે પશમપ્રત્યયિક કહેવાય છે, તથા સર્વ ધાતિ કર્માંના ક્ષય થવાથી યથાખ્યાત ચારિત્રયેાગે ચાર ઘાતી કર્મના ક્ષય થાતાં કૈવલજ્ઞાન પ્રગટે છે, તે આ પ્રમાણુવૃત્તિ કેવલ ચિત્તવૃત્તિસ્વરૂપે નથી. પણ આત્મવૃત્તિરૂપ છે. પ્રમાણુ વૃત્તિને For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) નિરોધ એગમાં ઉપયેગી નથી,“સમિતિ રામનુમાનમ્' લિંગજન્ય અથવા હેતુરૂપ એક અંશ જેવાથી સર્વસ્વરૂપને વ્યવસાય કરાય તે અનુમાન પ્રમાણ કહેવાય અને અનુભવિગુરૂને ઉપદેશ સાંભળી પરોક્ષ રહેલા સર્વ પદાર્થોને સત્યરૂપ વ્યવસાય કરાય તે આગમપ્રમાણુ કહેવાય, તેમજ પ્રત્યભિજ્ઞા અને સમૃતિજ્ઞાનને પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણમાં સમાવેશ થાય છે તેમાં મતિજ્ઞાન તથા આગમજ્ઞાન તથા અવધિજ્ઞાન આત્મતત્વની યથાર્થ શ્રદ્ધાવંતને પ્રમાણ રૂપે અને વિપરિત અદ્વાવંતને અજ્ઞાન રૂપે થાય છે. . ૭ છે विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् ॥१-८ ॥ ભાવાર્થ –જે જ્ઞાનવડે વસ્તુસ્વરૂપને અયથાર્થ ઊલટે બંધ થાય તે વિપર્યય-વિપરીત જ્ઞાન કહેવાય. જેમકે આતમબુદ્ધિથી કાયામાં હું રૂપે બોધ થાય, છીપમાં હિરણ્યનું જ્ઞાન થવું તેમિથ્યાજ્ઞાન છે અથવા રાજુ-દોરડામાં સર્ષ બુદ્ધિ ધન યૌવન સ્ત્રી બાંધવ ઘર જમિન મહેલ ગાડી ઘોડા મોટર બલુન અને વિમાન વિગેરે પાંચ ઈદ્રિયેથી ભગવાતિ વસ્તુઓમાં મારાપણાની જે બુદ્ધિ તથા શરીર ઈદ્રિયે તથા મન દેવત્વ, મનુષ્યપણુમાં રાજા ઈન્દ્ર વિગેરેની પદવીઓમાં અહંપણું માનવું તે વિપરીત-મિથ્યારૂપ હોવાથી તેવા જ્ઞાનને વિપર્યય કહેવાય છે. તેવા વિપર્યયે બાહ્ય આત્મદશામાં વર્તનારાને વિશેષતાઓ હોય છે. ૮ છે શબ્દશાનાગનુપાતિ વસ્તુશન્યો વિરાપ – // For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ભાવાર્થ-શબ્દ સાંભળ્યા પછી વસ્તુશન્ય-વસ્તુ નહોય છતાં પણ આ અમુક વસ્તુ છે એવું જે મરણ જ્ઞાન તે વિકલ્પ કહેવાય છે. અહિંયાં શબ્દ માત્રથી વા અન્ય વસ્તુ દેખવાથી અથવા મનથી થતા વિચારને વેગે જે વિકલ્પ થાય તે. પૂર્ણ વસ્તુને જ્યાં પ્રકાશ થાય નહીં તેથી અસત ખ્યાતિરૂપે–પ્રસિદ્ધ હોવાથી વિકલ્પ કહેવાય. પરંતુ-“મનો ન0િ નિલે " આ વિશેષાવશ્યકના વચનથી સર્વથા અસદુવસ્તુને નિષેધ કરાતે જ નથી, સદ્ વસ્તુને વિકલ્પ સંભવે છે તેથી સર્વથા તે અસત્ય નથી જ જેમ કે જે વસ્તુને જગતમાં સદૂભાવ હોય તેને ખંડથી પ્રસિદ્ધ વસ્તુને જ વિકલ્પ થાય છે જેમકે “મારામ ” આકાશ સંબંધી પુષ્પએવા વચનથી આભાસ-વિકલ્પ થયે છે, તેમાં સંસર્ગને આરોપજ થાય છે. તેમજ અભેદ પદાર્થોમાં ભેદને પણ આરોપ કરાય છે. જેમકે-“મારમન નૈતન્યમ્ ' વરતુ સ્વરૂપે અભેદ હોવા છતાં પણ આત્માનું ચૈતન્ય છે, આ પણ ભાસ-વિકલ્પ થાય છે. તે પ્રમાણુના અંશરૂપે નૈગમનય તેમજ સંગ્રહવ્યવહારનયના મત પ્રમાણે જ્ઞાનમય છે, તેમાં આકાશકુસુમ વ્યવહારથી અપ્રમાણ ગણાય છે, તેમજ આત્માનું ચૈતન્ય અહીં આત્મા અને ચૈતન્ય એ દ્રવ્ય તથા ગુણરૂપ હોવાથી બંનેને અભેદ છે, કારણ કે ગુણ અને ગુણિને સર્વદા અભેદ સંબંધ છે છતાં પણ છઠ્ઠી વિભક્તિને લીધે ભેદની કલ્પના કરાય છે. એ પણ નૈગમ અને વ્યવહાર નયના મતે પ્રચલિત હેવાથી પ્રમાણને અંશ માત્ર છે. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) અહીં વ્યવહાર દષ્ટિથી કઈ વખત ભેદની પ્રધાનતા અને કેઈ વખત અભેદની પ્રધાનતા હોય છે. બે દષ્ટિને જ્યાં મેળાપ થાય છે ત્યાં પ્રમાણ થાય છે તેથી વિકલ્પ પણ પ્રમાણરૂપ છે પણ જ્યાં અજ્ઞાન મિથ્યાત્વ માયાને દેષ છે તે અપેક્ષાએ અપ્રમાણ છે એમ જાણવું તેથી વિક૯૫ પ્રમાણુ તથા અપ્રમાણરૂપે પણ થાય છે. એ ૯ છે હવે નિદ્રાનું સ્વરૂપ કહે છે. अभावप्रत्ययाऽऽलम्बनानावृत्तिनिद्रा ॥१-१०॥ ભાવાર્થઅભાવ વિષયવાળા જ્ઞાનને આશ્રય કરવાવાળી જે ચિત્તવૃત્તિ તે નિદ્રા કહેવાય છે, એમ મહર્ષિજીનું માનવું છે પણ અહીં નિદ્રા સંબંધી વિચાર કરતાં વસ્તુસ્વરૂપના જ્ઞાનના અભાવને ગ્રહણ કરી સર્વથા નિદ્રા નથી હોતી. કેઈ કઈ વખત નિદ્રામાં પણું સ્વપ્ન આવે છે તેમાં હાથી, ઘોડા, પાલખી વિગેરે પદાર્થોને પ્રાદુર્ભાવ થાય છે તે સર્વથા મિથ્યા નથી હોતા, કેઈ વખત સાચી વસ્તુને પણ ભાસ થાય છે, વળી કેટલીક વખત જાગ્રતમાં જે વસ્તુને અનુભવ થાય છે તે નિદ્રામાં પણ અનુભવ થાય છે. અને જાગ્યા પછી તે વાત પુરેપુરી સાચી સિદ્ધ થાય છે. શ્રી વિવેકાનંદ સ્વામિ પણ ઉંઘમાં અનેક પ્રકારના તરંગો ઉઠવાનું જણાવે છે એટલે સર્વથા અભાવનું અવલંબન નથી એમ સિદ્ધ થાય છે. તેવી જ રીતે સ્વપ્ન અવસ્થામાં કેટલાક For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ઘમ આત્માઓ પ્રભુભજન પૂજા ભકિત ધ્યાન સમાધિ કરતા હોય તેમ પિતાને જાણે છે તેથી તામસ વૃત્તિ પણ કેમ કહેવાય? જે કે બન્નેમાં વસ્તુરૂપે રહેલા પદાર્થ જાગૃત થાતા દેખાતા ન હોવાથી દર્શનશકિતનું આવરણ છે એમ માનવું જોઈએ. તે પણ તે નિદ્રા એકાન્ત કિલષ્ટ ચિત્ત વૃત્તિરૂપે નથી ઉપર જે પ્રમાણની વાત જણાવી છે તે આત્મ સમાધિમાં સહાયક છે તેથી અકિલષ્ટ ચિત્તવૃત્તિ તથા આત્મવૃત્તિ રૂપે પણ છે. તેમ જાણવું. ૧-૧૦ હવે રકૃતિનું લક્ષણ કહે છે. अनुभूतविषयाऽसम्प्रमोषः स्मृतिः ।।१-११॥ ભાવાર્થ–પ્રથમ મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અનુમાન અને પ્રત્યભિજ્ઞાવડે અનુભવેલા પદાર્થોના જ્ઞાનને સાચવી રાખનારી જે આત્મ સહકારિ ચિત્તવૃત્તિ તે સ્મૃતિજ્ઞાન કહેવાય. એમાં પણ અનુભવેલા અર્થનું જયાં યથાર્થ પણે સમરણ થાય ત્યાં પ્રમાણરૂપ અને વિપરીત હોય ત્યાં અપ્રમાણરૂપ એમ સ્મૃતિ પણ બે પ્રકારની છે, તેથી વિકલ૫-નિદ્રા અને સમૃતિને પ્રમાણમાં તથા વિપર્યયમાં અંતર્ભાવ થાય છે. એટલે જ્યાં સત્ય હોય ત્યાં પ્રમાણ અને જ્યાં અસત્ય હોય ત્યાં અપ્રમાણ છે એમ પાંચ વૃત્તિઓને બેમાં જ અંતર્ભાવ થાય છે, છતાં વિશેષ માનવામાં મહર્ષિ ગ્રંથકારની રૂચિ અનુભવાય છે. જૈન સિદ્ધાંતાનુસાર તે પ્રમાણમાં મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન સ્મૃતિ તથા વિકલ્પને સમાવેશ થાય છે. આવૃત્તિઓ સમ્યજ્ઞાનવંતને અકિલષ્ટ રૂપે થાય છે. ૧૧ સંખ્યા વૈપાયાભ્યાં તમિાયા | -૬૨ || For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ભાવાર્થ-કિલષ્ટ અને અકિલષ્ટ ચિત્તવૃત્તિઓને અભ્યાસ તથા વૈરાગ્યવડે નિરોધ થાય છે અર્થાતુ-અનાદિકાળથી ચિત્તવૃત્તિનો પ્રવાહ બહિરાત્મદશામાં સ્ત્રી-ધન-ભાઈભગિની-પુત્ર-પુત્રી–પરિવાર અને વિષય ભેગમાં વહ્યા કરે છે. તેથી જીવાત્મા ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેવી રીતે આશ્રવ સ્વભાવમાં ગમન કરનારી ચિત્તવૃત્તિને અંતરાત્મ ભાવે અભ્યાસ તથા વૈરાગ્યથી રેકીને સંવરમાં લાવવાથી જીવાત્મા આત્મસ્વરૂપમાં પ્રવેશ કરે છે ! ૧૨ | તસ્થિત જોવખ્યાત છે ?-૨૩ . ભાવાર્થ-પૂર્વોક્ત નિરોધમાં ચિત્તવૃત્તિની સ્થિરતા માટે યત્ન કરે તે અભ્યાસ કહેવાય. અર્થાત્ જીવાત્મા રાજસ અને તામસવૃત્તિવડે બાહાભાવમાં રહી કેધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ અને અરતિ વિગેરે પાપસ્થાનઆશ્રને ત્યાગ કરી જ્ઞાનમય આગમને અભ્યાસ કરી, તથા સમભાવ લાવવા માટે કષાય આશ્રવને રોકવા માટે યમરૂપ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, છકાયની રક્ષા અને વિગ ત્યાગને ઉપવાસ આદિને અભ્યાસ કરે એટલે પરમ ગુરૂએ કહેલાં વચનમાં સંકલ્પવિકલવડે ઉત્પન્ન થતી અશ્રદ્ધા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ મન, વચન, કાયના વ્યાપાર રૂપ ચગને સમ્યગજ્ઞાન અને વિવેકથી દૂર કરી યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ કરી ગ્રંથભેદ કરે પછી સમ્યગદર્શન પામી આત્માને પરમભાવની પ્રાપ્તિ થાય તે માટે સામાયિક, પૌષધ વ્રત પ્રત્યાખ્યાન અને તપ સંયમ કરી પુદ્ગલભાવમાં જતી ચિત્તવૃત્તિને પાછી વાળીને આત્મસન્મુખ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) કરાવનાર વ્યાપાર વારંવાર પ્રયત્નપૂર્વક કરવું તે અભ્યાસ કહેવાય તેથી લિઇવૃત્તિને નિરાધ થાય છે. ૧-૧૩ स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१-१४॥ અનુવાદ–તે અભ્યાસ જે લાંબા કાળ સુધી નિરંતર આદરપૂર્વક સેવવામાં આવે તે દ્રઢ-મુજબૂત થાય છે; કારણકે જીવાત્માઓની ચિત્તવૃત્તિ અનાદિ કાળથી મિથ્યાત્વઅવિરતિ-કષાય-દુઈ ગાદિથી ઘેરાયેલી હોય છે. તેથી તપજપ-સંયમ-આગમવાચન- અનુભવજ્ઞાન-તત્ત્વવિચાર-બ્રાચર્ય અને અહિંસા વિગેરે ધર્માનુષ્ઠાનનું વારંવાર સેવન કરવું જેથી આત્મા, અશુભપ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અનુક્રમે શુભ પ્રવૃત્તિમાં પ્રવેશ કરી છેવટે દ્રઢ સંસ્કાર થવાથી સવગુણમાં સ્થિર થાય છે ! ૧–૧૪ दृष्टाऽनुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञावैराग्यम् ॥ १-१५॥ ભાવાર્થ-આ લેકમાં જેએલા અને પરાકના સાંભબેલા વિષયભેગોના ભૂત ભાવી દુખ વિપાકો જાણે તે સંબંધી ભેગાદિ તૃષ્ણા-ઇરછાનો ત્યાગ કરે તે વશીકાર નામને વૈરાગ્ય કહેવાય છે. શ્રીમાન્ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ જણાવે છે કે शमसंवेगनिर्वेदानुकंपाऽस्तिक्यलक्षणैः । पंचभिलक्षणेः सम्यक् सम्यक्त्वं लक्ष्यते ॥१॥ અથ–શત્રુ, મિત્ર વા અન્ય કેઈનું પણ બુરું નહિ ચિંતવવું-દરેકનું ભલું ચિતવવું તે સમભાવ વા ઉપશમ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ભાવ કહેવાય. બી સંવેગ તે દેવ, મનુષ્ય ચક્રવતીના ભેગ આપાત–ભેગકાળે જ મધુરા છે પણ અંતે દુઃખરૂપ સંસારના બંધનરૂપ જાણીને એક મુક્તિની જ વાંચ્છા કરે તે સંવેગ કહેવાય છે તેમજ નિર્વેદરૂપ વૈરાગ્ય–તેમાં વિષયગના દોષથી ઉત્પન્ન થતા વિપાકોને જાણી આપાતધર્મ-સંન્યાસ શરૂ થઈ પ્રથમ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે કે" नारयतिरियनरामर-भवेसुनिव्वेयओ वसई दुःखम् । ગાય રોયમ-મમત્તવિવેદિવિ છે ? " અથ–જે જીવે પરલેક માટે ધર્મમાર્ગનું આચરણ કર્યું નથી, તે જીવ નારક, તિર્યંચ અને મનુષ્યાદિ ભામાં અનેક પ્રકારના તાડન-તર્જન–રેગ-શેક–જન્મ–જરા-મરણ આદિ દુઃખને અનુભવી, મમત્વ–આ હારું, આ અન્યનું; હું રાજા-હું શેઠ વિગેરે વિષયના વેગથી મુક્ત થયે છતે પણ નિર્વેદને લીધે બહુ દુઃખી થઈ રહે છે-આ નિર્વેદ અને આસ્તિકતા પરમ ગુરૂદેવે જે તપદેશ આપે હોય તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. અનુકંપા-દ્રવ્ય ભાવથી દુઃખી પ્રાણીઓ જોઈ તેના ભલા માટે શક્ય પ્રયત્ન કરે તેમજ મનથી આદ્ર પરિણામ રાખવા તેથી યથાપ્રવૃત્તિરૂપ પ્રથમ ભયગર્ભિત વૈરાગ્ય અપૂર્વકરણ તે તવ સમજવાની ઇરછા, ત્યાર પછી અનિવૃત્તિકરણ રૂપ મોહમાયાની ગ્રંથીને ભેદવારૂપ કાર્ય કરીને સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે તે પ્રથમ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ) ધર્મ સંન્યાસ (વશીકરણ) નામનો વૈરાગ્ય જાણ. ૧૫ તત પુરુષાવૈwયમ ?–?૬ ભાવાર્થ–ત્યારપછી વશીકરણ વૈિરાગ્ય પછી આગળ વધતે ચેગી પુરૂષ ખ્યાતિ–આત્માના ગુણ-સ્વરૂપનું જ્ઞાન થવાથી પૂર્ણ ચારિત્રવંત આત્મધર્મમાં રમણતા કરનારા યેગીને પુદ્ગલેના ભેગાદિક ગુણોમાં વૈરાગ્યરૂપ તાત્વિક ધર્મસંન્યાસ રૂપ પ્રમત્ત ગુણસ્થાનથી આગળ વધીને અપ્રમત્ત ગુણસ્થાનક, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ (બાદર નિવૃત્તિકરણ), સૂક્ષમ સંપરાય, ઉપશાંતમોહ વા ક્ષણમહ વિગેરે આત્મ-ગુણશ્રેણું ચઢીને ઉપશમ વા ક્ષાયિ. કભાવે ગુણની પૂર્ણતા મેળવી ગુણોના કાયરૂપ વિવેક જ્ઞાનથી પુદ્ગલગ માન અહંતારૂપ તૃષ્ણને ક્ષય-અભાવ થવામાં કારણ તે પરવૈરાગ્ય કહેવાય છે. ૧-૧૬ वितर्कविचाराऽऽनन्दाऽस्मितास्वरूपाऽनुगमात्संप्रज्ञातः॥ १७ ॥ ભાવાર્થ-જ્યારે પરપુગલ તૃષ્ણના ક્ષય રૂપ પર વૈરાગ્ય થાય ત્યારે આત્મજ્ઞાની એગી અપૂર્વ વીર્યવડે તેમજ આત્મરૂપવડે સંપ્રજ્ઞાત સમાધિને પામે છે. તે સંપ્રજ્ઞાત સમાધિ ચાર પ્રકારની છે. વિતકનુગમ, વિચારાનુગામ આનંદાનુગમ અને અમિતસ્વરૂપાનુગમ. અનુગમ એટલે સંબંધ તેથી જે નિરાધ તે સંપ્રજ્ઞાત કહેવાય છે. તે આ પ્રમાણે, “અધ્યાત્મડમાવના દયાનં, સમતા વૃત્તિક્ષય: શ્રી For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ગબીંદુમાં અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય-આ પાંચ પ્રકારના રોગ મોક્ષ પ્રાપ્તિનાં સાધનો છે. તેમાં પ્રથમ મૈત્રી આદિ ભાવના સાથે ઉચિત વ્રતાદિ ધારણ કરી શાસ્ત્રવડે જીવાજીવ તત્વના વિચારને વિવેકપૂર્વક ભાવ તે અધ્યાત્મ યોગ. (૧) નિરંતર ચિત્તવૃત્તિ રધવાને અભ્યાસ વધારે જેથી ચિત્તને આત્મસ્વરૂપ ચિંતવવાની જાગૃતિ થાય તે ભાવના. (૨) પ્રશંસવા ગ્ય આલંબનમાંથી પરમદેવ-ગુરુ-ધર્મ-તીર્થ વિગેરે કઈ વસ્તુનું આલંબન લઈ તેમાં નિર્વાતદીપક વા ચંદ્રકાંત મણની પ્રભાની પેઠે સ્થિર રહી સંકલ્પ-વિકલ્પને ત્યાગ કરી ઉત્પાદ, વ્યય અને પ્રવરૂપ દ્રવ્યની ત્રિપદીના સૂક્ષ્મ ઉપગ રહે તેવું સ્થિર ચિત્ત કરવું તે આધ્યાન (૩) મિથ્યાત્વરૂપ અવિવાથી કપેલી અનુકૂલ વા પ્રતિકૂલ પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટ સંજ્ઞાને ત્યાગ કરી સુખદુખકારક પદાર્થોમાં સમત્વભાવ રાખ તે સમતા કહેવાય. (૪) મનવડે સંકલ્પવિકલ્પને ત્યાગ કરે અને શરીરવડે હલનચલન ક્રિયાનો ત્યાગ કરો તેમ જ અન્ય સંગરૂપ વૃત્તિને નિરોધ કરે તે વૃત્તિસંક્ષય નામે વેગ કહેવાય (૫) આ વૃત્તિ સંક્ષય ગમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાગ બંને ઘટી શકે છે. વૃત્તિને સંક્ષય એટલે આત્માને લાગેલા મેહમાયારૂપ કર્મોને નાશ કરે છે. વૃત્તિ-સ્થલ અને સૂમ એ મનની ચેષ્ટા જાણવી, આવી ચિત્તવૃત્તિને હેતુ કર્મસંગની ગ્યતા છે. અને તે મિથ્યાત્વ અવિરતિ કષાય ગરૂપ છે. તે ક્ષય કરવાથી અપૂર્વ વીર્યવડે ઉત્કૃષ્ટ મેહનીય કર્મગ્રંથીને ભેદ કરી, For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તે કર્મદલને ક્ષય કરી, અપૂર્વકરણગુણસ્થાનક, અનિવૃત્તિ, સૂક્ષ્મસં૫રાય વિગેરે ગુણસ્થાનકે કમ પ્રકૃતિના બંધને તેવા તેવા હેતુરૂપ ગુણશ્રેણિથી ક્ષય કરતો પ્રથમ પૃથકૃત્વવિતકે સવિચારરૂપ બીજો એકવિતર્ક અપ્રવિચારરૂપ શુકલધ્યાનના પ્રથમ બે પાયા સુધી યથાખ્યાત ચારિત્રરૂપ ક્ષીણમેહને કરે છે ત્યાં સુધી સંપ્રજ્ઞાત સમાધિ હોય છે, કારણ કે ત્યાં ચિત્તવૃત્તિ તથા બાહ્ય પદાર્થોનું સમ્યગૂ આગમ જ્ઞાન હોવાથી તેને સંપ્રજ્ઞાત થાય છે. કહ્યું છે કે “સમાધિદેવ ઇવા, સંઘજ્ઞામિત્તે સગવાયવેળ, વૃર્થજ્ઞાનતંતથા શા યોગબીંદુ ગાથા ૪૧૮ અર્થ–વૃત્તિ-ચિત્તપરિણામ અને બાહ્ય અર્થના સમ્યગૂ જ્ઞાનવડે દ્રવ્ય તથા પર્યાયનું ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે સૂફમવરૂપની ભાવના ભાવીને યથાખ્યાત ચારિત્રને મેળવે તે સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. વિતર્ક વિચારાનંદાસ્મિતાનિર્માસ એટલે સંક૯પ-વિકલપને ત્યાગ કરીશુદ્ધ આત્મદ્રવ્યના વિચાર-ધ્યાનવડે આનંદને અનુભવ કરતાં તેમાં સ્થિરતા કરવી તેથી શુકલ યાનને ભાવ અનુભવાય છે. નિશ્ચય નયના આલંબનથી અહીંયા-આવી અવસ્થામાં “ સર મારે! રૂલ્ય સિઝન ” અરતિ એટલે શું ? આનંદ એ શું ? ઈત્યાદિ ભેદ વિના તેમ જ આગ્રહ વિના આત્મગુણમાં વિચરે છે. આવી ભાવનાથી ક્ષપકશ્રેણિએ ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી સંપ્રજ્ઞાત ગ જાણ. ૧-૧છા અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરવાને કે ઉપાય તથા તેનું શું લક્ષણ ? For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ॥ १-१८॥ ભાવાર્થ–સર્વ ચિત્તવૃત્તિઓના વિનાશના કારણ રૂપ જે પર વૈરાગ્ય તેને અભ્યાસ છે સાધન જેનું એવા ભપગ્રાહી–તે જ ભવમાં ભાગ્ય સંસ્કાર જેમાં બાકી હોય તેને પણ વિરામ–અભાવ થાય તે અસંપ્રજ્ઞાત વેગ કહેવાય એટલે સંપ્રજ્ઞાતના બલથી સર્વઘાતિ કર્મને ક્ષય થવાથી કેવલજ્ઞાન થાય છે, ત્યારે ગ્રાહ્યગ્રહણઆકારવાલી મા વવૃત્તિઓને અવગ્રહ-ઈહા–અપાય-ધારણાના ક્રમવડે થતા પરિજ્ઞાનને અભાવ થાય છે, માટે કેવલીને ભાવમનરૂપ સંજ્ઞાને પણ અભાવ જાણુ અને ફક્ત દ્રવ્યમનવડે સંજ્ઞીપણું હેવાથી કેવલી સંશી પણ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિ ગબિંદુમાં જણાવે છે કે " असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः।। निरुद्धाऽशेषवृत्यादि-तत्स्वरूपानुवेधतः ॥१॥ धर्म मेघोऽमृतात्मा च, भवशत्रुः शिवोदयः ।। सत्वानन्दः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ २॥" અર્થ-આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થવાથી પૂર્ણ કૃતાર્થયેગી અશેષ ભાવમન તથા જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિ કર્મવૃત્તિને વિનાશ થયો છે જેને તેવા ગીનું સ્વરૂપ–સ્થિતિ અસંપ્રજ્ઞાત સમાધિગ કહેવાય છે. વળી તે અસંપ્રજ્ઞાત યેગને—ધર્મમેઘ—અમૃતાત્મા-ભવશત્રુ-શિદય-સત્યાનંદ અને પર-પરમેશ્વર પરમાત્મા અર્થગથી કહેવાય છે. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ). અહીંયાં સંસ્કારનું શેષપણું કહ્યું છે તે ભપગ્રાહતે ચાલુ ભવમાં જ ભેગવાય તેવા અઘાતિ કર્મ કે જે આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકમ અને સાતા વેદનીય દગ્દરજીવત્ કર્મ શેષ રહે છે તે અપેક્ષાએ સંભવે છે; પરંતુ મતિજ્ઞાનના ભેદરૂપ સંસ્કારનો કૈવલ્ય સમય વખતે જ સર્વથા અભાવ થાય છે. ૧-૧૮ છે માન્જયો વિઝિતિયાના છે –૨૨ / ભાવાર્થ-વિદેહ–દેવને અને જેમને મેહનીય કર્મની પ્રથમ ચોકડીરૂપ જે પ્રકૃતિને લય-ક્ષય થયે હોય તેમને ભવપ્રત્યય જ્ઞાનસમાધિ હોય છે. અર્થાત્ જ્ઞાનગરૂપ સમાધિ હોય છે. ઉપશમશ્રેણિએ ચઢતો જે પુરૂષ અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ-સૂક્ષ્મપરાય અને ઉપશાંત મેહ ગુણસ્થાનકે ચઢીને તે સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે પાછો આવી બીજીવાર ગુણશ્રેણમાં ન ચડી શકે અને આયુષ પૂર્ણ થતાં કાલ-મરણ પામે અને ક્ષપકશ્રેણિને ન પામી શકે તેથી ઉપશાંતમૂહ ગુણસ્થાનકથી પાછે વળતો તેત્રીશ સાગરોપમ આયુષ્યને બંધ કરીને સાતવેદનીય કમની સાથે ક્ષયે પશમ ભાવના ઉત્કૃષ્ટ મતિશ્રત અવધિ જ્ઞાન સહિત સર્વાર્થ સિદ્ધ વિમાનમાં-લયસતકમાં સર્વાર્થસિદ્ધનામક દેવકમાં ઉખન્ન થઈ જ્ઞાનયોગસમાધિમાં લીન થાય તે યોગી દેવ અને મનુષ્યને એક એક ભવ કરી, સંપ્રજ્ઞાત વેગને સિદ્ધ કરી અસંપ્રજ્ઞાત એગ પ્રાપ્ત કરે છે એટલે ત્રણ ભવમાં મુક્ત થાય છે. ૧લા For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥१- २० ॥ ભાવા—જે ઉચ્ચ કોટીના ચેગીએ હાય તેમની સેવામાં રહેલા પ્રથમ સાધક દશામાં પ્રવેશ કરનારા સાધકા શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-આ પાંચ સાધને ને અભ્યાસ હાય તે અનુક્રમે સ'પ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત યાગ જલ્દી સિદ્ધ કરે છે. અહિયાં ચારિત્ર આવરણીય માહનીય કર્મના ક્ષચેપશમ ભાવ તાદાત્મ્ય કારણ છે. ! ૧-૨૦૫ સીત્રસંવેગાનામાસત્રઃ || ૧-૨૬ ॥ ભાવાર્થ-અત્યંત વૈરાગ્યવાળા પુરૂષોને ત્યાગ-સંયમજપ-તપ-સ્વાધ્યાયમાં એકચિત્ત હોવાથી સ‘કલ્પવિકલ્પરૂપ પાપાશ્રવને સંબધ છેાડીને સવભાવે ચારિત્રગુણમાં અપ્રમત્ત થઈ જલદી સમાધિ યોગ સિદ્ધ કરે છે! ૧-૨૧ ॥ તીવ્ર વૈરાગ્યના પણ ત્રણ ભેદ માનીને તેમાં વિશેષ કહે છે— मृदुमध्याऽधिमात्रत्त्वात्ततोऽपि विशेषः ॥ १-२२ ॥ ભાવા-મૃદુ-મધ્યમ અને અધિક સવેગના યાગથી પણ સમાધિ લાભ થાય છે, પરંતુ, મૃદુ-મ વૈરાગ્યથી લાંખે કાળે, મધ્યમ વૈરાગ્યથી ઘેાડા સમયમાં અને તીવ્ર વૈરાગ્યથી બહુ જલદી સમાધિના લાભ યથા મેસિદ્ધ થાય છે ॥૧-૨૨ ફેક્ચરણિધાના। ।। ૧-૨૨ ।। ભાવાર્થ-ઈશ્વરના પ્રણિધાનથી ઇશ્વર એટલે રાગદ્વેષથી રહિત વીતરાગ પરમાત્મા જાણવા તેમના ધ્યાનથી, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) ભક્તિથી સ્તવન, ભજનમાં એકતાનથી, તેના નામસ્મરણથી પણ ચિત્તવૃત્તિની સ્થિરતા-સમાધિયોગ પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ પરમ ગુરૂદેવ બુદ્ધિસાગરસૂરિજીએ કહ્યું છે કે વિમલાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે ક્યાંય મને બીજે ન ગમે કયાંય, મનમેહનમાં સુખ જોયું રે, મુજ આત્મસુખની છાય વિમલા છે સમરું સિદ્ધાચલસ્વામિ, લળી લળી વંદું ગુણરામી; મુજ જીવન અંતર જામી રે, અનુભવથી અનુભવાય વિ૦ ના મનમોહન લાગ્યા મીઠા, આદીશ્વર નયણે દીઠા રહ્યા ન હવે લખવા ચિઠા રે, મન મસ્તિમાં મકળાય છે ર છે વિ સિદ્ધયા તુજ પ્રેમ અનંતા વલી સિદ્ધશે ભવીજન સંતા; થશે સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાનીયે તુજને ગાય છે ૩ છે તુજ સાથે લગની લાગી, ભવની ભાવઠ ભાંગી; મુજ આંતરચેતના જાગી ૨, મુજ મનડું તુજને ચહાય ૪ ૫ વિ૦ | આણંદ જ્ઞાને ઉલસિલે, મુજ હૃદયકમલમાં વસિયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિયે રે, ઘટ સુખસાગર ઉભરાય છે પા વિટ છે તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહગહિયે, મરજી થઈ તુજ લહીયો રે, તુજ આપોઆપ સુહાય છે ૬ વિમલાચલવાસી વહાલા, મુજ સુણ કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાળ્યા રે, નિત્ય રહેર્યો હૈડા માંહય છે ૭ મે વિ૦ છે પુરૂષોત્તમ પુરાણનું, તુજ નામે સુખ લહીએ રે. બુદ્ધિસાગર શુદ્ધતા પામી, નિજ પદે રહીએ રે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસુપુજ્ય ત્રિભુવન ધણી, ઇશ્વરનું પ્રાંણધાન, સેવાભક્તિ સ્વરૂપવિચારણા, ત્રણ ચેાગે ચિત્તની સ્થિરતા થાય અને અનુક્રમે સપ્રજ્ઞાત તથા અસ`પ્રજ્ઞાત ચેાગ સિદ્ધ થાય છે ! ૧-૨૩ ॥ ભાવા:—કલેશ-માનસ क्लेश कर्मविपाकाशयैरपरामृष्टपुरुषविशेष ईश्वरः ॥१-२४॥ તથા કાયિક દુઃખને ઉત્પન્ન કરનારા દ્રશ્ય તથા ભાવક-મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા મન-વચન-કાયા સબંધી ચેાગવડે થતી મલિન ચિત્તવૃત્તિથી આત્મા આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કદલને ગ્રહુણ કરીને રાખેલા હાય તેને તથા તે કમને વિપાકકાલે ઉદયમાં આવીને અનેક પ્રકારના શુભ વા અશુભ ફલને આપે છે. આવા પ્રકારના જે કર્મ સમુદાયના જેમને આત્મશુદ્ધોપયેાગવડે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયોગને અપ્રમત્તભાવે આરાધી ઘાતિ અઘાતિ કમને ક્ષય કર્યાં હાય, અને જે કૈવલ જ્ઞાન, દર્શન આદિ આઠ ગુણ યુક્ત અશરીરીસિદ્ધ પરમાત્મા અને જેએએ ચાર ઘાતિ કના ક્ષય-ઘાત કર્યો હાય તે અરિડુત કેવલી વા તીર્થંકર ચેાગીદ્ર . પરમાત્મા પરમેશ્વર મહાદેવ શિવશંકર સ્વયંભૂ નામથી આપણે સમાધીએ છીએ તે ઇશ્વર-લેાકેાત્તર પુરૂષવિશેષ છે, પણ કાઈ જગતના કર્તા કે જગત જીવેાને સુખદુઃખનો સંબંધ કરાવનારા નિત્યેશ્વર નથી. કહ્યું છે કે— For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫ ) यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा || ન ચ દ્વેષોઽવ સત્ત્વપુ, જ્ઞમેન્ધનવાનઃ ॥ ॥ न च मोहोsपि सज्ज्ञान- च्छादनोऽशुद्ध वृत्तकृत् ॥ ત્રિજોન્યાતમહિમા, મઢાવેલ : સ ઉત્તે॥ ૨॥ અજી અઃ—જેઓના સ ́સાર સબ ંધિ કલેશના કારણરૂપ રાગ સર્વથા નાશ પામ્યા છે. અને શમતા ભાવરૂપ ધર્મોને ખાલવામાં દાવાનલ સમાન દ્વેષ પણ કોઇ જીવાજીવ ઉપર જરા પશુ નથી, તેમજ સમ્યગજ્ઞાન દર્શન ચરિત્રને ઢાંકનારે અશુદ્ધ વૃત્તિવાલા માડુ પણ જેમને નથી અને આ જ કારણથી ત્રણ જગતમાં જેના માટે મહિમા પ્રખ્યાત છે તે જ સર્વજ્ઞ-સદ આત્મા વિશેષ હેાય તે મહાદેવ-ઇશ્વર કહેવાય. તેમની પૂજા, ભક્તિ, ધ્યાન, જપ, તપ વિગેરે વડે પશુ કિલષ્ટ ચિત્તવૃત્તિના રોધ થાય છે અને દૃષ્ટા રૂપ આત્મા ક્રમે ક્રમે સ્વરૂપમાં સ્થિર થાય છે. ॥ ૧-૨૪ ૫ सूत्र-तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥ १-२५ ॥ ભાવાર્થ:—જે સર્વજ્ઞપણું સાધારણ સર્વ જીવેામાં નેગનમયની દૃષ્ટિથી ભાવી થનારાસવ ઇશ્વરેામાં અ’શ ખીજરૂપે અવિધ મનઃપ વ રહેલુ છે તેમાં તથા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનરૂપે જે જે આત્માઓને યાપશમ ભાવનાથી વ્યક્ત વા અવ્યક્ત રૂપે રહેલુ છે તે જ્ઞાન જ્યારે સર્વ ઘાતીકના ક્ષય થાય For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ). ત્યારે પૂર્ણપણે કાલોકને પ્રકાશ કરવા માટે સમર્થ થાય છે ત્યારે આત્મા પૂર્ણ સર્વજ્ઞ ઈશ્વરપણે ઓળખાય છે. અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિગેરે ક્ષયે પશમભાવે પ્રગટ થનારા જ્ઞાને પણ સર્વજ્ઞતાના અંશ(બીજ)રૂપે જ છે અને અતિ ક્ષુદ્રજી કે જે કીડીઓ અથવા વનસ્પતિ આદિ અતિ સૂકમજેવો છે તેમાં પણ જ્ઞાન અનંતમા ભાગ (અનંતમાં અંશેબીજરૂપે) રહેલું છે. લેકપ્રકાશમાં જણાવે છે કે – जीवस्य ज्ञस्वभावत्वात्, मतिज्ञानं हि शाश्वतम् । संसारे भ्रमतोऽनादौ, पतितं न कदापिऽपि यत् ॥१॥ अक्षरस्याऽनंतभागो, नित्योद्धटिन एव हि । निगोदिनामपि भवे-दित्येतत्पारिणामिकम् ॥ २ ॥ અર્થ-જ્ઞાન જીવને ગુણ–રવભાવ હોવાથી મતિજ્ઞાન બીજરૂપે (અંશરૂપે) શાશ્વત છે, કારણ કે સંસારમાં અનાદિકાલથી ભ્રમણ કરતા છતાં પણ કેઈ વખત સર્વથા તે જ્ઞાનશક્તિ ( જે બીજરૂપ છે તે ) કદાપિ પણ અવરાતી જ નથી, અક્ષર-ક્ષય નહિ થનારું સર્વજ્ઞપણું છે તેને અનંત ભાગ હમેશાં સર્વ ને ઉઘાડો રહે છે. નિદમાં અતિશય સૂક્ષ્મ શરીરી પણ રહેલા શુદ્ર માં પણ જ્ઞાનના અશં પરિણામિક ભાવે રહે છે તે બીજ રૂપે રહેલું જ્ઞાન અત્યંત અતિશય વિનાનું છે; પણ અભાવરૂપે નથી એમ માનવું. આ જ કારણે સર્વ જી પ્રત્યે, મૈત્રી કારુણ્ય માધ્યશ્ય તથા ગુણવંતે પ્રત્યે પ્રમદ આદિ ભાવના રાખવી જોઈયે ૧-૨પ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) જૂ-પૂર્વનામ ગુરુ, શાનાSનવજીવાત – I ભાવાર્થ–પૂર્વોક્ત ગુણવાળા ઇશ્વર સામાન્યતાઓ કાલથી તથા સંખ્યાથી અપરિમિત હોવાથી પૂર્વગુરૂઓના પણ ગુરૂહિન છે. સામાન્ય ગુરૂઓ સિદ્ધાન્તમાંથી જે અનુભવ મળે છે તેટલું જ કહી શકે છે અને આ ઈશ્વર તે સર્વદા જાણે છે. હવે અહીંયા ઇશ્વરને ત્રિકાલાબાધિત માનવામાં આવે તે બહુ દૂષણે આવે છે તે વસ્તુ ન મતાનુસાર બતાવે છે. ઈશ્વરમાં સવગુણ પ્રકૃણ (૧) જગત કત્વ (૨) એકત્વ (૩) અનાદિ શુદ્ધતા નિત્યમુક્તતા (૪) અનુગ્રહ કરવાની ઈચ્છાથી (૫) સર્વજ્ઞપણું (૬) આ છ લક્ષણથી ઈશ્વરત્વ માનવામાં આવે છે; તે ઈષ્ટ નથી કારણ કે પ્રથમ સવગુણ પ્રકૃષ્ટતા અને જગકર્તૃત્વ એ બે સંભવતા જ નથી. કેવલ સત્વ ગુણના અતિશયવાળા ઇવર હોય તેવી કલ૫ના રાજસ તથા તામસગુણના અતિશયાવાળા ઈશ્વર કેમ ન થાય? કારણ ત્રણ ગુણવાળું જગત તેવા સ્વભાવ વિના ન બની શકે તેવી જ રીતે આત્મત્વ ધર્મના વેગથી અનાદિ સંસારના સંબંધનું નિમિત્તપણું આત્માને ઘટે છે તેમ ઈશ્વરમાં પણ ઘટવું જોઈએ. ઈશ્વરવથી અન્ય આત્મત્વની કલ્પના કરીએ તે અતિ વ્યાપ્તિ આવે છે, કારણ કે ચૈતન્ય સમાન હોવા છતાં પણ ઈશ્વરને સત્ત્વગુણનું ઉત્કૃષ્ટત્વ અને અન્ય આત્માઓને ત્રણ ગુણવાળી માયાના વેગે અનાદિ સંસારિત્વ કેવી રીતે ઘટે? કેવલ સવગુણ ઉત્કૃષ્ટત્વની પેઠે અદ્રણ પુરૂષ કલ્પનામાં નિત્ય જ્ઞાનને આશ્રય આપનાર તૈયાયિકે માનેલા ઈશ્વરને સ્વીકાર શા For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) માટે ન કર ? માટે સર્વકર્મનિમુક્ત સિદ્ધ પરમાત્માને તથા મહનિય આદિ ઘાતિ કર્મને નાશ કરનારા આરિહંતને ઈશ્વર તરીકે માનવા એ ન્યાય છે. ઉપાસના કરવા માટે તે જ એગ્ય છે; કારણ કે ત્યાંજ કેવલજ્ઞાન આદિ સર્વ ગુણેને પૂર્ણ પ્રકાશ થયેલ છે. (૧) જગતકર્તાપણું જે એક પુરૂષમાં સ્વીકારાય તે જગની રચના કરવામાં સમવાયી કે નિમિત્ત કારણભૂત ઈશ્વર છે? જે તે ઈશ્વર સમવાયી કારણ હોય તે ઈશ્વર જગરૂપ થઈ અનેક પ્રકારનાં સુખ દુઃખ ભેગવે અને નારક તથા દેવરૂપ પણ થઈને અનેક પ્રકારનાં વિચિત્ર ભાવને નટની પેઠે ધારણ કરે, તે માનવું અનિષ્ટ છે કારણ કે તેથી સર્વ જી ઇશ્વરરૂપ થઈ શકે. અંશરૂપ હોવાથી જીવથી ભિન્ન ઇશ્વરની અસિદ્ધિ થઈ જાય છે. વળી અસમવાયી કારણ સાગરૂપ હોવાથી તે અનિત્ય છે કારણ કે કાર્ય નષ્ટ થયે છતે અસમવાયી કારણને પણ નાશ થાય છે તેથી ઈશ્વરમાં તે કારણ પણ ઘટતું નથી. હવે નિમિત્ત કારણ જે ઇશ્વરમાં માનીએ તે જગથી ભિન્ન શરીરધારી ઇવર સ્વીકારવું જોઈએ. કાર્ય કરવામાં શરીરધારી કર્તાને વ્યાપાર વ્યાપ્ય વ્યાપક લાવ માન પડે તેવું ઉપકારી ઈશ્વરમાં સંભવતું જ નથી. જીવને દુઃખ આપવાને આરે પણ તે ઈશ્વર ઉપર આવે છે તેથી (૨) વળી ઈશ્વરનું એકપણું માનવું તે પણ અસંગત છે, કારણ કે સિદ્ધ ઈશ્વરે અનેક છે, અનાદિ ઈશ્વર એક છે એમ કહેનારાઓને જણાવીએ છીએ કે સિદ્ધથી અન્ય જે સંસારી જીવે છે તેમને જ્યાં અત્યંતાભાવ છે તેવા ઈશ્વરનું જે જ્ઞાનાદિ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) અતિશય રૂપ એકત્વ સત્ર સિદ્ધોમાં અનેકપણું હાવા છતાં તિર્થંક સામાન્યતા હૈાવાથી એકવના ખાધ કરતું જ નથી. તેથી અહીં સંખ્યારૂપ એક શબ્દનુ' પ્રત્યેાજન નથી, અથવા અપેક્ષાએ અનેકપણું હાય તે પણ સ્વરૂપાસ્તિત્વ અને આશ્રયતાની સાદૃશ્યાસ્તિત્વમાં અભેદ વૃત્તિનું,સર્વત્ર પ્રસિદ્ધપશુ છે, માટે સામાન્ય ધર્મની અપેક્ષાએ એકપણુ' છે પણ ઇશ્વરરૂપ એક વિશેષ વ્યક્તિ સિદ્ધ થતી નથી. (૩) વળી કાળથી અભિન્ન ઇશ્વરની ઉપાસના ઈચ્છવા ચૈાગ્ય નથી કારણ કે તેવા એક ઇશ્વરમાં સર્વજ્ઞપણાના તથા કર્તાપણાના અસંભવ હોવાથી નિત્ય મુક્ત ઇશ્વરની સિદ્ધતામાં કોઇ પણ પ્રમાણ મળતું જ નથી; માટે— ‘‘નિત્યમુત: ટ્રૅક્ચર:’'નિત્યમુક્ત ઇશ્વર છે એમ એલવામાં પણ “ વર્તાવ્યાઘાત: ’’ પ્રતિજ્ઞા હાનીરૂપ વચનના વ્યાઘાત આવે છે, કારણ કે જે બંધાયેલ હાય તેને જ મુક્તપણુ' સંભવે છે, જે ખંધાયેલા નથી તેને મુક્તપણુ કેવી રીતે સંભવે ? માટે પૂર્વે જેને કર્મ-કલ કને બાંધ હોય તે જ સયમ-જપ-તપધ્યાન–સમાધિયેાગે મુક્તતા મેળવે છે, આવી અનાદિ વ્યવસ્થા છે. એમ ન હેાય તે ઘટ-પટ આદિ જડ વસ્તુ કે જેમને પૂર્વ કમ બંધ નથી હાતે તેમને પણ નિત્યમુક્ત કહેવામાં શા માટે ન આવે ? અનાદિ શુદ્ધ ઇશ્વરની કલ્પના પણુ પ્રવાહની અપેક્ષાએ સ્યાદ્વાદષ્ટિથી સિદ્ધ પરમાત્મામાં જ આવી શકે છે. આ સંબંધી શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી અનાદિવિ’શિકામાં જણાવે છે કે—સે અામં નિય, ♦ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ). सुद्धो य तओ अणाइ सुघोत्ति । जुत्तो य पवाहेणं,ण अन्नहा सुद्ध વા સર્મ ૨ અનાદ્રિવિંશી (૧૨) અર્થ-જે ઈશ્વર મુકત થયા ત્યાંથી અનાદિ અવસ્થાવાન અને શુદ્ધ છે તેજ સિદ્ધ પરમાત્મા પરમ શુદ્ધ જ છે, તે જ મુક્ત છે, કારણ કે પ્રવાહની અપેક્ષા એ અનંત સિદ્ધોમાં સંભવે છે પણ નિત્ય મુક્ત ઈશ્વર વિગેરેમાં શુદ્ધતા ઘટતી જ નથી. (૪) અનુગ્રહની ઈચ્છા પણ ત્યાં ઘટતી નથી. અનુગ્રહ-મહેરબાની કરવી અર્થાત સેવકની ઈચ્છા પૂર્ણ કરવી તે રાગ દ્વેષવાળા દેવમાં ઘટે છે પરંતુ વીતરાગ પરમાત્મામાં પુદ્ગલભાવની પૂર્ણતા કરવી તે ઘટતું જ નથી, પણ પરમાત્માનું ધ્યાન તથા ચિંતવન કરનાર ગીને સમ્યગ દર્શનને જ્ઞાન ચરિત્ર પશમભાવે વા ક્ષાયિક ભાવે પ્રગટે તેમાં પુછાવલંબન રૂપ નિમિત્ત પરમા ત્મા હોવાથી તેમને અનુગ્રહ ઉપચારથી કહેવાય, કારણ કે દયાનના બળથી ચગી અપુનબંધક (રીથી સંસાર ભ્રમણરૂપ કર્મબંધનને જેમાં અભાવ થાય) તેવી આત્માની શુદ્ધતા મેળવે અને સદાચાર રૂપ પાંચ મહાવ્રત વા ક્ષેપકશ્રેણયુક્ત ચારિત્ર પણ મેળવે તે ઈશ્વર–પરમાત્માની કૃપા સમજવી. (૫) સર્વજ્ઞ પણું રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા અને લેભ વિગેરે દોષ હોય તેવા ઈશ્વરમાં ઘટતું જ નથી, પરંતુ જ્યાં તેવા દેષ ન હોય અને જ્ઞાનાવરણીય આદિ ઘાતિ કર્મોને જ્યાં ક્ષય થયેલ હોય તેવા વીતરાગ પરમેશ્વરમાં જ ઘટે છે અને ઉપાસનાદિક પણ વીતરાગ દેવ ઈશ્વરમાં જ ઘટે છે તેથી સર્વ કર્મ મેલને વિનાશ કરનારા ઈશ્વરની ઉપાસના કરવી તેજ એગ્ય છે. ૧-૨૬ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) – વીવ પ્રવર | ૨–૨૭ છે. ભાવાર્થ–તે પરમાત્માને વાચક શબ્દ પ્રણવમય છે કે જે ધ્યાનમાં ઉચ્ચાર કરાતે પરમાત્માના ધ્યાનમાં દયાતા અને ધ્યેયમાં એકરસતા કરાવે છે. તે પ્રણવ મંત્ર ગર્દ મદારી છે. તેના યોગે ચિત્તવૃત્તિ જે બાહ્ય ભાવ કલુષિત હોય તે હળવે હળવે શુદ્ધ થઈ પરમાત્માના સ્વરૂપનું ભાન કરાવે છે. જે ૧-૨૬ સૂત્રતહs dઈમાવનમ -૨૮ | ભાવાર્થ –તે પ્રણવ–કારને જપ અને તદર્થપ્રણવયુક્ત પરમાત્માનું ધ્યાન કરવું જેથી તે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ઉદુર્બોધન કરી અનુક્રમે કિલષ્ટ ચિત્તવૃત્તિને રદ્દ કરવામાં સહાયક થાય છે. ૨૮. सूत्र. ततःप्रत्यक्चेतनाऽधिगमोऽप्यन्तराऽपायाभावश्च. १-२९ ભાવાર્થઈશ્વરના પ્રણિધાનથી આત્માને સાક્ષાત્કાર થાય છે અને વિદનેને પણ અભાવ થાય છે અર્થાત પ્રણવથી યુક્ત પરમાત્માને જપ અનુક્રમે સમ્યમ્ જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણને વ્યક્ત કરતે કરતે આત્માના સહજ સ્વરૂપને પણ કંઈક અંશે પ્રત્યક્ષ કરાવે છે, કારણ કે ઈશ્વરનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું આત્માનું પણ છે. તે કર્મરૂપ માયાથી દબાયેલું છે. તે પરમાત્માના જપધ્યાન વડે પરત્માનું સ્વરૂપ સમજાય ત્યારે આત્માને પણ સમાન ધર્મ હેવાથી હું પણ તેવા સ્વરૂપવાળે જ છું, For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) એમ ભાવના થાય છે. જેમકે- નિ ૪ સ્વજાતીય સિંહ નિહાળી આજ વૃંદ ગત હરિ ચે, નિજ સ્વજાતીય સિદ્ધ સંભાળી જીવ સ્વાપરમાં વહેતે હો ચિદુધન ચંદ્રપ્રભા પદ રાચું” શ્રી ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર ચંદ્ર પ્રભ જિનની સ્તવના કરતા જણાવે છે કે-અજ-બકરાના ટેળામાં જીવનના આરંભથી રહેલે સિંહ જ્યારે વનમાં રહેલા સિંહને દેખે છે ત્યારે જેમ બીજા બકરા ભયથી નાશી જાય છે તેમ તે પણ નાસવા લાગ્યા પણ જયારે તે સિંહના અને પિતાના સ્વરૂપને સમાન જાણ્યું ત્યારે તે પણ સ્વજાતીય સિંહની પેઠે સ્વતંત્ર થયે. તેવી રીતે પરમાત્માના સ્વરૂપને જોઈએ ત્યારે તે ધ્યાનના અભ્યાસ યોગે આમા પણ પરમાત્મા થાય છે. “ ની વૈ fશ નાય” | તેમજ આવતા અંતરાયે પણ નષ્ટ થાય છે. મે ૧-૨૯ તે અંતરાયની સંખ્યા કહે છે – सूत्रं-व्याधि स्त्यान संशय प्रमादालस्याऽविरतिभ्रान्तिदर्शनालब्ध भूमिकत्वाऽनवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः ॥ ३० ॥ ભાવાર્થ-વ્યાધિ-શરીરના રોગ, ત્યાન-ચિત્તનું મંદપણું–સંશય કાર્ય સિદ્ધ થશે કે નહિ થાય, પ્રમાદઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ ન કરવા દે, આલસ્ય-શરીર અને ચિત્તના ગુરૂત્વને લીધે પ્રવૃત્તિને અભાવ. તથા આત્મસ્વરૂપ ઈશક્તિ ન કરવાદે અવિરતિ-ઈદ્રિના વિષય ભેગને ત્યાગ ન કરવો તે, ભ્રાંતિદર્શન-વિપરીત બાધ (મિથ્યાત્વ)ની અલબ્ધ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) ભૂમિકવ–મહાદિકારણે ચારિત્ર યોગની સાધના છતાં પણ આત્મ દર્શનરૂપ ગ–ભૂમિકાને લાભ ન મેળવે છે. અનવસ્થિતત્વ-ચિત્તમાંથી કિલષ્ટતા ન જવાથી સ્થિરતાનો અભાવ, આ નવ વિક્ષેપે મિથ્યાત્વ અવીરતિ કષાય તથા ગરૂપ ચિત્તવૃત્તિને વ્યાકુલ કરે છે, તેથી, અંતરાય કહ્યા છે. તે આત્મ ચરિત્રગમાં અંતરાય કરનારા હવાથી ચારિત્ર મોહનીય કમરૂપે જાણવા. ૧-૩૦ सू०-दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहમુવઃ ૨-૩ ભાવાર્થ-દુઃખ ત્રણ પ્રકારનું છે. મનના દુષ્ટ પરિણામ આદિ સાત ભયથી ઉત્પન્ન થતું તે આધ્યાત્મિક, પાંચ ભૂતના પ્રકોપથી વા સર્ષ પશુ આદિના દેખાવાથી રોગ મરણય ઉપજે તે આધિભૌતિક અને પૂર્વકૃત પાદિયથી દેવાદિના કેપથી મનની સ્થિરતા ન થવા દે આધિદૈવિક. દૌર્મનસ્ય-ઈષ્ટ વસ્તુના લાભના અભાવે આર્તધ્યાન થવું અનિષ્ઠ વસ્તુના સંગે રૌદ્રધ્યાનનું થાવું તે. અંગમેજયત્વવાતાદિક રોગના કારણે શરીરનું કંપવું. શ્વાસ–પ્રમાણથી અધિક શ્વાસ ચાલે તે પણ એક રોગથી ઉપજે છે. પ્રશ્વાસ પ્રમાણથી અધિક ઈચ્છા વિના અંદરના વાયુનું બહાર નીકળવું તે. પણ આત્મસમાધિમાં આવવા માટે મનની સ્થિરતા ન થવા દે તેથી તેઓ વિક્ષેપના મિત્ર For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ). જાણવા. આ વિદનોને મેહનીય તથા અસાતાના ઉદયથી ઉપજે છે તેને જીતવા અપ્રમત્તભાવે પ્રયત્ન કરી જોઈએ, તેથી આત્મદર્શનને લાભ થાય. ૩૧. સૂતતિધાતા ભાવાર્થ –ઉપર કહેલા અંતરાય તથા વિક્ષેપ તથા દુઃખાદિ કે જે તેમના સહચારીઓથી આત્મસમાધિને લાભ પામી શકાતું નથી, તેથી તેમના નિષેધ માટે પરમાર્થ સ્વરૂપ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી, વૈરાગ્ય ભાવના આદિ વા મૈથ્યાદિ ભાવનાવડે સ્વપદ્રવ્યગુણપર્યાયના અભ્યાસવડે સ્વદ્રવ્ય પરદ્રવ્ય પુદ્ગલદ્રવ્યની વહેંચણ થાય તેવું વિવેક જ્ઞાન થાય છે અને તેથી પણ વસ્વરૂપ સમાધિરૂપ સંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે. ૩૨. सू०-मत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुन्याऽपुन्यविषयाणां; भावनातश्चित्तप्रसादनम् ॥ १-३३ ।।। ભાવાર્થી--સુખી ભેગી જ પ્રત્યે સ્નેહ રાખવે તે મૈત્રી ભાવના, દુખી જીવે ઉપર દયા કરવી તે કરૂણ ભાવના પુન્યવંત પ્રત્યે પ્રસન્ન થવું તે મુદિત ભાવના અને પાપી અપરાધિ છ પ્રત્યે વૈર ન ચિંતવવું તે ઉપેક્ષા ભાવના. આ ભાવનાઓના અભ્યાસથી ચિત્ત પ્રસન્ન થાય છે. અહિં સુખ ભેગમાં મગ્ન થયેલા સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ રાખે તે મૈત્રી ભાવના કહેવાય છે. અહિંયા મારા મત પ્રમાણે અવ્યાપ્તી આવે છે કારણકે સમાન For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) ધર્મો સમાન ગુણુ સમાન વચઃ સમાન આચારવંત મનુષ્ય પ્રત્યે પ્રાચ: મિત્રતા દેખવામાં આવે છે સુખી ભાગી પ્રત્યે જ જો મૈત્રી ભાવના રખાતી હૈાય તે તપ સયમ ધ્યાન ગુણુમાં રહેનારા ચેગી બાહ્ય સ્વરૂપે સુભ ભાગ વિનાના હોવાથી ત્યા મૈત્રીનુ લક્ષણ પ્રવેશતું નથી માટે સર્વ પ્રાણીઓ કે જેમાં સચિદાનંદ સ્વરૂપની સમાનતા હૈાવાથી તેઓ પ્રત્યે મૈત્રી લાવના રાખવી જોઈએ માટે “ સત્વે હિતચિન્તા વિષયા મૈત્રી'' આવું લક્ષણ ચેગ્ય લાગે છે કારણકે સ્યાદ્વાદ રહસ્ય વેરી દયાલુ જૈનાચાર્યોએ ચાર ભાવનાના સમ્યગ્ લક્ષણેા કહ્યા છે તે શ્રી હરિભક્ સૂરીશ્વર જણાવે છે કેઃ “ વિિચન્તા મૈત્રી, પરદુ:વિનાશિની હળા | પરમુલદિÉદ્રિતા, પરોપમુવેક્ષળમુપેક્ષા ।। ૨ ।। જ અ:--પરછવાના હિત માટે ચિંતા કરવી તે મૈત્રી ભાવના અને પરવાના દુઃખના વિનાશ કરનારી ચિતા તે કરુણા ભાવના, તે જીવાને સુખી થયેલા જાણી આન દ્વિત થવુ તે મુદ્રિતા ( પ્રમેદ ) ભાવના અને પેાતાના અપરાષિ વા પાપી એવા તે જીયાને પાપમાં રક્ત થયેલા જાણતા છતા પણ તેનું ભલુ થાય તેવી ઈચ્છા કરવી તેના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ્ય વા ઉપેક્ષા ભાવના જાણવી. તે ઉપર મહાપાધ્યાય શ્રી યશોવિજય વાચકપ્રવર જણાવે છે કે- For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ) “ उपकारि स्वजनेतर - सामान्यगता चतुर्विधा मैत्री | मोहासुखसंवेगाऽन्यहितयुता चैव करुणा तु ॥ २ ॥ सुख मात्रे सद्धेतावनुबन्ध युते परेचमुदितातु । करुणाऽनुवन्ध निर्वेदतत्वसारा पेक्षेति ३ || " અ --પેાતાને દ્રવ્ય અને ભાવથી ઉપકાર ફર નારા તેમ જ સ્વજન સબંધી અન્ય કુટુંબમાં જન્મેલા અને અન્ય સંબંધ વિનાના જીવાત્માએ પ્રત્યે હિત ચિ ંત વવું તે મૈત્રી ભાવના ચાર ભેદે જાણવી. ( ૧ ) મેાહુના ઉદયથી અનેક પ્રકારના આત્ત અને રૌદ્ર ધ્યાનમાં પડેલા કિત ચાર પ્રકારના જીવાત્માએ પ્રત્યે સંવેગ ભાવે જે ચા ચિતવવી તે કરૂણા ભાવના (ર) સુખ માત્રમાં સદ્હેતુતા–પરમસુખના કારણરૂપ ધર્મનું આસેવન રૂપ પુન્યાનુઅધિપુન્ય કરે તે પ્રત્યે પ્રમાદ (મુદીતા) ભાવના (૩) મેહના ઉદ્ભયથી પાપ કર્મ બાંધી દુર્ગતિમાં જનાર જીવે પ્રત્યે નિવેદ લાવે કરૂણા સહિત ઉપદેશ કરીયે, તે જીવેા માનતા ન છતાં પણ તેઓ પ્રત્યે દ્વેષ વા ખેદ ન કરવા તેથી તે ભાવના ને ઉપેક્ષા--માધ્યસ્થ્ય ભાવના કહે છે. આ પ્રમાણે તે ભાવનાઓમાં ભેદ બતાવીને શ્રીઉપાધ્યયજી નીચે પ્રમાણે કહે છે एताः खल्वाभ्यासात, क्रमेण वचनानुसारिणां पुंसांम् । सद्वृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः ॥ ४ ॥ અ—આ ચાર ભાવનાએ અભ્યાસથી આદરપુર્વક For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) સારા ઉત્કૃષ્ટ વ્રતને ધારણ કરનાર સાધુ યોગીઓને તથા સમ્યગ દર્શનધારી અને દેશથી વ્રતધારી શ્રાવકોને અનુકમે ઉંચા ભાવે પરિણમે છે. તેમ જ ચિત્તની પરમ શુદ્ધિ કરાવીને સંપ્રજ્ઞાત વેગની ઉંચી ભૂમિ પર લઈ જાય છે. આ ચાર ભાવનાઓને આચરણ વિધિ કહ્યો. આ સંબંધી સ્પષ્ટતત્વ શ્રી યશવી જયકૃત છેડશક ટીકામાંથી જીજ્ઞાસુએ જોઈ લેવું યોગ્ય છે. તેમ જ કલીકાલસર્વજ્ઞશ્રીમાન્ હેમચંદ્રસૂરિ પુરંદરે વેગશાસ્ત્રમાં જણાવ્યું છે કે मैत्री प्रमोद कारूण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यान मुपस्कर्तुं तद्धि तस्यरसायनम् ॥ १ ॥ माकार्षीत्कोऽपि पापानि मा च भूत्काऽपिदुःखितः । मुच्यतां जगदप्येषामति मैत्री निगद्यते ॥ २ ॥ अपास्ताशेष दोषाणां, वस्तु तत्वावलोकि નામ્ ગુજુ પક્ષપાત ઃ સમગ્ર પ્રતિઃ || 3 | વીરેवार्तेषु भीतेपु, याचमानेपु जीवितम् । प्रतिकार परा बुद्धिः, कारूण्यमभिधीयते ॥ ४ ॥ क्रूरकर्मसु निःसंकः देवता गुरू निन्दिषु । आत्मशंसिपु योपेक्षा माध्यस्थ मुदीरितम् ॥ ५ ॥ आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महा मतिः । त्तटितामपि संपत्ते विशुद्ध ध्यान संततिम् ।।६।। અર્થ-આત્મધ્યાનમાં વિક્ષેપ ન પડે તે માટે મૈત્રી પ્રદ કારૂણ્ય મધ્યસ્થતારૂપે આ ચાર ભાવના ધર્મધ્યાનમાં રસાયણની પેઠે પુષ્ટિ આપનારી થાય છે. તેમાં પ્રથમ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮ ) કેઈપણું આત્મા પાપકર્મ કરીને નરક આદિ એનિમાં દુઃખ ન ભેગ અને સર્વ કર્મ મલને દુર કરીને પરમ સચિત આનંદરૂપ મોક્ષ સુખ ને અનુજા આવી જે ભાવના તે મૈત્રીભાવના જાણવી, (૧) આત્મગુણને ડાંકી દેનારી જે અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ કષાય આત્માના અશુભગ : વડે હિંસા મૃષાવાદ ચેરી મૈથુન આદિ જે જે દે છે તેને નાશ કરીને સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધના વડે કમને ક્ષચોપશમ વા ક્ષય કરીને જગતમાં રહેલી વસ્તુઓ કે જે ભોગ્યરૂપે છે તેમાં યથાર્થ બંધ થાય એટલે ગ્ય વસ્તુ આત્મસ્વરૂપથી ભિન્ન છે જડ છે ત્યાજ્ય છે આવા ભાવથી ભેગ કામનાને ત્યાગ કરી આત્મસ્વરૂપમાં ઉત્કૃષ્ટ ચારિત્રને આરાધે છે એવા પુરૂષને જોઈ સાંભળી તેમની સ્તુતિ કરવી, વંદન કરવું, સેવા-ભકિત કરવી અને આત્માને આહાદ આપે તેવા ગુણ પ્રાપ્ત કરવાની જે આત્મભાવના કરવી ગુણવંત પ્રત્યે પક્ષપાત કરે તે પ્રમદ ભાવના જાણવી. (૨) દીન દુખી અજ્ઞાની ભય પામેલાં અને ભૂખ્યા તરસ્યા રેગી એવા પ્રાણને દુઃખથી છોડાવવાની પ્રવૃત્તિ કરવી તથા મૃત્યુ આદિમાં સપડાયેલા છેને છોડાવવા તેમ જ પિતાની રક્ષા માટે માગણી કરનારા ને મદદ કરવી દુઃખથી મુક્ત કરવા માટે યોગ્ય પ્રવૃત્તિ કરવી તથા તેવા પ્રકારે પ્રવૃત્તિ કરવી તે કરૂણ ભાવના જાણવી ( ૩ ) જે જી ક્રર પાપકર્મમાં રકત થયેલા છે અને પરભવમાં માનતા For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯). ન હોવાથી દુઃખને જાય ન હોવાથી શંકા વિનાના નિર્ભય છે અને તે જ કારણથી પરમાત્મા સદૂગુરૂ ધર્મ તથા ધર્મિ ની નિંદા કરે અને ઉપશગું કરે આવા જે પાપી જીવે છે તે પિતાનું બળ શકિત અને પક્ષ વડે અભિમાની થઈને આત્મગૌરવ (પ્રશંસા) કરે તેઓ ઉપર પણ મધ્યસ્થતા ધરવી તેને ઉપેક્ષા વા માધ્યસ્થ ભાવના કહેવાય છે આચાર ભાવનાથી આત્મગુણને ભાવતે સદબુદ્ધિવંત આત્મા વિક્ષેપકષાયાદિક કારહુથી ટુટતી આત્મધ્યાનની ધારાને સાંધીને સ્થિરતા પ્રાપ્ત કરે છે તે જ કારણે આ ચાર ભાવનાઓથી સર્વ છાનું ભલુ કરવાની જે વૃત્તિ તે મૈત્રી અજ્ઞાની દુખીના દુખે દુર કરવા તે કરૂણા ગુણવંત ધર્મીઓની ઉપર શ્રદ્ધાપ્રેમભ પ્તિ કરીને ખુશી થાવું છે પ્રમોદ નિર્દય શઠ જી ઉપર દ્વેષ ન કરે તે મધ્યસ્થતા આ ચાર ભાવના ભાવનાર આત્મ યેગી પ્રમત્ત પ્રમત્ત દશાના સાધુ તથા દેશ વિરતિ શ્રાવક સમ્યગ દર્શનધારિ વિગેરે આત્માઓ આગળ વધતા પરમ ઉત્કૃષ્ટ ભાવને પામી ચિતની શુદ્ધિ કરીને સંપ્રજ્ઞાન સમાધિ તથા છેવટે અસંપ્રજ્ઞાત સમાધિ યોગને પામે છે.-૧-૩૩ છે सूत्रं-प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥ १-३४ ભાવાર્થ–પ્રાણ ને સ્થિર કરવાથી પણ ચિત્તવૃત્તિ સ્થિર થાય પણ અહિંયાં ભાષ્યકાર પ્રાણ એટલે કેઠામાં રહેલો વાયુ કે જેથી શ્વાસોશ્વાસ લઈ ને જીવનને નિવાંહ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) કરાય છે તેને રેચક પુરક કરીને કુંભક કરો એટલે કોઠામાં સ્થિર કરે તેથી ચિત્તવૃત્તિની સ્થિરતા થાય તેમ કહે છે પણ તે વાત ઠીક નથી ભગવાન શ્રી સુધર્મ સ્વામી આવશ્યક સૂત્રમાં ધ્યાનમાં–કાયેત્સર્ગ કરતાં આટલા આગાછુટીઓ આપે છે તે આ પ્રમાણે છે. अन्नत्थ उससिएणं निससिएणं खासिएणं छीएणं जंभाएणं उड्डएणं वायनिसग्गेणं भमलिए पित्त मुच्छाए सुहुमेहिं अंग संचालहि मुहुमे हिं खेलसंचालेहिं सुहुमेहिं दिठ्ठिसंचालेहिं एव माइएहिं आगारेहि अभग्गो अवि राहिओ हुजमे काउसग्गा जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि तावकायं ठाणेणं माणेणं झाणेणं अप्पाणं वासिरामि ॥ અર્થ—અત્ર કાર્યોત્સર્ગ એટલે કાય–શરીરનો મારા પણાની બુદ્ધિથી ત્યાગ કરવામાં અન્ય સર્વ કાયિક વાચિક માનસિક વ્યાપારને ત્યાગ કરવામાં પણ નીચે જણાવેલા આગાર છુટી એરાખું છું તે આ પ્રમાણે ઉચે શ્વાસ લેવાથી, નીચેશ્વાસ લેવાથી વા મુકવાથી ખાંસી ખાવાથી, છીંક ખાવાથી, બગાસું ખાવાથી, ઓટકાર ખાવાથી અપાનવાત છેડવાથી ભમરી ચઢી આવવાથી પીત્ત વડે મુછ આવવાથી, અ૯૫ અંગ ફરકવાથી અ૯૫ કફના નીકળવાથી અ૫ દષ્ટી નાખવાથી ઈત્યાદિ કારણેથી મારૂ ધ્યાનરૂપકાત્સર્ગ ન ભાંગે, ન વિરાધાય આ મારું ધ્યાન હું પ્રગટ ભાવે ઉરચાર પૂર્વક નમો અરિહંતાણું ન કહું ત્યાં સુધિ મારે આ સ્થાનને For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) અભિગ્રહ છે તેમાં એક સ્થાને મન ભાવે ધ્યાન-ધર્મ ધ્યાનમાં રહિને અપાયું–મારી કાયાને મમત્વ ભાવ સાથે - ત્યાગ કરૂં છું ઉપર કહ્યા તે આગારો રાખવાનું કારણ શ્રીમાન ભગવાન ભદ્રબાહુ સ્વામિ અવશ્યક નિર્યુક્તિમાં જણાવે છે કેઃ उस्सासं न निरंभइ अभिग्गहिओवि किमुअ चिठ्ठाउ ?। સમરાં નિરેદે મુમુક્ષા, તુનાળા / ૬૦ || कास खुअनंमिए माहु सत्थमणिले। निलस्स तिव्वुण्हो । असमाहीय निरोहे मामसगाई अतो हत्थी ॥ १५१२ ॥ वायनिसग्गु ड्डोए जयणा सद्दाम्स ने वय निराहो । उड्डोएवा हत्था भमली मुच्छासु अनिवेसो ॥ १५१२ ॥ અર્થ-શ્વાસોશ્વાસ કદાપિ પણ રેકી શકાતું નથી કદાપિ અભિગ્રહ કરવામાં આવે કે નાસિકા દાબી દેવામાં આવે કે એવી બીજી કઈ ચેષ્ઠા કરવામાં આવે તે પણ વાયુને હઠયોગના અભ્યાસ વિના નિષેધ કરી શકાતો નથી. તેથી મરણને ભય ઉપજે છે. તે વાયુથી ત્રસ જીવોને ઘાત ન થાય તે માટે યતના પૂર્વક મુખ આડે હાથ વા મુહપત્તી રાખી ને કરવા જોઈયે પણ રેકવા નહિ. તેમજ જેથી આત્માને અસમાધિ ન થાય તેને ઉપયોગ રાખવે તેવી જ રીતે ખાંસી બગસુ છીંક વિગેરે જેવાં નહિ. હવે જણાવવાનું કે પ્રાણને અર્થ જે શ્વાસ માત્ર કહેવામાં આવે છે તે For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨ ) ચોગ્ય નથી નવતત્વ પ્રકરણમાં પ્રાણ દશપ્રકારના જણાવ્યા છે તે આ પ્રમાણે. दसहाजियाणपाणा, इंदिउसासाउजोग । बलरुवा एगिदिए सुचउरो, विगलेसुछ सत्त अठेव ॥१॥ असन्नि सन्नि पंचिंदिए सु नव दस कम्मेण बोधव्वा ॥ तेहिं सह विप्पओगेो जीवाण મન્ના રા અર્થ–દશ પ્રકારના પ્રાણો જીવે ને હોય છે તે આ પ્રમાણે પાંચ ઈદ્રિયો સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ આ પાંચ ઈદ્રિયે શ્વાસે શ્વાસ આયુષ્ય મનબેલ, વચન બલ અને કાયબલ એમ દશ પ્રાણ છે તેમાં એકેદ્રિયને ચાર પ્રાણુ બે ઇન્દ્રિય ને ત્રક્રિયાને અને ચતુરેંદ્રિયને છ સાત તથા આઠ અને સંમુછીંયને નવ સન્નીગજને દશ પ્રાણ હોય છે તેમાં મનુષ્યને દસ પ્રાણ હોય છે તેમાંથી આયુષ્ય તથા શ્વાસોશ્વાસને રોકવાનું સામર્થ્ય નથી. પરંતુ પાંચ ઇંદ્રિય તથા મન વચન અને કાયા આ ત્રણને દુષ્ટ પ્રવૃત્તિથી રેકવાનું સામર્થ્ય હોવાથી આત્માને સમ્યગ્ર જ્ઞાનદર્શન અને ચારિત્રને વેગ ગુરૂ ઉપદેશથી પ્રાપ્ત થાય તે પાંચેન્દ્રિઓ ત્રણ બલને દુષ્ટ પ્રવૃત્તિથી રેકવા પ્રવૃત્તિ કરીને મન વચન કાયાને આત્મ યેગમાં જોડવા આત્મવિર્ય પ્રવર્તાવે તે સમાધિ ભાવને પ્રાપ્ત થાય એ જ પ્રાણાયામને સાર છે વળી કહેવાય છે કે મન gવ મનુષ્યનાં, રાવધ મોક્ષયોઃ એટલે જ આત્મ સમાધિમાં મન કાયા તથા ઈદ્રિયોને નિગ્રહ કરવો જોઈએ. આ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ) સૂત્રની વ્યાખ્યા કરતા શ્રીમાન વિવેકાનંદ સ્વામિ પણ પ્રાણને ખરા અર્થ શ્વાસ માત્ર થતું નથી પણ જે શક્તિ આખા જગતમાં વ્યાપીને રહેલી છે તેને પ્રાણ કહે છે.” અર્થાત્ જગતમાં જે જે વસ્તુઓ અસ્તિવ તથા જીવનને ધરાવે છે તે બધાથી પ્રાણુને જ વિકાસ થએલો છે “આથી એમ જ સિદ્ધ થાય છે કે જગતના જીને જીવનમાં ઉપગી જે શક્તિ તત્વ તે પ્રાણ કહેવાય, તે જૈન દષ્ટિ પ્રમાણે ઉપર જણાવ્યા તે પ્રાણે જ સંભવે છે પ્રાણ-કોઠાને વાયુ રકવાથી મન સ્થિર થાતું નથી પરંતુ ગભરામણ થાય છે. તે પણ હઠાગના અભ્યાસિઓ હળવે હળવે પવન ઉપર કાબુ લાવે છે તેથી કદાચ શરીરને નિરોગી કરી શકે તેમ જ શરીરને આકાશમાં અદ્ધર રાખી શકે વા તેવી જ રીતે આકાશમાં ઈરછા પ્રમાણે ગમન કરી શકે અદશ્ય રહી શકે અન્યની કાયામાં પ્રવેશી શકે પણ આત્માને સમાધિમાં સ્થિરતા લાવવામાં ઉપયોગી પ્રાયઃ નથી થાતા પણ મનની સ્થિરતાથી આત્માને પરમાનંદથાય છે પરંતુ પવનને રોકવાથી જ મન કાય તેવી એકાંતતા તે નથી જ તે પણ અભ્યાસના યેગે શ્વાસોશ્વાસ ઉપર જેટલે સંયમ સહજભાવે થાય તે મન સ્થિર થવામાં સહાયક થાય તે વાત પ્રાણાયમ વિષયક સૂત્રમાં જેવાશે. • ૧-૩૪. છે सूत्र-विषयवती वा प्रवृत्ति रुत्पन्ना मनसः स्थिति निबन्धनी।। છે –રૂર છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) ભાવાર્થ–મનની જે પ્રવૃત્તિ છે તે વિષયવતી થઈને મનની સ્થિરતા લાવે છે તેમ સૂત્રકાર તથા ભાકાર માને છે તે જણાવવાનું કે વિષય એટલે જે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ રૂપભેગે આદિ વિષયોવાળી જે મનની પ્રવૃત્તિ તે ભેગ ભાવને ધારણ કરીને પાંચ ઇદ્રિ મનને આધિન બનાવે છે. તેથી તે વિષયમાં મન સ્થિર થાય પણ આત્મ સમાધિને લાભ ન પામે તે ઉલટુ વધારે ચલ થાય આર્ત તથા રૌદ્ર ધ્યાન વડે બાહ્ય આત્મદશાવાળ જીવને દુર્ગતીના ખાડામાં નાખીને દુખી કરે છે માટે મનને સ્થિર કરવા માટે વિષય ભેગની વૃત્તિથી મનને શેકવું જોઈએ સામાન્યતાએ જે ગંઘ દ્રવ્ય જે નાયિકાથી લેવાય છે તે નાસિકાને જે સંયમ કરાય તે દિવ્ય ગંધના પદાર્થો તેની સેવામાં હાજર થાય થાય છે રસેંદ્રિયને જે સંયમ થાય તે દીય ખાદ્ય પદાર્થો તેની સેવામાં દેવે હાજર કરે છે રૂપ દેખનારી ચક્ષુ ચંદ્રિયને જે સંયમ કરવામાં આવે તો દેવ દેવાંગના દિકના રૂપમાં ન સુઝાય તેથી તેની સેવામાં અને દેવેન્દ્રો આવીને તે બ્રહ્મચારિયેગીંદ્રની સ્તુતિ ગુણ ગણુમહિમા કરે છે સ્પર્શે દ્રિયને જય કરનારા યેગી વિર્ય રક્ષા કરી શકતા હોવાથી કમેકમે પણ સમાધિલાભને પામીને દેવે દ્રોથી પણ ન છતાય તેવા બલ વિર્યને પામીને અપુર્વ આત્માનંદને મેળવે છે શબ્દ ઇંદ્રિય ઉપર સંયમ કરનારા યેગીને સર્વ જગત મિત્ર ભાવે થાય છે આખા જગતમાં કેઈ શત્રુ તેને રહેતે નથી વિષય For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫ ) વાળી ચિત્તની પ્રવૃત્તિને નિધ કરનાર ચેાગીને રહેતા જ નથી. પાંચે ઇચિ ઉપર જેમના સયમ હાય તે ચેાગી સ’પ્રજ્ઞાન સમાધિને ઝટ સાધી શકે છે માટે વિષયવાળી થાતી ચિત્તપ્રવૃત્તિને દૂર કરીને સયમન ત કરવી જેથી આત્મા અંતરાત્મ દશાને પુર્ણભાવે સિદ્ધ કરીને સ’પ્રજ્ઞાન ચેાગની પ્રાપ્તિ કરીને એ અસ પજ્ઞાન યોગની ભૂમિ માં પ્રવેશે છે માટે વિષયને ત્યાગ તે જ આત્મ સમાધિનું એક અંગ છે !! ૩૫ ॥ મુન્ત્ર-વિશોરા વા જ્યોતિતિ ॥ ૨-૩૬ || ભાવા-સમ્યગ જ્ઞાનવડે વસ્તુતત્વને યથાર્થ રૂપે જાણીને રાજસ તામસ વિત્તવાળા આત તથા રીદ્ર ધ્યાન ને ત્યાગીને સાનુકુળ વા પ્રતિકુલ રૂપે આવેલાં સ્તુતિ નાટક્રાદિતાડન તન આદિ ઊપશર્માં પરિહાને હર્ષ શેક કર્યાં વિનાસમભાવે સહે તેવા ચગી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનને વિમલ ચારિત્ર ચેાગથી પામીને ચિત્ત ત્તિ ને જ્યાતિષ્મતિ પ્રજ્ઞાયુક્ત શુદ્ધ તેોમય અનાવે છે અને આત્મસમાધિમાં સ્થિર થાય !! ૩૬ ll સૂત્ર-વીતરાગ વિષે વા ચિત્તમ્ || ૧-૨૭ | ભાવાર્થ-આત્મસમાધિમાં સ્થિરતા કરવા માટે જેમ ના રાગ દ્વેષ મેહ માયા અજ્ઞાન કામ ક્રોધ આદિ અઢાર દોષ ક્ષય થયા હૈાય તેમ જ ચાર ઘાતિ ક્રમના સથા ક્ષય કરીને કેવલ જ્ઞાન દર્શન યથાખ્યાત ચારિત્રને અને For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) પામ્યા હોય તે વીતરાગ કહેવાય છે પ્રમાણનયતત્વાકમાં જણાવે છે કે सकलं तु सामग्री विशेषतः समुद्भुत समस्तावरणक्षयावेक्ष निखिल द्रव्य पर्याय साक्षात्कात्वारि स्वरूप केवल જ્ઞાનમાં તસ્કુન નિવાલ્ ા ૨૨-૨૪ | અર્થ– યથા ખ્યાત ચારિત્ર શુકલ ધ્યાન વડે ગુણ શ્રેણ ચડવું વિગેરે સર્વ પ્રકૃષ્ઠ સામગ્રીના સહકારથી મેહનીય કર્મ તથા અને જ્ઞાનાવરણીય દર્શનના વરણય અંતરાય એમ ચાર ઘાતી કર્મના ક્ષય કરવા રૂપ અપેક્ષાને પામીને સર્વ દ્રવ્ય ગુણ પર્યાય ને સાક્ષાત્ કરનારું આત્મગુણ સ્વરૂપ કેવલ જ્ઞાન જેમને પ્રગટ થાય તે નિર્દોષ હોવાથી અર્વન વીતરાગ પરમાત્મા કહેવાય છે તેમનું ધ્યાન કરવાથી એટલે વીતરાગ વિષે ચિત્ત રોકવાથી પણ આત્મ ચિત્ત વૃત્તિ શાંત થાય છે અતિશુદ્ધ ભાવથી વાઉકૃષ્ટ ભાવથી નિરોધ પામે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિ ગુરૂ પ્રવર જણાવે છે કે ઋદ્ધિ તમારી તેવી જ મારી, મુજથી કદિએન ન્યા રીચંદ્રપ્રભ આદર્શ નિહાળી, શાશ્વત શક્તિ સંભાળી હે ચિદધન ચંદ્ર પ્રભ પદ રાચું મન માન્યું એ સાચું રે ચિદધન ચંદ્રપ્રભ પદરાાચું નીજ સ્વજાતિયસીંહ નિહાલી આજ વૃંદ ગત હરિ ચે નિજસ્વજાતિયસિદ્ધ સંભાળી આમ સ્વપદમાં વહે તે હે ચિદધન ચંદ્રપ્રપદ રાચુ છે ઉપર કહ્યા તે વીતરાગેનું ચિત્તમાં જે ધ્યાન કરવામાં આવે તે બાહ્ય ભાવની રૂચિ જે અનાદિની લાગેલી છે For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) તે દૂર થાય અને ચિત્તની કિરણ (અનિષ) વૃત્તિ વિરામ પામે અને સ્વરૂપમાં સ્થિર થાય છે ૩૭ છે મૂ-વન નિદ્રા જ્ઞાના વા . ૨–૨૮ | ભાવાર્થ-નિદ્રામાં પણ શુભાશુભ કર્મના ઉદયથી શુભ વા અશુભ સ્વપ્ન આવે છે તેમાં ગુણવંત ગુરૂના ઉપદેશ જે પૂર્વ સાંભલ્યા છે દેવ પૂજા કરી છે પરમાત્માનું ધ્યાન કર્યું છે તે સર્વ સ્વપ્નામાં આવે છે મનને આહલ્લાદ વધારે છે આત્મસમાધિમાં સ્થિરતા આવે છે જાગ્યા પછી પણ તેવી સમાધિમાં રહેવાને આદર પૂર્વક ભાવ વધારે છે તે કારણથી તે અકિલષ્ટ ચિત્ત વૃત્તિ સ્વરૂપ છે તેથી પ્રમાણ સ્વરૂપતા પણ આવે છે માટે મહર્ષિજી પણ નિદ્રાસ્વપૂને સમાધિમાં પુણાલંબન રૂપ કારણ માને છે મૂવથામિમતથ્થાના દ્રા | રૂ૫ / ભાવાર્થ-જગતમાં દરેક જીવાત્માઓ પશમભાવની ભિન્નતા વડે બુદ્ધિની ભિન્નતા અને રૂચિની ભિન્નતાઓ જોવાય છે તે કારણે તે આત્માઓ જેવી જેવી શ્રેણી ને અવલંબી ને આત્મ જાગૃત્તિ કરી શકે તેવા તેવા અરિહંત સિદ્ધ પરમાત્મા આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સેવા ભક્તિ દાન શિયલ અહિંસા દેશ-અંશથી વ્રતનિયમવા સર્વથા આરંભ પરિગ્રહ ત્યાગ રૂપ મહાવ્રત આદિની ઉપાસના કરે અભિષ્ટ-જે ઉપર પ્રેમ ભક્તિ જાગે તેવા અઢાર દેષ વિનાના રાગ દવેષને ક્ષય કરનારા કોઈ પણ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) સુદેવનું ધ્યાન કરવાથી પણ આત્મ ચિત્ત વૃત્તિ સ્થિર થાય છે કહ્યું છે કે – भवबीजांकुर जनना रागादयः क्षय मुपागतायस्य । ब्रह्मा वा विष्णु वा हरो जिनो वा नमस्तस्मै ॥ १॥ અથ–સંસારના બીજરૂપ આઠ કર્મના સમુદાયરૂપ બીજના અંકુરારૂપ રાગ તથા દેષ જેમાં યુગ્મ છે એવા મેહનીય આદિ ભાવ કર્મને જેમને ક્ષય થયું છે તેવા નામથી કઈ પણ દેવ બ્રહ્મા કહેવાતા હોય વિષ્ણુ હોય હર-શંકર હાય બુદ્ધ-જગનાથ હોય કે બદ્રીનાથ-નારાયણ વિગેરે નામથી પ્રસિદ્ધ હોય જન–વીતરાગ નામથી પણ હોય તે સર્વ દેવને મારી ત્રીકરણ યોગે નમસ્કાર છે. કારણ એટલું જ કે તેમના આત્મગુણ આપણા માટે આદર્શ રૂપ થાય તેવા દેવગુરૂનું ધ્યાન પણ આત્મ સમાધિ માટે આદરવા ગ્ય છે એ જ કથનીય છે કે ૩૯ सूत्रं-परमाणु परम महत्वान्ता अस्य वशीकारः ।। ૨-૪૦ || ભાવાર્થ–પાંચ ઈદ્રિ તથા મન વચન કાયબલ તથા શ્વાસે શ્વાસ ઊપર જેમને સંયમ છે તેવા ચોગીએ આત્મ સમાધિના બલે ત્રાટક યોગ સિદ્ધ કરે તેવા ભેગીને પરમાણુ જેવી સુક્ષમ વસ્તુ મહાનમાં મેરૂ આદિ આકાશ આદિ સુધીના મહેટા પદાર્થોને જાણી જોઈ સકે છે જીવાજીવને જાણી શકે છે. સર્વ રૂપી For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯ ) દ્રવ્યને પ્રત્યક્ષ કરી પિતાના વશમાં આણી શકે પરંતુ પરમાણુ આદિને વશ કરવા રૂપ જે વશીકાર શકિત લેકને ચમત્કાર-આશ્રર્ય પમાડે છે પણ આત્માને સાચી શાંતિ આણંદ કરનારી નથી એ જ વિચારવા યોગ્ય છે આપુદગલ શક્તિમાં જે મુંઝાતા નથી તે આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે પરંતું જે આવી શકિત (લબ્ધિીઓમાં જે મુંઝાય તે આગળ નહિ વધતાં પાછા પડે છે ને પિતાને સંસાર વધારે છે, એ જ સમજવાનું છે કે ૧-૪૦ सूत्र-क्षीणवृत्तेरभिजातस्येव मणौग्रहितग्रहणग्राह्येषु તરશતનામાવત્તિ છે ?–? ભાવાર્થ—અભિજાત ઉત્તમ જાતિવંત મણિ જેમ અનેક પદાર્થોના પ્રતિબિંબ જે ગ્રાહા ભાવે છે તેને ગ્રાહક ભાવે ગ્રહણ કરે છે તે પણ તે તાદાસ્ય ભાવે પરિણમતાનથી તેમ જ જેમને કિલક ચિત્તવૃત્તિ ક્ષીણ થવા માંડી છે. તેવા અભ્યાસી યેગીને સંબંધમાં આવતા સર્વ પદાથેને યરૂપે ગ્રહણ કરતા છતાં આ માને ભેગ્ય ભાવે પરિણામને પમાડતા નથી. તેવા ગી વિરકતભાવને ધરતા છતાં પરમાત્માના સ્વરૂપને ગ્રાહ્ય ભાવે(યરૂપે) ગ્રહણ રૂપક્રિયા વડે ગ્રાહક સ્વરૂપે ભેગી આત્મસ્વરૂપમાં એકાગ્રતા કરીને સર્વ બાહ્ય ચિત્તવૃત્તિને દુર કરે છે અને આત્મભાવમાં થિર થાય છે તે ને સંપ્રજ્ઞાત સમાપત્તિ કહેવાય છે ૪૧ તે ત્રણ પ્રકારે છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) सूत्र-तत्र शब्दार्थज्ञानविकल्यैः सकीर्णा सवितर्का - સમાપત્તિઃ ॥ ૧-૪૨ ॥ ભાવાર્થ તેમાં શબ્દ એટલે પરમાત્માના નામનો ઉંચાર કરવા સાથે તેમાં અર્થના એપ થાય અને પરમાત્માના આત્મિકસ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય તેવા પ્રકારની અવગ્રહ ઇહા, અપાય અને ધારણા રૂપ સવિકલ્પ વડે આત્મ સ્વરૂપમાં જે સ્થિરતા થાવી તે સવિતર્ક સમાપત્તિ કહે વાય છે. જેમકે ગુરૂના ઉપદેશથી સાંભળેલા આગમના વચનેાથી થયેલી તત્વગવેષણા ને સંભાળતા શબ્દનું ટન થાય તેના અ ના વિચાર થાય અને શબ્દ તથા અને અનુસારે આત્માના અનુભવ કરાવનારા વિચાર રૂપ વિકા વડે આત્મરમણુતા જાગે તેને સંકીણુ સવિકલ્પ સમાપત્તિ વા જ્ઞાન યાગ કહેવાય તેજ આત્મા ને નિવિકલ્પ સમાપત્તિનુ કારણ થાય છે. ૫૪રા मूलं स्मृति परिशुद्ध स्वरूपशून्येवाऽर्थमात्र निर्मास નિર્વિતત્ક્રમમાપત્તિઃ ॥ ૨-૪૩ || ભાવા:-માન્ય લાવ સધિ જે પ્રદાર્થોં છે તેના ત્યાગ કરીને ગુરૂથી મળેલ આગમ ( શબ્દ ) તથા અર્થની થયેલા અનુભવ ચેગે આત્મરમણતામાં સ્થિરતા લાવતા આગળ આગમ તથા અર્થમાં જે નથી કહેવાયુ. અથવા વચન વડે કહિ શકાય તેવુ ન હોવાથી અનિર્વચનીય જે આત્માનાં અનુભવ રૂપે સ્વરૂપમાં જે સ્થિરતા આવે છે તે વખતે સુત્ર અનાત† વિચારણાની તથાં For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સ્પત્તિ છુટી જાય છે માત્ર આત્મ સ્વરૂપની જ પરમ શુદ્ધિવાળી સ્મૃતિ રહે છે તેમાં પરમાત્મા રૂપ યેય અને અંતરાત્મા રૂપ થાતા તે બન્નેને એક સ્વરૂપે જોડવામાં પુલ સમાન યાન ને કરતા નિર્વિતક સમપત્તિ આત્મયોગી પ્રાપ્ત કરે છે શ્રીમાન પરમ ગુરૂ શ્રી હરિભદ્રસૂરિ પ્રવર જણાવે છે કે – योग्यतापगमेप्ये व-मस्यभावो व्यवस्थितः । ભુજ વિનિપુર સ્લિમિતો િનિમઃ છે ? | અર્થ –જેવા કારણ મળે તેવા કાર્ય થાય તે આત્મા જ્યારે વસ્તુ સ્વરૂપ ને જાણીને પરમ વૈરાગ્યને યેગે સ્વપરને મમત્વ ત્યાગે છે અને આશ્રવ ભાવના કારણ રૂપ મનના વ્યાપારને બંધ કરે છે સંવર પ્રાપ્ત કરે છે તેથી કર્મબંધની યેગ્યતાને અભાવ થવાથી સંકલ્પ વિકલ્પ રૂપ આશ્રવ બંધ થાય છે અને સર્વ પ્રકારની ઉત્સુકતાથી મુક્ત થયેલા ગી નું ધ્યાન, થીજાયેલા ઘીના સમુદ્ર સમાન તંરંગ વિનાનું સ્થિર બને છે આવી નિર્વિતર્કસમા પત્તિમાં આત્મા પરમાનંદ ભગવે છે તેવા मूलं-एतवैव सविचारा निर्विचारा च मूक्ष्मविषया વ્યાવ્યાતા. ૧-૪૪ / ભાવાર્થ –ઉપર એ સૂત્રમાં સવિતર્ક તથા નિર્વિતક સમપત્તિનું જ સ્વરૂપ જણાવ્યું છે તે સ્યુલ સ્વરૂપનું ધ્યાન છે અને તેથી સુક્ષ્મ વિષયતાવાળી સવિચાર For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨) અને નિવિચારવાળી સમાપત્તિ છે, આત્મા અપૂર્વ વિર્યના ઉલાસે અનુક્રમે અનુક્રમે ધર્મધ્યાન ને પૂર્ણ કરી શુકલધ્યાનમાં અપૂર્વકરણ ચેગમાં રાયણની ગાંઠને કુહાડાથી તેડવાની પ્રવૃત્તિ સમાન મેહનિય કર્મની ઘૂંથીને તેડવા કુહાડારૂપ સવિતર્ક સમપત્તિ અને ઘા કરવા રૂપ નિવિતર્ક સમાપત્તિ જાણવી તેવીજ રીતે આત્મામાં રહેલા મોહમાયાના દલને ફેકી દેવા રૂપ સવિચાર સમાપત્તિ તથા તે ફેકવાથી કાંઈક અંશે રહેલા જે દલ છે, તેને દાબી દઈને ઉપશાંત કરવા રૂ૫ ઉપશાંત મેહ અને તેને ક્ષય કરવા રૂપ ક્ષીણમાહ સંબધી જે આમે પગ રૂપ કિયા તે નિર્વિચાર સમાપતિ જાણવી ઉપરની બે સમાપત્તિ સ્થલભાવવાળી અને નીચેની બે સુક્ષ્મ ભાવવાળી જાણવી પહેલી તથાં ત્રીજી ગુણ પર્યાયને ધ્યાવે છે બીજી તથા ચોથી દ્રવ્યમાં ગુણ પર્યાયને સંકમાવે છે અહિંયા સુધીની ચારે સમાપત્તિ શુકલ યાનના પ્રથમ તથા બીજા પાયાની ભાવના રૂપ છે આ ભાવના રૂપ સમાધિ વેગ આત્માની સાથે લાગેલા કર્મ દલને નાશ કરવાની ક્રિયા કરે છે . ૪૪ - શં–સુક્ષ્મવિષયત્વે વાલ્ફિાર્યવાન એ ૨-૪૫ ભાવાર્થ...આ ચાર સમાપત્તિ (સમાધિ)ની સાધના પ્રથમ સ્થલ વિષયવાળી સવિતસમાપત્તિ શુકલ ધ્યાનમાં પ્રવેશ કરવામાં દરવાજા સમાન છે તે અનિવૃત્તિકરણ કે ઘાતિકર્મની પ્રકૃત્તિઓને વિખી નાખવા પ્રવૃત્તિ કરે છે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ત્યાંથી આગળ દશમા સૂક્ષ્મ સંપરામાં મેહના સર્વ દલને ક્ષય કરતાં બહ સૂમ દલને બાકી રાખે છે હવે તે બાકી રહેલ જે દલ છે તેને નિવિચાર સમાપત્તિ શુદ્ધ આત્મ તત્વમાં પયાને દ્રવ્યમાં સમાવેશવા રૂપ દયાન ક્ષીણ મેહ બારમા ગુણસ્થાનકનું ભાન થાય છે. અહિં સુધી જ માયારૂપ લિંગનું અવસ્થાન હોય છે. સર્વિચાર સમાપત્તિમાં એટલે પ્રથકત્વ શ્રત વિચાર રૂપ પ્રથમ પાયે ધ્યાયીને, અપ્રથકત્વઅવિચાર રૂપ બીજે પાયે ધ્યાવતા લિંગરૂપ માયા–મેહને ક્ષય કરે છે પણ જે ક્ષપકશ્રેણી કરી હોય છે. તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે પણ ઉપશમ છે એ ચડેલ ને આ અનિર્વિચાર સમપત્તિ સુધિ આવીને મોહ માયારૂપ લિંગને હણયા વિના પાછો પડે તે તે સબીજ સમાધિ કહેવાય છે પણ મેહમાયા રૂપ લિંગનો નાશ કરે તે નિબીજ સમાધી કહેવાય છે. ૧-૪૫ છે સૂતા સચીન સમાધિ ! –૪૬ .. ભાવાર્થ –ઉપર જણ વી તે ચાર સમપત્તિઓમાં સવિતર્ક નિર્વિતર્ક સ્થલ થાનવાળી બે અને સવિચાર તથા નિર્વિચાર આ બે સુક્ષમ ધ્યાનવાળી બે એમ ચાર સમાપત્તિઓ પર્યાય તથા દ્રવ્યના સ્થલ તથા સુક્ષમ સ્વરૂપે ધ્યાન કરવારૂપ શુકલ યાનની એકાગ્રતારૂપ છે તે ઉપશમ શ્રેગવંતને ઉપશાંત મોહરૂપ સબીજ સમાધી જાણવી અને ક્ષીણ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) મેહીને નિબજ સમાધિ જાણવી એમ જૈન સિદ્ધાંત વિશારદે કહે છે. -નિર્વિવાર વૈશsધ્યાત્મ કલા છે ?-૪૭ | ભાવાર્થ-ઉપર જણાવી તે ચાર સમાપત્તિઓને પૂર્ણ કરીને છેલ્લી નિવિચાર અપ્રથકત્વ અપ્રવિચાર ને આવતા પૂર્ણતા ભાવે આત્માની પ્રસન્નતારૂપ અપૂર્વ પરમાવધિરૂપ જ્ઞાન પ્રકાશે છે તે જ્ઞાનથી સુક્ષમ પરમાણુથી લઈ સર્વથી મહાન એવા મેરૂ આદિ સર્વરૂપીદ્રવ્ય ને હસ્તકમલવતું જાણે છે કે ૪૭ છે સૂર્ણ–રાતમાં તત્ર પ્રજ્ઞા છે ?-૪૮ | ભાવાર્થ-અધ્યાત્મપ્રસાદથી ગીને પરમાણુથી માંડીને પરમમહત્વસુધીની પ્રત્યક્ષતા થયા પછી ધ્યાનસમાધીનાયેગે પરમ શુદ્ધકેજે સિદ્ધાંત તથા અનુમાનથી પણ અગમ્ય આમે પગ રૂ૫ બોધ પણ થાય છે તેને ઋતભરાપ્રજ્ઞા કહેવાય છે. કહ્યું છે કે "आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । विधाप्रकल्पयन् प्रज्ञा लभतेज्ञानमुत्तमम् ॥" અર્થ—અનુમાન, આગમ તથા ધ્યાનના સતત અભ્યાસથી ત્રણ પ્રકારે અભ્યાસ કરતે થેગી તેવા પ્રકારની પ્રજ્ઞાના બળે ઉત્તમ જ્ઞાન મેળવે છે તેને રૂતંભરા પ્રજ્ઞા કહે છે તેમજ પ્રજ્ઞાલેક પણ કહે છે અહિયા પાંચ ઇન્દ્રિયે તથા For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫). ગુરૂના ઉપદેશક વચન માત્રને જ અનુભવ નથી પણ તેનાથી અપૂર્વ કોઈ વખત નહિ અનુભવેલ તે બધ આત્મા ને મનની સ્વતંત્ર સહાયતાથી ઋતંભરા પ્રજ્ઞામાં પ્રગટે છે અને તે છેલ્લી કોટીના ચેગીઓને કૈવલ્ય અવસ્થાની પૂર્વે પ્રગટે છે. કે ૪૮ सू०-श्रुतानुमान प्रज्ञाभ्या मन्य विषयाविशेषार्थत्वात्।१-४९॥ ભાવાર્થ-જતંભરા પ્રજ્ઞા, શાસ્ત્ર પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞાથી પર હોવાને લીધે જે પદાર્થોનું વચન દ્વારા તેનું કથન કરી શકાતું નથી, ફક્ત અનુભવરૂપે વિશેષ પ્રકારના અપૂર્વ અને તે પ્રકાશ કરે છે. કહ્યું છે કે “सन्ध्येवदिनरात्रिभ्यां, केवलाच्चश्रुतात्प्रथक् बुधैरગુમવો, વાસણોયા '' || | સાંભરા પ્રજ્ઞા દિવસ અને રાત્રીથી અરૂણોદય-સંધ્યા જેમ જુદી છે તેમ કેવલજ્ઞાન શ્રુતજ્ઞાન અને અનુમાન જ્ઞાનથી તંભરા પ્રજ્ઞા ભિન્ન છે, આ અનુભવ જ્ઞાન ક્ષપશમ ભાવે પ્રગટે છે તેને અનંભરા પ્રજ્ઞા કહે છે. કારણ કે તે ઋતંભરા અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન અને મતિ જ્ઞાનથી ભિન્ન તેમજ ઈદ્રિયોથી અગેચર પદાર્થોને ગ્રહણ કરનારું અને બીજા અપૂર્વ કરણના પરિણામથી થનાર સામર્થ્યગવડે પ્રગટે છે. તે વાત ગ્ય છે. . ૧-૪૯ | g-તજ સંs સંદર પ્રતિવર્ષ ૨–૨ના For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬ ) ભાવાઃ—તે રુતભરા પ્રજ્ઞાથી જે ક્ષયે પશમ ભાવે નવા નવા અનુભવ જ્ઞાનરૂપ સૌંસ્કાર પ્રગટે છે, તે સંસ્કાર, અન્ય સૌંસ્કારના કારણ ભૂત કિલષ્ટ વૃત્તિવાળા સૌંસ્કારોને ચિત્તવૃત્તિમાં આવતા રાકે છે તેથી સુદ્ધ થયેલ ચિત્ત વૃત્તિ પુટ્ટુગલ વ્યાપારને બંધ કરીને આત્મશુદ્ધો પયોગમાં રહિ શુકલ ધ્યાનવર્ડસઘાતિ કમ ને ક્ષય કરીને સંસારના ( ભવના ) કારણ ભૂત, સર્વ સૌંસ્કાર-માસિક ભાવના પણ ક્ષય કરે છે, અને પરમ અશ્વરૂપ કૈવલ્યજ્ઞાન દર્શન ને પ્રગટ કરે છે અને અળી ગયેલ દારડાના વળ સમાન દ્રવ્યમન તથા કાયયેાગ તથા વચન ટેગ નામ કમ ગોત્રકમ આયુષ્ય કર્મ સાતા અસાતારૂપ વેદનીય કના અંશરૂપ શેષ અન્ય સરસ્કાર છે તેને ભાગવીને ક્ષય કરે છે પણ નવા ભવ વૃષિકારક બંધાતા જ નથી. ૫૧-૫ના ' सूत्रं तस्याऽपिनिरोधे सर्व निरोद्धान्निर्बीजः समाधिः १-५१ ભાવા-ખરમાં ગુરુસ્થાન સુધીના ક્ષયાપશમ ભાવના સકારા કે જે માહનીય કર્મની ક્રાધાક્રિક ચાર સવલ પ્રકૃત્તિ છે તેને યથાખ્યાત ચારિત્ર ગુણુ સ્થાનકમાં આવીને ક્ષય કરી તેરમા ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત કરી ખાકી રહેવા નામક ગેાત્રકમ વેદનીય ક્રમ આયુષ્યકને ભેાગવી ક્ષય કરીને શૈલેશીકરણ વડે સ કને ભાગવી ક્ષય કરીને મુકિતમાં જાય તેને નિીજ સમાધિ કહેવામાં આવે છે કે કયુ છે કે For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭) एवमासाद्य चरमं, जन्माजन्मत्व कारणम् । श्रेणिमाप्य ततः क्षिप्र, केवलं लमते क्रमात् ।। ४२० ॥ અર્થ –એ પ્રકારે સંપ્રજ્ઞાત સમાધિની સહાયતાથી છેલા ભવમાં કે જે ભવ હવે પછી કઈ ભવ સંબંધિ જન્મ રોગ્ય કર્મ બાંધવાનું થાતું નથી તેમજ જે બાકી છે તે છેલા ભવને અનુભવીને–ભેગવીને ક્ષય કરીને તથા ક્ષેપક શ્રેણીને પામીને કેવલજ્ઞાન દર્શનને અનુભવે છે તેજ નિબીજ સમાધિ કહેવાય છે તેને પ્રાપ્ત કરી બાકી રહેલ કર્મને ભેગવી ખપાવીને મુક્તિ માં જાય છે. ગર્વિશિકામાં પણ જણાય છે કે• एयस्मि मोहसागर तरणं सेढी केवलं चेव । ततो अजोगजोगो कमेण परमंच निव्वाणं ॥ २० ॥ અર્થ–એવી રીતે યોગી નિરાલંબન યુગમાં વર્તતા માહ સાગરને તરીને કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરી છેવટે સર્વ મન વચન કાયાના વેગને નિરાધિને અગીયેગી નિબ જ સમાધિ નિરાલંબનગને અવલંબીને કમથી પરમ નિર્વાણ ને પામે છે. ૧-૫૧ છે इति श्री पातञ्जल योगदर्शने श्रीमद्यशोविजयवाचक पुङ्गवकृतटीकानुसारिगुर्जरभाषायांयोगानुभवसुखसागरे परमपूज्य गुरु प्रवर योगनिष्ठाध्यात्मज्ञान दिवाकर जैनाचार्य श्रीमान् -बुद्धिसागरसूरीश्वर चरण सरोजमधुकरायमान श्रीमऋद्धिसागर सरिकृते प्रथमः पादः समाप्तः ॥ છે અથ દ્વિતીયસાધના For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮ ) પ્રથમ પાદમાં સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત યોગ ચિત્તની કિલષ્ટ તથા અકિલાક વૃત્તિઓને નાશ કરવાથી ચંચલતા દુર થાય છે અને અંતે અસંપ્રજ્ઞાત વેગ પ્રાપ્ત થાય છે માટે ચિત્તની ચંચલતા કેવી રીતે દુર થાય તે જણાવવા માટે આ સાધનપાદને પ્રારંભ કરાય છે. સૂત્રતા:ધ્યાનધાનાનિ શિયાળ ૨-શા ભાવાર્થ-તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન-પ્રભુની પૂજા ભક્તિ ધ્યાન કરવું તે ક્રિયાગ કહેવાય છે, કારણ કે જીવઆત્મા અનાદિકાલથી લાગેલા ચીકણું કર્મ અને તેના કારણરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય-ક્રોધ, માન, માયા, લેમ, કામ, રાગ, દ્વેષ વિગેરે મન, વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી લેપાયેલે છે તેથી ચિત્તની પ્રવૃત્તિ એકદમ તે શાંત ન જ થાય તે કારણે તપ સ્વાધ્યાય ઇશ્વર પ્રણિધાન કરવાની આવશ્યકતા છે તે જ ક્રિયાયોગ જાણ. તેમાં તપ–બાહ્ય તથા અત્યંતર રૂપે બે પ્રકાર છે. अणसण मुणोयरिया वित्तिसखेवणं रसच्चाओ। कायकिलेसो संलिणआय बझो तवो होइ । અર્થ—અણસણ-આહાર ત્યાગનવકારસી પારસી સાઢપિરસી પુરમૃઢ આંબીલ નીવી ઉપવાસ એકાસણુ વિગેરે (૧) ઊણેદરી આહારની ઇચ્છા કરતાં પણ બે ચાર કે તેથી વધારે કેલીયા અલ્પ આહાર કર (૨) વૃત્તિસંક્ષેપ-જે જે ખાવાપીવાની વા ભેગની ઈચ્છા થાય તે તે બલથી For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) કવી તેવા આહારદિને ત્યાગ કર (૩) રસત્યાગ–વિષય ઘી દુધ દહીં ગોલ તેલ વિગેરે માંહેથી જેટલી બને તેટલીને ખાવા પીવાનોત્યાગ કર () કાયકલેશ-આતાપના લેવી ઊભા પગે સ્થિર રહેવું, તાઢ તાપ તાડના તર્જના સહેવી મસ્તકના કેશનું લંચન કરવું વિગેરે (૫) સંલણતાઅંગઉપાંગ સંકેચી રાખવા (૬) આ પ્રકારને બાહ્ય તપ પણ બહુ કઠિણ ત્યાં સુધી કરો કે જેથી આત્માને શક્તિથી સહન કરાય, તે બાહ્ય તપ જાણો અને મનમાંથી કષાય પરિણતિ દુર થાય તે અત્યંતર તપ કે જે पायच्छित्तं विनओ वेयावच्च तहेव सझाओ झाणं उवसग्गोविय अम्भितरो तवो होइ ॥ १॥ અર્થ–પ્રાયશ્ચિત-પૂર્વકાળમાં પ્રસાદના કારણે જે દે લાગ્યા હોય તેની ચિત્તશુદ્ધિ કરવા માટે ગુરૂ આજ્ઞા તપ કરવું તે (૧) ગુરૂ સાધુ–પૂજ્ય. ધર્મ અરિહંત વિગેરેને વિનય સેવા નમસ્કાર અત્યુત્થાન કરવું, તે વિનય (૨) વૈિયાવૃત્ય આચાર્ય ઉપાધ્યાય ગ્લાન સાધુ વિગેરેની સેવા ભક્તિ કરવી (૩) તથા સ્વાધ્યાય-સિદ્ધાંતનું વિચારવું વારંવાર અધ્યયન કરવું (૪) ધ્યાન ધરવું (૫) કાત્સર્ગ કાઉસગ્ન કર (૬) આ છ પ્રકારને અત્યંતર તપ મનની શુદ્ધિનું કારણ થાય છે. મનની શુદ્ધતા સ્થિરતામાં કારણે થાય છે તે સર્વ તપ, સ્વાધ્યાય-પરમ ગુરૂ સર્વજ્ઞ વીતરાગપ્રણીત આગમ શાસ્ત્ર સ્મૃત્તિઓનું અધ્યયન કરવું તે. નિર્યુક્તિ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) ભાગ્ય ટીકા ચૂણ અવગુરી પરંપરા ગુરૂ અનુભવને સમજ, તેનું મનન કરવું, પરમાર્થ સમજીને વપર પદાર્થોને વિવેક કરે તે. ઈશ્વર-પરમશુદ્ધાત્મ સ્વરૂપવંત વીતરાગ અરિહંત તથા સિદ્ધ પરમાત્માનું પ્રેમ બહુમાનપૂર્વક ધ્યાન કરવું જોઈએ જેથી મનની સ્થિરતા તથા શુદ્ધતા થાય કહ્યું છે કે-મિન સ્થિતે તિ, હૃથસ્થતરવતે मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ॥१॥ અર્થ–વીતરાગ પ્રણીત નિર્દોષ આગમનું રહસ્ય જેના હૃદયમાં હોય અથત વીતરાગની આજ્ઞા જેના મનમાં સ્થિર હોય તેના મનમાં નિશ્ચયથી પરમાત્મા સર્વે મુનિઓના ઈન્દ્ર પરમેશ્વર રહેલા છે તેમ માનવું અને તે જ કારણથી મનની શુદ્ધિ અભ્યાસગે થાય છે તે જ કારણ જેમને સમ્યગદર્શન-શ્રદ્ધા તથા જ્ઞાન અને ચારિત્ર-તપસ્વાધ્યાય મનની સ્થિરતા લાવવામાં કારણે થાય છે માટે તે ક્રિયા રોગ જાણ છે ૧ મે વિશેષ પ્રકારે જૈન શાસ્ત્રો આ પ્રમાણે પણ બતાવે છે – आलयविहारभाषाविनय भिक्षाटनं समिति गुप्तयः । प्रतिक्रमणप्रतिलेखने, क्रियायोगो हि साधूनाम् ॥ १॥ અર્થ –ોગી સાધુઓને નિર્દોષ વસ્તી–ઘર તથા ગામે ગામ વિહાર કર, ભાષા સર્વ દેશની જાણવી અથવા વચન ઉપર સંયમ રાખવો, દેવ ગુરૂ સાધુ યોગી જ્ઞાનીને અભ્યસ્થાન કરવું, સામા લેવા જવું ઉંચા ચોગ્ય આસન ઉપર આદર બહુમાનથી બેસા For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડીને વંદન-નમન કરવું, આહારને માટે વા ગુરૂ ગ્લાન, માંદા વા બાલવૃદ્ધ આદિ અશક્ત મુનિઓને આહાર પાછું લાવી આપવા વા પિતાના માટે ભિક્ષા લાવવા શુદ્ધતા માટે ઘરે ઘરે જમવું તેમજ ઈરિયા-ગમન આદિ સમિતિએ મન વચન કાયા ઉપર સંયમ રાખવારૂપ ગુપ્તિએ તેમજ બે વખત પ્રતિક્રમણ અતિચાર-પાપથી પાછા ફરવા પ્રતિક્રમણ તથા વો વસતી પાત્ર વિગેરેને ઉપગ કરતા જીવહિંસા ન થાય તે માટે કાળજીપૂર્વક તપાસ કરવી. જી વિગેરે હોય તે યતના પૂર્વક ગ્રહણ કરી ને સારા-ઘાત ન થાય તેવા સ્થાને મૂકવું તે પ્રતિલેખણ જાણવી. આ સર્વ સાધુઓ માટે ક્રિયા છે એમ જાણવું છે ર-૧ सूत्रं-समाधिभावनार्थः क्लेशतनकरणार्थश्च ॥ २-२॥ ભાવાર્થ–ઉપર જણાવેલ તપ સ્વાધ્યાય પ્રણિધાન વિગેરે ક્રિયાગ સમાધીની ભાવનાના લાભ માટે કરે તેમ જ વચન તથા કાયા સંબંધિ કલેશ-દુ તથા તે દુઃખના કારણ રૂપે આત્મામાં રહેલા કષાયને દૂર કરવા વા પાતળા કરવા માટે પણ ક્રિયાઓની આવશ્યકતા છે તપાદિકથી પાતલા થયેલા કષા આત્મસ્વરૂપના ધ્યાનરૂપ ચારિત્રગથી દાઝેલા બીજ સમાન થઈ ને નવા અંકુરરૂપ કષાને ઉત્પન્ન કરી શકતા નથી. છેવટે આ ક્રિયાગ પરંપણ એ ક્ષીણ વા ઉપશાંત મેહરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. તે ૩ | For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ) સૂર્ગ-વિષમતા વમિનિશા પત્રકાર ર–રા ભાવાર્થ—અવિદ્યા-મિથ્યાત્વ, અસ્મિતા–આરોપિત કરવું તે, રાગ દ્વેષ અભિનિવેશ-મરણ આદિનો ભય આ પાંચ મન વચન કાયાને દુઃખ તથા અલાભ ઉતપન્ન થવામાં કારણ હોવાથી કારણમાં કાર્યને આરેય વ્યવહારની અપેક્ષાએ કરાય છે. આ પાંચ કલેશે રાજસ તામસ વૃત્તિમય હોવાથી ક્ષુદ્ર યોનીઓમાં ઉત્પન્ન થાવામાં કારણિક થાય છે. એ ૨-૩ ૫ सूत्रं-अविद्याक्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥२-४॥ ભાવાર્થ-અવિદ્યા–મિથ્યાત્વ, અસ્મિતા–શરીર ઈદ્રિયો અને મન જે કર્મના વિપાકો જન્મની સાથે પ્રાપ્ત થયા છે તેને અભેદભાવે હંકારપણે જાણે અર્થાત શરીર તે હું છું ઈદ્રિ તથા મનને પણ પિતાના સ્વરૂપ જાણે એટલે વસ્તુમાં હું–આત્મપણાનો આરોપ કરે તે અમિતા કહેવાય છે. શ્રીમાન આનંદઘન પરમ ચોગીશ્વર જણાવે છે કે “ આત્મબુધે હે કાયાદિકને ગ્રહ બહિરાતમ અઘરૂપ-સુજ્ઞાની” કાયા ઈદ્રિયે મન વિગેરેને આત્મરૂપે જાણે તે બહિરાત્મા જાણ તેમજ રાગદ્વેષ તથા મરણ સંબંધિ ભય છે તે સર્વ મેહનીય કર્મની પ્રકૃતિએ રૂપે છે તેમાં કેટલીક ઔદયિકમાવે-વિપાકેદયે સુખ દુઃખ આપવા માટે કાર્ય કરનારી જાણવી તે કલેશરૂપ મહ પ્રકૃત્તિને પ્રસુતકાલ–સત્તામાં રહીને વિકાલરૂપે દયિક For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( $3 ) ભાવે રહીને કુલ ન આપવાની ચાગ્યતાના સાવ જ્યાં સુધી રહે તે અખાધ કાલ જાણવા તે અખાધ કાલ પૂર્ણ થાય ત્યારે તે શુલ ના અશુભ્ર રૂપે દુઃખ વા સુખ માષવામાં તે પ્રકૃત્તિએ વિષાકભાવે દયમાં આવે છે તનુત્વ- તે કલેશેાને પાતલા કરવા રૂપે જાણવા અર્થાત્ ઉપશમભાવે વા ક્ષયે પશમભાવે થયેલા જાણવા, વિચ્છિન્નતવિરૂદ્ધ પ્રકારની પ્રકૃતિના જ્યારે ઉદયભાવે વિપાક લાગવાતા હાય ત્યારે જે કમ પ્રકૃતિનું દખાઇ રહેવુ થાય તેને આંતરકત્વ-તિરાભાવ રૂપે રહેલી જાણવી. ઉદારત્વ-ઉદયમાં આવીને વિપાકરૂપે ભોગવાય તે જાણુવી. આ પાંચ કલેશેાને નાનુ કરવા માટે તપ સયમ અહિં સા ઇશ્વરનું ધ્યાન કરવું. ઝા सूत्र - अनित्याऽशुचिदुःखानात्मसु नित्यशुचि सुखात्मख्यातिरविद्या ! || ૨-૫ || ભાવા --અનિત્ય, અપવિત્રી, દુ:ખ, અનાત્મા— જડ પદાર્થŕમાં નિત્યતા, પવિત્રતા, સુખ, આત્મત્વ માનવું તે અવિદ્યા-મિથ્યાત્વ કહેવાય છે. જગતના જીવે મનાદિ કાલથી લાગેલા ચિકણા કર્મના ખળથી અજ્ઞાનતાના યોગે એવા પ્રકારની વિપરીત બુદ્ધિવાળા હાય છે જેથી સત્યાસત્યના વિવેક જાગતા નથી. અવિદ્યા અનેક કુસસ્કારોને ઉત્પન્ન કરે છે કારણ કે જે વસ્તુ આત્માદિક જેવા લક્ષણુસ્વભાવવ ત છે તેથી ઊલટા-વિપરીતરૂપે મેહ-માયા-અજ્ઞાનપણાથી જાણે છે અને પ્રવૃત્તિ પણ તેવી કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારની અવિદ્યા-મિથ્યાત્વ રૂપે જણાવી છે For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪ ) (૧) ધર્મ અધર્મવૃદ્ધિ: (૨) ગધર્મે ધર્મવૃદ્ધિ (૨)સન્મા માગુદ્ધિ (૪) મા મા હાદિ: (૧) બી બગીવ દિ: (૬) મની जीवबुद्धिः (७) असाधौ साधुबुद्धिः (८) साधौ असाधुबुद्धिः (૬) કયુ ગુરૂવુદ્ધિ ( ૨૦ ) પુરે મયુર્વવૃદ્ધિ આવી જે વિપરીત બુદ્ધિ તે અજ્ઞાત-અવિદ્યા કે મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ જીવને સંસારમાં અનેક દુઃખ કુનમાં જન્મ વિગેરે દીનતાનું કારણ થાય છે, કારણ સુગુરૂના વેગે સાચે બોધ મળે તે અવિદ્યાને નાશ કરી સાચી શ્રદ્ધા–સમકિતને પ્રગટ ભાવ થાય છે. અહિં અવિદ્યા તે પ્રમાણરૂપ નથી પણ અપ્રમાણ–વિપયયરૂપ જાણવી, કારણ કે અવિઘાતત્વ બોધના અભાવ રૂપ છે. सूत्रं-दृग्दर्शनशक्त्योरेकात्मतवास्मिता ।। २-६ ॥ ભાવાર્થ –દકશક્તિ-પુરૂષ(આત્મા)માં રહેલી વસ્તુસ્વરૂપ જાણવાની સહજ ભાવે રહેલી શક્તિ, અને દર્શનશક્તિ-બાહ્યભાવે રહેલ સર્વ દશ્ય પદાર્થો જાણવામાં સહાય કરનારી ઇન્દ્રિયની શક્તિ જાણવી તે પુદ્ગલ ભાવમય છે. બૌદ્ધદર્શન “” દાયો વર્તમ્” દષ્ટાને તથા દર્શનને એકત્વ ભાવ છે એમ માને છે તે જે સત્ય હોય તે દષ્ટિત: સૃષ્ટિપૂતે જ્ઞાનમાત્રથી જગતની ઉત્પત્તિ થાય તેમ માનવું પડે છે તેથી ક્ષણિક જ્ઞાનરવરૂપ જગતને સ્વીકાર કરતા સર્વ કલપનારૂપ હોવાથી પુણ્ય પાપને બંધ તેને ગરૂપે ફળ આપવાને પણ અભાવ થાય છે, માટે તે For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) માનવુ પ્રમાણુખાધિત જાણવું, પરંતુ બાહ્ય આત્મદશામાં વર્તતા જીવાને મેાહના ઉદયથી ઇંદ્રિયા મન શરીર વિગેરે દર્શન વા દૃશ્યરૂપે અથવા ભાગ્યરૂપે રહેલા પદાર્થાંમાં દ્રષ્ટા ભોક્તા સ્વરૂપે આત્માને માને છે, તેને અસ્મિતા આરેાપિત ભાવ મનાય છે, પણ જ્ઞાનીએ આરેાપિતભાવે રહેલી અસ્મિતા બુદ્ધિને મિથ્યાત્વ વા ભ્રમણારૂપે માને છે. આ અસ્મિતા અડ્રુ કાર તથા મમકારના સમવાયી કારણુ બીજરૂપ માનીચે તે રાગદ્વેષમાં અંતર્ભાવ પણ થાય છે. આત્માને ભિન્ન જે પુદ્ગલ દ્રવ્યના સંબંધ ન હાવા છતાં પણુ વ્યવહારની અપેક્ષાયે એકત્વરૂપ આરોપ થાય છે. જેમકે શાલીગ્રામમાં શ્રીકૃષ્ણના આરેપ અને તુલસી વૃક્ષમાં તુલસી દેવીનેા આરોપ કરી ભક્તિથી લગ્નવિવાહ કરીને ભક્તાત્મા આનંદ માને છે તે અસ્મિતારૂપ હોવા છતાં પણુ કલેશજનકત્વ રૂપ નથી ! હું ૫ મૂત્ર-મુણાનુગથી રામઃ ॥ ૨-૭ || ભાવાથ—જીવાને જે જે અનુકૂલ ભાગ્ય પદાર્થાના સંબંધ થાય, તે સુખ સાતા આપે છે અને તે મેળવવા ઇચ્છા થાય છે તેનું જ ધ્યાન કરાય, તેની જ માટે અનેક લેાહિની નટ્ટીચે મનાવાય આવા જે આત્માના પરિણામ તેને રાગ કહેવાય છે તે મહુસ્વરૂપ છે. આ પરિણતી અવિવેકના કારણે થાય છે. રાગી ઢાષાને ગુણુરૂપે જાણે છે, સત્યાસત્યને જાણવા માટે વિચારરૂપ ચક્ષુ બ ંધ થઈ જાય છે; માટે ૫ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) તે ત્યાજ્ય છે. આવી પુદ્ગલ સુખની ઇચ્છા તેને આત ધ્યાનરૂપ રાગ જાણવા. તેમહનીયકની પ્રકૃત્તિરૂપ છે, દુરંત દુઃખદાયી સંસારપ્રવૃત્તિનું કારણ છે માટે માક્ષાથીને ત્યાજ્ય છે. ૫૨–૭૫ મૂત્ર-તુલાનુશથી દ્વેષઃ || ૨૦૮ ॥ ભાવા જીવાને જે જે પ્રતિક઼લ પદાર્થાંને સબંધ થાય તે દુઃખ આપે, તેથી દૂર નાશી જવાની ઇચ્છા થાય તેવા પ્રતિકૂળ મનુષ્યોને મારવાની, દુઃખી કરવાની ઇચ્છા-પરિણામ થાય તે દ્રેષ ક્રોધ પણ મેહનીય પ્રકૃત્તિરૂપ છે, અવિવેકભાવે ઉત્પન્ન કરે છે. જે જે પદાર્થાં પ્રતિકૂળ હોય તે દેખતા સાંભળતા સ્મરણમાં આવતા ક્રોધ ઉપજે તે દ્વેષ જાણવા, તેને પણ દૂર કરવા પ્રવૃત્તિ કરવી જોઇએ, કારણ કે તે પણ રાગની પેઠે મેહસ્વરૂપ હાવાથી આત્મભાન ભુલાવનાર છે માટે મેાક્ષાથીએ ત્યાગ કરવા ઉચિત છે. ઉપરના બે રાગ દ્વેષ છે તેને જીતવા બહુ કઠણુ છે. શ્રીમાન્ હેમચ`દ્રસૂરિપ્રવર જણાવે છે કે आत्मायत्तमपि स्वांतं कुर्वतामत्र योगिनां । , " रागादिभिः समाक्रम्य, परायत्तं विधीयते ॥ १ ॥ रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनामिषम् । पिशाचा इव रागाद्याच्छलयंति मुहुर्मुहुः || २ || रागादितिमिरध्वस्त, ज्ञानेन मनसा जनः । બંધનોંધ સ્વાદઃ, વાયતે નાયરે || ૨ || For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭ ) અર્થ –આત્માને-મનને વશ કરવાની પ્રવૃત્તિ કરતા યેગીઓના મનને પણ રાગ દ્વેષ મેહ આદિ શત્રુઓ દાબીને આત્માને પરાધીન કરે છે. સંયમ તપ આદિવડે મનનું રક્ષણ કરતા છતા જરા બાનુ-લાગ મળે કે તરતજ લાયંકર પિશાચ સમાન રાગદ્વેષાદિક વારંવાર છેતરે છે. રાગદ્વેષ આરિરૂપ અંધકારવડે જ્ઞાનરૂપ આલોકન-પ્રકાશને નાશ કરનારૂં અશુભ મન આંધળા લોકોને દોરનારા આંધળાઓ ભયંકર નરકના ઉંડા ખાડામાં ખેંચીને નાખે છે, માટે રાગદ્વેષને વશ ન થવું. सूत्रं-स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः ॥ २-९॥ ભાવાર્થ –સર્વ પ્રાણીઓને સ્વરસવાહી–સ્વભાવથી જ રૂઢ થયેલા આલિવેશની-મરણ ભયની સંજ્ઞા હોય છે. આ મરણય સંજ્ઞા વિદ્વાન હોય કે મૂખ હોય તેવા સર્વ સંસાર પ્રીય જીવને પણ હોય છે. અહિં જણાવવાનું કે જેને અભિનિવેશ કહેવામાં આવે છે તેને ખરા અર્થભયસંજ્ઞા સ્વરૂપ જ છે, નામને જ ભેદ છે. જેમ મૂર્ખને હોય તેમ પંડિત પુરૂષને પણ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા દેખવામાં આવે છે. વિદ્વાનને-શુદ્ધ સંયમવાન મુનિને અપ્રમત્તદશામાં ઉપર કહી તે ચાર તથા બીજી છ પ્રકારની એમ દશ પ્રકારની સંજ્ઞા કે જે મેહના ઉદયથી ઉત્પન્ન થાય છે તે નથી હોતી, પરંતુ સંસારમાં મુંઝાએલા જડભાવમાં રક્ત બનેલા શૃંગારાદિ ભેગરસના મહાન વિદ્વાનને તે આગળ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) કહેવામાં આવનારી દશ પ્રકાર સંજ્ઞા-આભિનિવેશ હોય છે તે દશ સંજ્ઞા શ્રી ભગવતીસૂત્રમાં આ પ્રમાણે જણાવે છે आहारभयपरिग्गह-मेहुण तथा कोहमाणमाया य । लोहो लोगोओहो य, सन्ना सव्व जीवाणं ॥ १ ॥ અર્થ–અહાર, ભય, પરિગ્રહ, મૈથુન, તથા ક્રોધ, માન, માયા, લોભ, લેક તથા આઇ એમ દશ પ્રકારની સંજ્ઞા પ્રાય સર્વ સંસારી જીવોને હોય છે, પરંતુ જેઓને શુદ્ધ આત્મતતવને બેધ હોય, તવરમણતા હોય તેવા વિદ્વાન મુનિને આ આભિનિવેશરૂપ સંજ્ઞાને અભાવ છે તેમાં પણ મિથ્યાત્વ વાસિત જીવને મરણની જેમ સાત ભય હોય છે તે પણ વિદ્વાન અપ્રમત્તમુનિને નથી હોતા, અર્થાત તેને ક્ષાપશમભાવ થાય છે. આ સર્વ આભિનિવેશે (મરણાદિભય ) સંજ્ઞાઓ મેહનીય કર્મની ઔદયિક ભાવે થયેલી પ્રકૃતિઓ છે અને કલેશરૂપ-અવિવારૂપ છે જ્યારે મેહનીય કર્મને સર્વથા શય–નાશ થાય ત્યારે ઉયર જણાવેલી સંજ્ઞારૂપ આ અભિનેશને પણ વિનાશ થાય છે અને કૈવલ્ય પ્રગટે છે. આવી સંજ્ઞા બહારના વિદ્વાન પંડિતગણને જરૂર હોય છે. મરણસમો મળ્યો નચિ, રૂહ સમ વેણા નOિ મરણ સમાન લય નથી તેમજ ભુખ સમાન દુઃખ નથી “તે તેવા ભયાદિકના કારણ આત્માએ છે સાથે અજ્ઞાનભાવે કરેલા વિરોધે તકરાર ઘાતે વિગેરે કારણે છે માટે કોઈને For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણાથી દુઃખ થાય તેવી પ્રવૃત્તિ ન કરવી તેમ જણાવે છે ૨-૯ છે –તે તિવતવાર સૂક્ષ્મ | ૨–૧૦ | ભાવાર્થ –તે અવિદ્યા અસ્મિતા રાગદ્વેષ તથા આભિનિવેશ રૂપ પાંચ કલેશે ઉપર જણાવેલા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, તપ, ધ્યાન, જપ, સ્વાદયાયવડે નિર્બલ કરીને અપ્રમત્ત, અપૂવકરણ, અનિવૃત્તિકરણ, સૂમ સંપરાય આદિ ચારિત્ર ધ્યાનયોગે તે કલેશ કારણ રૂપ મેહદયને ક્ષય-દગ્ધ બીજ તુલ્ય કરવાથી દશમાં ગુણસ્થાનકરૂપ ચારિત્રગમાં સૂફમસંપરાયરૂપ થાય છે. જે ૨-૧૦ છે સુગં–દાનતત્તર ૨- ૨? . | ભાવાર્થ –ઉપર સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકમાં મેહનીય કર્મની પ્રકૃતિઓ રૂપે રહેલા પાંચ કલેશે જણાવ્યા છે તે દગ્ધ બીજ તુલ્ય અને સૂકમ રૂ૫ રહેલા કર્મળ છે તેને પણ યથાખ્યાત ચારિત્રગ રૂપ ધ્યાનમાં આત્મગુણમય જે પર્યાયે ને ગુફલ થાનગવડે દ્રવ્યમાં સંક્રમણ કરાવતા વિશેને સામાન્ય રૂપે ભાવતા પ્રથમ મેહને ઘાત કરે છે. પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયને પણ ઘાત કરે છે અને કૈવલ્યને પામે છે ત્યારે બળેલ બીજ સમાન રહેલા અદ્યાતી ઉમે નવા ભવ-સંસારવૃદ્ધિમાં કારણ થાય, ન જન્મ લેવું પડે તેવા ઉત્પન્ન કરતા નથી પણ તે વૃત્તિઓને For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ). ધ્યાનવડે સમયે ત્યાગ કરે છે. આપણે પણ તેને ત્યાગવા માટે ચગ્ય ઉદ્યમ કરવો જોઈએ. सूत्रं-क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः॥२-१२। ભાવાર્થ–જે જે કર્મના સમુદાયે બાંધ્યા હોય તે જ્યારે ઉદયમાં આવે ત્યારે કષ્ટ જન્મ-ચાલુ જન્મમાં કરેલા હોય તેવા અને પૂર્વે અદ્રષ્ટ જન્મમાં કરેલા હોય તે વેદાય છે-ભગવાય છે તે સર્વે કર્મનું મૂળ કલેશ-મેહ નીય કર્મની પ્રકૃતિઓને જ ઉદય-વિપાક છે. આ કર્મ મિથ્યાત્વ અવિરતિ કષાય દુષ્ટગ છે તે જ વર્તમાનવાભવિષ્ય જન્મમાં કે ભૂતકાળમાં બાંધેલા કે નવા બંધાતા કર્મના સમુહનું કારણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને ઉદય થાય ત્યારે જ્ઞાનને પડદ-આવરણ આવે દર્શનાવરણિયને ઉદય થાય ત્યારે જ્ઞાન દર્શનમાં ઉપયોગી થતી ઇંદ્રિયને જાણવા-દેખવામાં પડદે પડે. મેહનીય કર્મવડે સમ્યગ શ્રદ્ધા તથા ચારિત્ર પ્રાપ્ત ન થાય, અંતરાય કર્મવડે દાન, લાભ કે ભેગ વા ઉપગ ન પામે, ધર્મકાર્યમાં આત્મશક્તિ ન પ્રગટ કરી શકે તેમજ નામ, ગોત્ર, આયુષ્ય તથા વેદનીય કર્મ પણ વિપાકકાળે આત્માને દુઃખ-કલેશના કારણભૂત થાય છે પણ જે કર્મનું મૂળ–મિથ્યાત્વ અવિરતિ કષાય તથા ભેગને દૂર કર્યા હોય તે નવા કર્મને બંધ ન થાય તેથી કલેશ મુલક સુખદુઃખને ત્યાગ થવાથી આમાનુભવ જાગૃત થાય. જેમ તળાવમાં પાણીની આવક રૂપ આશ્રવ દ્વાર ઉઘાડા હોય ત્યાં સુધી તલાવ ફાટે ત્યાં સુધી પાણી For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧ ) પણ ભરાય અને સરદી મેલેરીયાદીક ઉપજાવે, પણ જ્યારે દ્વાર બંધ થાય ત્યારે નવી આવક ન હોવાથી પ્રથમ ભેગું થયેલું પાણી ક્રમે ક્રમે શુકાય છે અને તળાવ ખાલી થાય છે તેમ આત્માને નવા કર્મબંધને જ્યારે સમ્યકત્વ દર્શન, વિરતિ–ચારિત્ર તથા કષાયનું રૂંધન તથા દુષ્ટ ચેગને સંયમ કરવા રૂપ સંવર ભાવ પ્રગટ થાય છે ત્યારે નવા કર્મોઢવ પ્રાયઃબંધ થાય છે અને તપ, જપ, સંયમ, ધ્યાન ગ રૂપ સૂર્યની ગરમીથી કમેને નિજેરે છે–ખેરવે છે. અંતે તે આત્માનું કર્ભાશયરૂપ તળાવ ખાલી થાય છે તેથી તે રાગ શેક, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈને પરમાત્મારૂપ આનંદ અનુભવે છે. જન્મમાં નવા ભવમાં દવા ગ્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ કર્મ, ગાત્ર આયુષ અને અંતરાય કર્મને ઉત્પન્ન કરે છે તે સંબંધી વિચાર આગળ સૂત્રમાં કહેવાશે. सूत्रं-सति भूले तद्विपाको जात्यायु गाः ॥२-१३॥ ભાવાર્થ-કર્મરૂપ મૂળ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તેના શુભાશુભ વિપાકે સહિત જન્મ, આયુષ અને ભેગરૂપ વિપાકો ઉત્પન્ન થાય છે. હવે તે વિપાકનું મૂલ કારણ કર્મ આઠ પ્રકારનું છે. જન્મવડે નામ ગેત્રને ઉદય જાણવે, આયુષવડે આયુષ કર્મને ઉદય જાણુ અને ભગવડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) અને વેદનીય કમને સમાવેશ જૈન દૃષ્ટિયે કર્મ સ્વરૂપને વિચાર કરતા થાય છે. ત્રણ જ પ્રકારના વિપાકે માનનારા પ્રત્યે અહીં યશોવિજય વાચકવર વિસ્તારપૂર્વક જણાવે છે કે આ વિષયમાં સાત બાબતે મતભેદ છે, (૧) ત્રણ પ્રકારના જ વિપાકે છે તે વાત જૈન દષ્ટિએ માન્ય નથી. (૨) કર્મના સમુદાયને બંધ તથા ફલને કમ એકસરખે હેય તે પૂર્વ કર્મને પુર્વ અનુભવ અને પાછલા કર્મને પાછળ અનુભવ થાય તે સંબંધી વિચાર (૩) વાસનાનું અનાદિપણું અને કર્મનું એકભવિપણું, વાસના અને કર્મથી ભિન્નપણું (૪) કર્મ સમૂહનું એક ભવિકપણું અને પ્રારબ્ધતા (૫) કર્મ સમુદાયનું ઉદ્ધ ન કરવાપણું મરણ ને છે પુર્વ ક્યા જન્મમાં કરેલા કર્મનું ફળ મરણ પછી નવીન ભવમાં મળે તે સંબંધી વિચાર (૬) મરણ સમયમાં કર્મ સમુદાયનું ફલ આપવામાં સમર્થપણું તે જ તેની મુખ્યતા છે અને ફૂલ આપવામાં અસમર્થ પણું તે તેની ગણતા છે. (૭) ગૌણ કર્મને પ્રધાન કર્મમાં પ્રવેશ થ, તે કર્મમાં એક રૂપે થવું, બદલાઈ જવું, એમ સાત વસ્તુમાં વિચાર કરવાને છે. તે આ પ્રમાણે–પ્રથમ (૧) જાતિ, આયુષ અને ભેગ એમ ત્રણ પ્રકારના જ વિપાક જે કહ્યા છે તેમાં પૂર્ણ પ્રમાણ નથી, પરંતુ તેથી અધિક પણ થાય છે, વૈદિક મત પ્રમાણે ગંગાના કાંઠે મરણ થાય એવા શુભ પુન્યને ઉદ્દેશીને ત્રણે કાલ સંધ્યા, ગાયત્રી, પૂજાપાઠ આદિ અનુષ્ઠાનથી ઉત્પન્ન For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) થતું જે અદૃષ્ટ-શુભ કમ, ગંગાની સમીપ મરણુવડે ભેાગવાય છે તેથી આયુષ્યની પેઠે મરણને પણ ચેાથા વિપાક ગણુવા જોઇએ. આ ઉપરથી એમ માનવું જોઈએ કે તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતા જાતિ, આયુષ્ય તથા ઉપભાગ એમ ત્રણ જ વિપાકે માનવામાં આવે છે તે બરાબર નથી. ગંગા મરણ માટે તપ કરીને મેળવેલુ પુન્ય ( અદૃષ્ય ત્રણમાં સમાતુ નથી, કારણ કે મરણુ વિપાક ઉપભાગ રૂપ નથી પણ તેના કે વિનાશક છે તેવી રીતે વિદ્યા માટે અભ્યાસ કરતા કાઈ હતભાગીને સમ્યવિદ્યા ન થાય તે તે અદૃષ્ય કર્મ પશુ અન્ય એમ અદૃષ્ય કર્મના અનેકે ભેદો ત્રણમાં સમાવી શકાતા નથી માટે સ્યાદ્વાદરહસ્યવેદી મહષિ પ્રવરા કર્મના આઠ પ્રકારો બતાવે છે. શ્રી કમઁવિપાકનામે પ્રથમ વિભાગમાં જણાવે છે કે— पढमं नाणावरणं, बीयं पुणदंसाणवरणं होई | तइयं च वेयणीयं, तहा चउत्थं मोहणीयं ॥ १ ॥ आऊनामंगोयं, अंतराइयं अट्टम होई । मूलपयडीउएया, उत्तरपयडीउ कित्तेमि ॥ २॥ -- અથ પહેલું જ્ઞાનાવરણુ, બીજી દનાવરણુ, ત્રીજું ♦ નામકર્મ આઠે મૂળ વેઢનીય ચાથું મેાહનીય પાંચમું આયુષ્ય છઠ્ઠું સાતમુ' ગોત્રકમ, આઠમું અતરાયક્રમ, એમ કર્મની પ્રકૃતિ જાણવી અને ઉત્તમ પ્રકૃતિએ મૂળના વિભાગ રૂપે એક સો અઠાવન પેટા પ્રકૃતિએ જાણુવી. તે સર્વ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) કર્મ પ્રકૃતિએ આત્માના સહજ સ્વરૂપની જે જે શક્તિઓ છે તેને આવરે છે. જ્ઞાનાવરણીય જ્ઞાનને, દર્શનાવરણીય દર્શન શક્તિને રોકે છે તેવી રીતે આઠ (ઉત્તર એક સે અઠાવન) પ્રકૃતિએ આત્માના ગુણને રેકે છે. તેને જેટલો શુભ વા અશુભ ઉદય હાય વા ક્ષપશમભાવ હોય તેવા પ્રકારે સુખ દુખ વા જ્ઞાન વિવેક વિગેરે જાગે છે. બીજું (૨) જે પૂર્વે બાંધ્યું હોય તે પ્રથમ ભગવાય અને પાછળ બાંધ્યું હોય તે પાછળ ભેગવાય તે એકાંત નિયમ નથી. કોઈ વખત પાછળના કમ પર્વે ભગવાય છે અને પૂર્વનાં પાછળ પણ ભગવાય છે. જન્મથી પહેલાના ક્ષણમાં જે આયુષ ભેગવાય છે તેની સાથે જે પૂર્વકર્મના વિપાકે ભગવાય તે પાછળના આયુષ ક્ષણમાં પાછલા જ કર્મ વિપાકો ભેગવવા જોઈએ, પણ તે નિયમ નથી, માટે કમ ભેગવવામાં એક આયુષ કર્મ સિવાય બીજા તે અનિયમિત છે. પાછળનાં પૂર્વે ભેગવે અને પૂર્વનાં પાછળ પણ ભગવે છે. વળી આયુષવડે ગતિ વિગેરેને સંગ્રહ કરાય તો તે આયુષવડે જન્મને પણ સંગ્રહ કેમ ન કરાય? માટે જન્મપદથી ગતિ, જાતિ આદિના નામકર્મના ઉદયવડે થયેલા જીવના ભવપર્યાયે જાણવા કારણ કે ગતિ આદિના વિપાક ભેળવવામાં ગતિ આદિ નામકમ પ્રકૃતિઓની જુદી જુદી કારણતા માનવી જોઇએ, નહિં તે કર્મનું સંકરપણું પ્રાપ્ત થાય છે. (૩) આયુષના વિક૯૫વડે મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચ એમ ચાર For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫) પ્રકારના જીવપય જાણવા અને તેમના કારણરૂપ આયુષ કુ પણ ચાર પ્રકારનું અવશ્ય માનવુ જોઇએ. (૨) ભાગપદથી બાકી રહેલાં છ કર્માંના ફળની કલ્પના કરવી, જ્ઞાનાવરણીય કર્મના કુલ માટે જ્ઞાનાવરણીય ક્રમને, કારણુના દર્શન ગુણના રાધમાં દર્શનાવરણને, સમ્યકત્વ તથા ચારિત્ર ગુણનિરાધમાં મેાડુનીયને, અનંત શિકતના રાષમાં વીર્યંતરાયને, અક્ષય સ્થિતિને આયુષ્યકમ રોકે છે, અગુરૂલઘુ સ્વરૂપને ગેાત્રકમ શકે છે, અન ંતાનંદને વેદનીય કમ રાકે છે, અરૂપીત્વને નામક રાકે છે એવી રીતે આત્માના સહજ આઠ ગુણે છે તેને આઠ કર્મના સમુદાય રોકી રહ્યો છે તેના જેટલા જેટલેા ઉદય વા ક્ષાપશમલાવ થાય તેવા સ્વરૂપે જીવનવ્યવહાર આત્મા ચલાવે છે. એમ અનેક લ માટે અનેક ભિન્ન ભિન્ન કમને અન્વય વ્યતિરેકવડે કારણુતા માનવી, પરંતુ પૂર્વના તથા પછીના ક્રથી આવતા ભવમાં--જન્માંતરમાં તેવા પ્રકારના કલને ક્રમથી ભાગમાં આવવું તે અનિયમિત છે અર્થાત ક્રમે કરી ભાગ થાય તે દુચન છે; કારણ કે કોઈ ઠેકાણે વિપરીતતા પણ અનુભવાય છે. બુદ્ધિના વિશેષપણાને કર્માંસમુદાયનું મૂળ આપવામાં ઉપાદાન હેતુ રૂપે કારણભાવે માનવું તે ઠીક નથી. તેમ થવાથી ઘટપટ વિગેરેમાં પણ ઈંડ વૈમાદિકને ઉપાદાન કારણ માનવુ પડે. જો કે બીજાં પ્રમાણ ન મળવાથી બુદ્ધિવિશેષને કારણુ માનીને કમ લેગનું સ્થળ તમે કલ્પા છેા પશુ તે ઠીક નથી; કારણ કે જેમને For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) વીતરાગ દેવે કહેલાં વચને ઉપર વિશ્વાસ છે તેઓ કર્મસ્વરૂપનું સર્વ રહસ્ય જાણે છે. તેથી કમને ફલ આપવામાં જેવી કારણુતા છે તેને યથાર્થ ભાવે અનુભવે છે. આ પ્રમાણે ચાલતા ભવમાં ભેગવાતા આયુષ્ય આદિ કર્મમાં શુભ વા અશુભ અધ્યવસાયવડે એક જ જન્મનું આયુષ બંધાય છે અને તે જ આયુષબંધને મરણ પછી બીજા ભવમાં તે જ ક્ષણથી જન્મમાં વિપાકના ઉદયવડે ભેગવે છે; પણ અન્ય કર્મ સંબંધી એ નિયમ નથી કે તે અનુકમે જન્મ લઈને ભેગવે, કેટલાંક નિયમપૂર્વક અને કેટલાંક અનિયમિત ભેગવાય છે. તેમાં જે પ્રથમ નામ, ગેત્ર અને વેદનીય કર્મની સાથે જે આયુષ્યકમ ભોગવાય તે ભોપાહીપણે જણાવાય છે. પ્રાચીન કર્મ ગ્રંથ ઉપરની શ્રીમાન મલયગીરી સૂરીશ્વરકૃત ટીકામાં જણાવે છે કે– " यदाऽनुभूयमानभवायुस्त्रीभागादिरूपे शेषे सति परभवायु यते तदा अष्टानामापि कर्मनां बन्धः शेषकाले आयुषो बन्धाभावात्सप्तानामेव. " અર્થ-જ્યારે આત્મા શુભાશુભ અધ્યવસાય કરે છે ત્યારે ત્યારે ચાલુ ભવના આયુષ્યને તથા પૂર્વ કાળે કરેલા કર્મને અનુભવતે છતે તે આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે એગ્ય અધ્યવસાયવડે આઠે કમને બાંધે છે અને બાકીના કાળમાં આયુષ્યને બંધ ન થતો હોવાથી સાત કર્મને બંધ થાય છે, કારણ એ જ છે. આયુષ્યને બંધ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) ચાલુ ભવમાં જ આવતા નવા ભવને જ અને એકજ વાર થાય છે. એક ભવમાં અનેક ભવના આયુષ્ય બંધાતા નથી તથા એક સાથે વધારે ભવના આયુષ્ય ભેગવાતા પણ નથી અને જેને અન્ય-સાંખ્ય મતવાળા પ્રારબ્ધસંજ્ઞા માને છે. એક જ ભવમાં તે ચાલુ ભવના આયુષને બંધ પડતે જ નથી તેમ ભગવાને પણ નથી તેથી તેને નિષેધ કરેલા છે. જો તેમ ભગવાય તે જમસંકરતાને દેષ લાગે છે. નંદીશ્વર અને નહુષ આદિમાં તે માનવામાં આવે તે જન્મસંકરતા દૂર કરાય તેમ નથી, કારણ કે જન્માંતર વિના આયુષ્ય કર્મને ઉબેધક થતું જ નથી અને શરીરતરમાં જે તેને સ્વીકાર થાય તે જન્માંતર પ્રાણીના નવા ભવને સ્વીકાર જ થયે જ. તેથી વૈકિય શરીરની પેઠે શરીરાંતર એક ભવમાં માનવું તે મિથ્યાદૃષ્ટિપણું જ છે. માટે એક જ ભવના કર્ભાશયને ભયગ્રાહીની અપેક્ષાએ જ કહેલો છે તે ગ્ય છે. અધ્યવસાયના ચેગથી બાંધેલા કર્મના અનુભવથી બનેલી વાસના અનેક જન્મમાં અનુસરે છે, એમ સ્વીકારવામાં આવે છે તે વાસના કમતરરૂપે જ માનેલી જાણવી, અને તે ક્રોધ, માન, માયા અને લભ, રાગદ્વેષરૂપ વાસના ભાવ કર્મરૂપ હોવાથી નવીન કર્મના બંધમાં કારણ રૂપે થાય છે. બીજી રીતે જાતિ, વ્યક્તિ પક્ષની વાસના જે મનાય છે તે ઠીક નથી એમ જાણવું. ભપગ્રાહી કમને આયુષરૂપ માનવાથી અમારે કઈ રીતે પણ સાત જન્મ સુધી વિપ્રપણું આપનાર એક For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) ગ્રહણ થાય અને જીવા એક લાઈને આયુષક્રમ છે એમ સ્વીકારવાના પ્રસંગ નથી જ આવતા. જો એમ તમે કહેતા હૈા તે તમારા જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ અને નારકને એક જ ભવ પાંચ ઇંદ્રિય તિર્યં ચ વા મનુષ્યના પણ સાત વા આઠે ભવનું ગ્રહણ કરી શકે છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયવાળા જીવેા સંખ્યાત વા અસખ્યાત લવા એક શ્રેણીએ કરે છે, તે કેવી રીતે ? ઉત્તર-સિદ્ધાંતમાં કહેલી અનુક્રમણિકા પ્રમાણે તે તે ભવમાં તેવા તે ક્રમના ચેાગ્ય અધ્યવસાયથી તેવી તે જાતિ, ગતિ અને નામ ક્રમની યોગ્ય સામગ્રી જે પૂર્વભવેામાં સંગ્રહિત હાય છે તેના બળથી ચાલુ ભવમાં નવા આયુ:ને પર પરાયે બાંધતા જીવાત્મા તેવી ગતિમાં ક્રમે ક્રમે જાય છે, તેથી એક લવમાં અનેક ભવના આયુષ્યના અંધ વા ભાગ માનવાને અમારે પ્રસંગ જ નથી આવતા, અથવા માના કે અનેક ભવામાં ભાગવવા ચાગ્ય ક્રમ એક જ લવમાં બંધાય છે, સંચિત કરે છે તે પણ એક જ કર્મ પ્રારબ્ધપણાને-જન્માંતર ભાગપણાને પામતું જ નથી. પશુ તે તે ક્ષણુમાં રહેલા અલ્પ વા બહુ સુખ-દુઃખના હેતુભૂત અનેક ગુરૂ વા લઘુ જ્ઞાનાવરણીયઆદિ કર્મને જન્માંતરના કાળ આયુષ્ય કર્મોની સાથે ઉધ ( ઉદય ) કરે છે. તે જ પ્રારબ્ધ રૂપ કહેવાય છે. તેથી એક જન્મમાં સાત જન્મના ભાગ આપનાર કમના સ્વીકાર અમારે કેવી રીતે થઇ શકે For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ગીતાના આઠમા અધ્યાયના છઠ્ઠ કમાં કહ્યું છે કે"यं यं वाऽपि स्मरन्भावंत्यजन्तेऽन्त्येकलेवरम् । तं तमेवैति कौन्तेय । सदा तद्भावभावित ॥१॥" અથ–જે જે ભાવનું સ્મરણ કરતે જીવાત્મા મરણાંતે તે કલેવરને ત્યાગ કરે છે, તે તે ભાવને છે કોંતેય (અન!) પામે છે. (૧) આ ઉપરથી એકાદ જન્મમાં તેવા પ્રકારના શુભાશુભ કર્મ ક્ષયે પશમભાવે થયેલા સ્મૃતિજ્ઞાનના બલથી સાત જન્મ સુધીના પરિણામોને જાતિસ્મૃતિરૂપ મતિજ્ઞાનથી સંભાત જુદા જુદા શરીરમાંથી ભેગવેલા વિષયેનો અનુભવ ક્રમે ક્રમે જાણે છે, તેથી પ્રારબ્ધવડે મળેલા વિપ્રપણુના સાત ભવને સ્વીકાર કરાતે હોય તે તમોએ માનેલી ઐહિક ભવ– અવિદ્યમાન ભવસંબંધી કર્ભાશય, સાતભવ ભેગવાવે છે એ પ્રતિજ્ઞા નષ્ટ થઈ તેવી જ રીતે અનંતભવ સંબંધી ભેગનું પણ જાણવું. વળી કર્મના સર્વ પ્રચવડે જે જન્મ લઈને ભેગવવાના હોય તે આ જન્મની અપેક્ષાએ પ્રારબ્ધપણે અને જન્માંતરમાં ભેગ આપનાર હોય તે આ જન્મની અપેક્ષાએ સંચિતપણે ગણાય છે. તેમ ન હોય તે તત્ત્વજ્ઞાનીને તેવા પ્રકારના કર્મના ક્ષય માટે અન્ય દેહને સ્વીકાર કરવો પડે પણ તે ઠીક નથી, કારણ કેતેવા પ્રકારના તત્વજ્ઞાનીને અનેક ભવવડે ભોગવવા ગ્ય જે સંચિત રૂપ કર્મ હોય છે તે અપ્રમત્ત દશાના શુદ્ધ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦ ) ચારિત્રગ હોવાથી જ્ઞાનવાન યોગીને સંપ્રજ્ઞાન ચુંગ સમાધિવડે નષ્ટ થાય છે, પણ પ્રારબ્ધ તે ભેગવ્યા વિના નષ્ટ થતું નથી, માટે જન્માંતર સંબંધી સંચિત કમ હોવાથી તેને નાશ તત્વજ્ઞાન તથા અપ્રમત્ત ભાવના ચારિત્ર તથા ધ્યાન વિગેરે સંપ્રજ્ઞાત સામર્થગવડે થતું હોવાથી અમારે એક શરીરે અનેક કર્મ ભેગાવવા માટે અનેક ભવ કરવાને પ્રસંગ–દેષ આવતું નથી. એ જ પ્રમાણે તે જન્મમાં ભેગપ્રદાનથી પ્રારબ્ધપણું સિદ્ધ થાય અને પ્રારબ્ધપણુવડે ભેગપ્રદાન સિદ્ધ થાય એમ એક બીજાને પર ૫ર આશ્રય હોવાથી અન્યાશ્રય દેષ આ? તેથી એક આયુષ કર્મને પ્રારબ્ધ ગણવું અને તેને જ કમતરવડે ઉપગ્રાહિક ને ભેગપ્રદાનપણે સ્વીકારવું તેથી જાતિ નામ કર્મવડે યુકત આયુષ આદિ ભેદ પણ સિદ્ધાંતવડે થયેલે જાણ. કેવલીઓને પણ આયુષ કરતાં અધિક કર્મનું જે અસ્તિત્વ હોય તે કેવલી સમુદ્રઘાત વડે તે કર્મને નષ્ટ કરી, તે બાકી રહેલા આયુષથી ભગવાય એટલા સરખા કરે છે, તેથી તેની અનુપત્તિ નથી; અન્ય સ્થલે આયુષ એક ભવનું જ છે પણ અન્ય કર્મ સમુદાય એક જ ભવ સંબંધી હોય તે એકાંત નિયમ નથી. કારણ કે જ્ઞાનાવરણ યાદિ કર્મો અનેક ભવવડે પણ ભેગવવા ગ્ય હોય છે. પ્રારબ્ધના વિપાકવડે વેદવા એગ્ય કર્મ તે એક આયુષમાં જ લાગુ પડે છે. અને અન્ય સર્વ કર્મ જે વિપાકવડે દવા નથી હોતાં તેઓ પ્રદેશપુદ્ગલ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) વડે જ વેદાય છે. તેથી જમવડે પૂર્વ ભવે કરેલા કર્મોના પ્રચય ઉર્દૂધ-ઉદયમાં આવે જ એવા એકાંત નિયમ નથી, છતાં જન્મવડે તે ઉદયમાં આવે તેમ માનવું તે દુઃશિક્ષિત ગુરૂતુ. વચન છે. મરણુ સિવાયના અન્ય કર્મ સમુદાય હાય છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિ નિમિત્ત કારણ પામીને ઉધક થાય છે—ઉદયમાં આવે છે પુદ્ગલ-જીવ-ભત્ર-ક્ષેત્ર તથા વિપાકના ભેદથી ભિન્ન ભિન્ન કર્યાં વિપાકેા થતા હોવા છતાં આયુષકમના વિપાક જન્મ પછી ઉદય આવતા હેાવાથી સ કમ પ્રચય તે જન્મ વડે જ ઉદયમાં આવે એમ કહેવું તે અશકય છે કાઇ ઠેકાણે જે લવામાં ખાંધ્યા હાય ત્યાંજ ઉદયમાં આવે અને કેઇ વખત અનેક ભવ પછી પણ ઉદયમાં આવે છે પણ મરણ સમયે જ બાંધેલા બધા કર્મો એક સાથે ઉદય માં આવે તેવે નિયમ નથી કેાઇ વખત ન પણ આવે, આટલુ તે નજરે પશુ જોઇએ છીએ કે નિદ્રા આદિ વિ પાકને ઉત્ક્રય-ઉદ્બધ કરવામાં કાવિશેષને હતુતા છે, વળી દૃશ્યમાન કર્મ ફેલને અસિદ્ધ છે એમ કેવી રીતે કહેવાય? જન્મને સ્વ-વા અન્ય કર્મ સમુદાયની પરપરાને ઉદબોધકતા-ઉદયમાં લાવવાપણું સ્વીકારવું તે અતિન્યાપ્તિ દોષરૂપ છે. પરંતુ ભિન્ન ભિન્ન ભવાની પરપરાએ કર્મ પ્રચય ભાગવાય છે. એમ કહેવામાં સમ્યકત્વપણું ઘટે છે. કનુ પ્રધાનપણું એક આયુષને જ ઘટે છે. તે વિના અન્યનું પ્રધાનપણુ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) માનવું તે બેઠું છે. એક ભવને ભિન્નભિન્ન ગતિમાં ભેગ વવા એગ્ય કર્મ સમુદાયનું ઉપાદાનપણું છે, તેને અંતસમયે એક ઠેકાણે ફલવંતપણું અને સ્થલેનિયામકપણું છે એમ માનવું નહીં, કારણ કે-આયુ એક ભવમાં એકવાર બંધાય છે અને તે ભવની કર્મને અનુસરીને અંત સમયે તેવા પ્રકારની કૃષ્ણાદિ લેશ્યાવડે મરણ પામીને તેવી ગતિમાં જાય છે. કહ્યું છે કે યયયા શ્રેયતે તસ્કેરવાયામુદ્યતે” છે જે લેશ્યાથી જીવ મરણ પામે છે તે લેસ્થામાં જીવ ઉત્પન્ન થાય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે- પુર્વભવે બાંધેલ આયુષ તેવા પ્રકારની વેશ્યાવડે વિયાકભાવને પામીને પ્રધાનપણે પ્રાપ્ત થઈ અન્ય કર્મને ઉપગ્રહ કરે છે. આ વાત સર્વત્ર સંભવે છે. પ્રધાન કર્મમાં ગૌણુકર્મને પ્રવેશ થાય છે તે પણ મૂલકમ પ્રકૃતિથી જે અભિન્ન હોય તેને જ જાણુ. " मूलप्रकृत्य भिन्नाः, संक्रमयतिगुणत उत्तराः। प्रकृतीः नन्वात्माऽमृतत्वा-दध्यवसायप्रयोगेण " ॥१॥ અર્થ–આત્મા, અમૂર્ત હેવાથી અધ્યવસાયના પ્રયોગ વડે ગુણથી ઉત્તર–ગૌણ એવી કર્મપ્રકૃતિએ મૂલપ્રકૃતિથી જે અભિન્ન હોય તેમને મૂલમાં સંક્રમાવે છે અર્થાત તેઓ તેમાં પ્રવેશ કરે છે આ પ્રમાણે પૂર્વે કહેલી રીતિ પ્રમાણે સંક્રમણનું સ્વરૂપ જાણવું. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) सोसंकमोतिवुच्चइ, जं बंधणपरिणओ पओगेण । पगयंतरत्थदलियं, पणिमई तयणु भावेजें અથ–સંક્રમણ તે તેને જ કહેવાય કે જે જીએ પ્રથમ શુભાશુભ પરિણતી રૂપ હેતુઓ વડે બાંધેલા કર્મના દલને આત્માના રાગ દ્વેષ પરિણામ રૂપ વીર્યના પ્રગવડે અન્યપ્રકૃત્તિરૂપે પુર્વના કર્મદલને પરિણુમાવે છે તેને સંકમણ કહે છે જેમકે સાતવેદનીયને અસાતારૂપે, મતિજ્ઞાનાવરણીયને શ્રુતજ્ઞાનાવરણીય રૂપે ઉંચગોત્ર ને નીચગેત્રરૂપે શુભાશુભ અધ્યવસાયના ચોગે પરસ્પર સ્વરૂપે પરિણુમાવે છે दुसुवेगेदिठिदुगं बंधणेविणा विसुद्धहिस्सा परिणमइ जीसेतंपगइइ परिग्गहो एसो ॥२॥ અર્થ_વિશુદ્ધ સમ્ય દ્રષ્ટિ આત્મા સમકત્વ મોહનીયમાં મિસ્ત્ર મેહનીય તથા મિથ્યાત્વ મેહનીયન દલને બંધ વિના સંક્રમાવે છે અને મિથ્યાત્વને મિશ્રમાં સંક્રમાવે છે પણ મિથ્યાત્વમાં સમ્યકત્વ વા મિત્રને સંકમાવી શક્ત નથી જે પ્રકૃતિઓમાં આધાર રૂપમાં અન્ય પ્રવૃત્તિઓને સંકમાવી શકાય છે તે પ્રકૃત્તિઓને પત્તગ્રઈ (પાત્ર) રૂપે જણાવાય છે અહિંયા આ ભાવ છે કે બંધ તે માત્ર મિથ્યાત્વને જ પડે છે પણ સમ્યગ તથા મિસ્ત્રને બંધ પડતું નથી અહિયા કેદરાને દષ્ટાંત કહેવાય છે જેના તંદુલ અને છે તેવા મદન કેદરાને મેહનીય પ્રકૃતિ રૂપે જાણે અને તેને સમ્યકત્વરૂપ આત્મ પરિણામ ઔષધિવડે વિશુદ્ધ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) કરતા જે સર્વ ફેરા રૂપ દલને નષ્ટ કરવા તે અને શુદ્ધ કોદરાનો પંજ કરે તે સમ્યગ મેહનીય અને એક પડ સીવાયના સર્વ પડેને દૂર કરવા તે અશુદ્ધ( મિશ્ર)મેહનીય અને તેથી વધારે દલ-પડ જેમાં રહે તે મિથ્યત્વ મેહનીયદ દલ કહેવાય છે તે ત્રણ મેહનીયની કર્મની પેટા પ્રકૃત્તિઓ છે તેમાંથી સમ્યગ તથા મિસ્ત્રને બંધ પડતે નથી ફક્ત મિથ્યાત્વ જે બંધ પડે છે. હવે શુભ પરિણામ વડે આત્મા મિથ્યાત્વના દલ તે મિસમાં વ સમ્યકત્વમાં શુદ્ધ કરીને સંકમાવી લે છે મિશ્ર દલને આત્મપરિણામને યેગે સમ્યક્ત્વમાં સંક્રમાવી લે છે. આ પ્રમાણે સંક્રમણનું સામાન્ય સ્વરૂપ જાણવું. मोह दुयाउ मूल पयडीणं, न परोप्परमि संकमणं । संकमण बंधुदय उव्वदृणा लिंगाईण करणाइ ॥३॥ અર્થ–દર્શન મોહનીય તથા ચારિત્ર મોહનીય પ્રકૃત્તિઓને તથા આયુષ્ય (નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી આયુષ્ય)ને તથા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય નામ ગોત્ર આયુષ્ય તથા અંતરાય આ આઠ સુળ તથા ઉત્તર પ્રવૃત્તિઓને પરસ્પર સંક્રમણ (અદલબદલો) થાતું નથી તેમજ કર્મની વર્ગના પર માણુઓને બંધાયે છતેવા સંક્રમણ કરતે છતે-ઉદય આવે છતે ઉદ્વર્તણ કરતે છતે એક આવતીકા કાલ સુધી કેઇ પણ રેકી શકતા નથી કે ૩ છે For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) આ વિષયમાં વિશેષ સંક્રમણનુ` સંપૂર્ણ જ્ઞાન વિના જેમ તેમ સિદ્ધ કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી કઇ પ્રકૃતિ કયાં સક્રમે છે અને કયાં સંક્રમતી નથી તેને સંપુર્ણ નિશ્ચય કરવા કિતમાન્ થઈ શકાતુ નથી માટે વિશેષ જીજ્ઞાસુએ શ્રી યશેવિજય વાચકે કરેલી કમ્પ્રકૃતિની વ્યાખ્યા જોઈ લેવી. ॥ ૨-૧૩ ૫ सूत्र - ते हलाद परितापकला : पुण्यापुण्यहेतुत्वात् ॥ २-१४ ॥ ભાવા—ઉપર જણાવ્યા તે જાતિ આયુષ્યના ઉપભાગ જેમાં સમાય છે તેવા આ પ્રકારના કા સમુદાય આત્માએ અનાદિ કાલથી મિથ્યાત્વ અજ્ઞાન માહુરૂપ રાગ દ્વેષની શુભ વા અશુભ પરિણતીથી ર્હિંસા ચારી મૈથુન પરિગ્રડ વિગેરે અઢાર પાપના સ્થાનકેાને સેવીને મેળવ્યે હાય તે જ્યારે ઉદયમાં આવે ત્યારે શુભાશુભ-પુન્યકમ શુભ રૂપે અપુન્ય-પાપકર્માં દુઃખરૂપ પાકમાં હેતુરૂપે થાય છે તે માટે મહાપુરૂષો જણાવે છે કે “ બંધ સમય જીવ ચેતીયે ઉસે સ્યા સંતાપ સલુણા ” હે જીવ ! જે વખતે તું પેાતાના સ્વાર્થ માટે મશગુલ થઈને હિં...સા, ચારી, મૈથુન, વ્યભિચાર વિગેરે પાપકમ દુતિને આપશે એવે વિવેક પૂર્વક વિચાર કરીને તું ચૈત્ય હોત તે વધમધન છેદન, ભેદન, રેગ, સાગ, સંતાપ વિગેરે દુઃખ ન ભાગવવા પડત પણ ત્યાં તું ચૈત્યે નહિ તેથી હવે તેના લે @ગવવાના સમય આવ્યે ત્યારે હાયવરાળ સંતાપ શુ કરવા કરે છે તેથી તું હવે છૂટી શકે તેમ નથી, માટે હું "" For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) વહાલા બંધુ! હવે તે સમતા ભાવે જે ઉદય આવ્યા છે તેને તે ભેગવ, પણ હવે જે સાચું ભાન આવ્યું હોય તે નવા પાપ ન કરીશ. સર્વ જીવેને ખમાવી તેમની સાથે મૈત્રી બાંધ. કઈ પણ જીવની સાથે વૈરવિધ ન કરીશ, કારણ એટલું જ કે તે વૈરવિધ ભાવિમાં દુઃખ દર્ભાગ્યનું કારણ થાય છે. આત્માની ચિત્તવૃત્તિને શાંત થવા દેતી નથી, તે જ દયાનમાં રાખવું તેવી રીતે વિવેકવંતેએ પુન્યનું ફલ જોગવતા કદાપિ રાજ્યાસાન મલે, ચકવૃત્તિત્વ મળે કે દેવોની સહાયતાથી શાલિભદ્ર જેવા ભેગે મળે તે પણ તેમાં મુંઝાવું નહીં, કારણ તે પુન્ય ફળ પણ સુવર્ણની બેડીસમાન બંધનકારક થાય છે કહ્યું છે કે “ નરવિવુસરમુવરવું સુર્વ વિય માવો ૩સંતો | संवेगओ न मुकखं मुत्तूणं किमपि पत्थेइ ॥ १ ॥ અર્થ –નરેશ્વર-ચક્રવતી તથા વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ, માંડલિક તથા એકાદ દેશનું રાજ્ય મળવાથી રાજાપણું પણ મળે તેવી જ રીતે વિબુધેશ્વર-વંભૂવનેને સ્વામિ થવાય કે સર્વ દેવકને સ્વામિ ઇંદ્ર થવાય તોપણ તે કાયમ નિત્ય રહેવાનું ન થાતું હોવાથી છોડતી વખતે પણ દુઃખ ઉપજાવે છે, માટે તે સુખ દુઃખનું કારણ થાતું હોવાથી વિવેકી સજજન પ્રથમથી જ સંવેગભાવને સત્ય વૈરાગ્યને વિચારતા તેવી દેવેન્દ્ર– નરેંદ્રત્વની પદવીઓ સત્તાઓમાં દુઃખ જ જોઈ રહ્યા છે તે કારણથી તેવા પુરૂષ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ગીઓ મોક્ષ-સર્વ કર્મથી રહિત થવારૂપ નિર્વાણપદને છોડીને બીજા કશા પ્રકારના સુખની ઈચ્છા જ કરતા નથી. છે ૧૪ કેવી રીતે તે જણાવે છે ? सूत्रं-परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच दुःखમેવ સર્વ વિવિનર | ૨-૫ છે ભાવાર્થ-દુનીયાના સર્વ સુખદુઃખો ભેગે આનંદ અંતે દુઃખનું કારણ થતા હેવાથી તામસ રાજસ સાવિક પ્રકૃતિઓના ગુણે શરીરના સંસ્કાર-રૂપે દુઃખમય થતા હોવાથી તથા આત્મગુણ-સત્ય જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ગમાં વિહ્મરૂપ થતા હોવાને કારણે વિવેકી આત્માઓને પરિણામે-કાર્યરૂપે તાપ કરતા-દુઃખકર્તા લાગે છે, કદાપિ પુન્યવંત મહાત્માઓ તીર્થંકર ચક્રવૃત્તઓ પૂર્વના પુન્યથી ભેગ ફળને ઉદય ભોગવતા હોય છતાં તે ઝેરરૂપે બંધન રૂપે માને છે અને ચગ્ય સમયની રાહ જોતા ચેતતા રહે છે તે માટે ભગવાન મહાવીરદેવનું ચરિત્ર જોયા ગ્ય છે તેમજ શ્રીમાન્ બુદ્ધદેવનું નિષ્કમણ પણ વિચારવા જેવું છે, પ્રાણુઓને પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ભૂવન, વિમાન વિગેરે વિષયસુખના પદાર્થો રાગદ્વેષના કારણરૂપે બનીને અત્યંત મલિન પરિણામે ઉપજાવે છે તે પરિણા-વિચારો દુર્ગતિમાં લઈ જવાના કારણરૂપ થાય છે માટે નિશ્ચય નયથી વિચારતા સર્વ ત્યાજ્ય છે તે માટે શ્રી વીતરાગ દેવની સ્તુતિ કરતા મહાકવિરાજ શ્રીમાન For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) સિદ્ધસેનસૂરિદિવાકર જણાવે છે કે – भवबीजमनन्तमुज्झितं विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलेोऽसिनाधिकः समतां नाप्यति वृत्य वर्तसे ॥१॥ અર્થ––હે વીતરાગ પરમેશ્વર ! તમે જીવને અનંત દુઃખ દેનારા એવા અનાદિકાલથી અનુભવેલા ભવ-સંસારના કારણરૂપ રાગ, દ્વેષ, મેહ, માયા, કામ, ક્રોધ વિગેરે ભવબીજેને આત્મગુણશ્રેણીમાં ચઢીને લાયકભાવે યથાખ્યાત ચારિત્રગમાં આવીને ફેંકી દીધા તેથી તમે આત્માના મૂલ ગુણરૂપ જ્ઞાન દર્શન આનંદ કે જે અનાદિકાલથી ઢંકાયા હતા તેને પૂર્ણાવે-અંત વિનાની સાદિ અનંત ભાવે પ્રગટ કર્યા તેથી હે પ્રભુ પરમાત્મા પરમેશ્વર હવે તમારી દિવ્યકલા વધવાની નથી તેમ હીણ થવાની નથી; પરંતુ સદાકાલ સમત્વ ભાવે એકત્વ રૂપે તમે વર્તે છે તેથી જ તમે જગતજંતુઓને તારક-સંસારસમુદ્રથી તારનાર અને ધર્મમાં જીને સ્થાપન કરતા હોવાથી ધારક પણ કહેવામાં છે. અહિંયા અનંતકાલીન ભવબીજનું ફેંકી દેવું જે કહેવાય છે તે નિશ્ચયનયથી વિચારતા સંસારદુઃખનું કારણ છે. પરંતુ વ્યવહાર નથી પુન્ય તથા પાપ જીવોને સુખ દુઃખમાં કારણે થાય છે, માટે વિવેકપૂર્વક વિચારવાનું કે દુઃખના કારણભૂત પાપને ત્યાગ કરે અને સુખના કારણભૂત પુન્ય ધર્મને વ્યવહારથી આદર કર. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯) " सुखं धर्माद् दुःखं पापात् । सर्वशास्रेषु संस्थितिः । अतो न कर्तव्यं पापं, कर्तव्यो धर्मसंचयः ॥ १॥" અર્થ –જીવાત્માઓને ધર્મ આચરવાથી સુખ પ્રાપ્ત થાય અને અધર્મ-પાપના આચરણથી દુઃખ મળે છે, આ વાત સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે માટે જીવો પાપકમેને ત્યાગ કરવો જોઈએ અને પુન્ય ધર્મને સંચય કરવું જોઈએ જેથી આત્મા દેવ, મનુષ્ય ચક્રવર્તી, રાજા આદિને ભવ પામીને સુખ ભેગવે. આ વ્યવહાર ધર્મ જીને પ્રથમ આદરવા ગ્ય છે તેથી દેવ વા મનુષ્ય ગતિ મળે તે વ્યવહાર ધર્મ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહાચર્ય, અકિંચણતા, બાહ્ય અત્યંતર પવિત્રતા, વિવેક, વ્યવહાર ધર્મને અભ્યાસ પરિપૂર્ણ થાતાં ક્રમે ક્રમે નિશ્ચય ધર્મ પ્રગટે છે. ૧૫ છે સૂચૈ-દેયં સુષમનામતમ છે – ભાવાર્થ-દુઃખ વા સુખ તે જીવે અજ્ઞાનભાવે કર્યા હોય તે વખતે તે અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિના વેગથી જીવને ભોગવવા પડશે તેમ જાણ થતી નથી પણ જ્યારે વિપાક કાળમાં તે પાપકર્મના ફલ ભગવાય છે ત્યારે આકુળવ્યાકુળ થાય છે, તેમાંથી મુક્ત થવા ફાંફા મારે છે પણ તે છૂટી શકતું નથી માટે અનાગત કાલે દુઃખ ભોગવવું પડશે તેને વિચાર કરીને તે દુઃખના કારણભૂત પાપકર્મ તે હોય-તજવા ગ્ય છે. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) કહ્યું છે કે–વમાર અમારવા–ા પરધા વિટ્ટાવાળા सव्व जहन्नो उदयोदसगुणिओ इक्कसि कयाणं ॥ १ ॥ અર્થ–જીને વધ કરે, મારવું, પીટવું, ડાટી દેવું, ગળું દાબવું, અંગ, ઉપાંગ કાપવા, દંડાદિકથી પીડવું ઈત્યાદિક હિંસાના કામે કરવા, જૂઠું, બોલવું, આળ દેવું, નિંદા કરવી, ચાડી ખાવી, અન્યનું ધન-માલ-મલક્ત લૂંટી લેવું, વિશ્વાસથી સંપ્યું હોય તે એળવવું, પાછું ન આપવું, એક બીજાને ઝગડવવા ઈત્યાદિક અનેક પ્રકારના પાપકર્મોના પુલ ઓછામાં ઓછા દશગણું મલે છે, પરંતુ તીવ્ર ભયંકર અધ્યવસાય થાય તે સગણું હજારગણું લાખ કરોડ કરતા પણ અનંતગણુ વિપાક કાલે દુઃખકર થાય છે, માટે જ કહ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતિયે, શે ઉદય સંતાપ સલુણે છે જે કર્મ બાંધતા વિવેક વિચાર કર્યો નથી, અનેક જીવને ભયંકર ત્રાસ આપે છે, માર્યા છે, લૂંટયા છે, સત્તાના ઘેનમાં પાછું વાળીને જોયું નથી તે હવે જ્યારે તે પાપના ફલ ભેગવવાને કોલ આવ્યો ત્યારે ભય પામીને નાસવું, સંતાવું, લાંચ આપવી કે વેશ બદલવે, સંતાઈ જવું બને તેમ નથી; માટે હે ભાઈ! હવે તે સમતા જ ભેગવ જેથી નવા કર્મને બંધ તે ન પડે એ જ ભાવના કરવી. છે ૧૬ સૂત્રે કૃદન્ચાર સં યેહૈ: || -૬૭ | ભાવાર્થ–દ્રષ્ટા ચૈતન્ય સ્વરૂપ આત્મા દુષ્યજેવા For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્ય છતાં પણ નહિ દેખાતા તથા દેખાતા એવા બને પ્રકારના જડ પદાર્થોને સંગ સંબંધ આત્માએ અનાદિ કાલથી કર્યો છે તેથી જ આત્મસ્વરૂપને નહિ ઓળખતે બહિરાત્મ ભાવે શરીર, ઈદ્રિયે, મન, કર્મથી મળેલા દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી આદિ ભવમાં ઉપજવું વિગેરે ક્રિયાને આત્મરૂપે માને છે તેમજ રાજ્ય, ધન, સત્તા, દાસ, દાસી, પ્રજા, વૈભવ, પુત્ર, પુત્રી, કલત્ર વિગેરેને પિતાનું માની હરખાય છે-અભિમાન ધરે છે તેને માટે અનેક પ્રકારના છળ-પ્રપંચ કરીને બહુ પાપકર્મ કરે છે. પરમ ગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે બહિરાત્મ પહેલે કહો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મેઝાર કે, પુદ્ગલ રૂચિ ચિત્ત ધરી, માને તેહિ જ હે આતમ રૂચિ સાર કે જિનવાણી ચિત્ત આણિયે છે ૧ | સ્ત્રી ધન ભાઈ ભગિની, ને પુત્ર, પુત્રી હે કુટુંબ પરિવાર કે, તેના સંગે રાચી, મેહે મુઝે હે દુઃખ પાયે અપારકે, જિનવાણ ચિત્ત આણીયે . ૨ | દેહને મારે માનો ભેદ સમજે નહિ તેહ અજાણુ કે, બહીરાતમાં તે જાણુ ભેદ પહેલે, હે છેડે સુજાણકે જિનવાણું ચિત્ત આણિયે ૩ આત્મકર્મ સંબંધ છે અનાદિ, હરજ કનક દૃષ્ટાંત કે; અનાદિ સાંત ભવ્ય આશ્રય, અભવ્યને હે, કહુ સુણે વિચાર જિનવાણી ચિત્ત આપે છે આવી રીતે અજ્ઞાન ભાવે દશ્ય પુગલ દ્રષ્ટા આત્માને સંબંધ છે તે જ્યારે સત્ય વિવેક જાગશે ત્યારે જ આત્મ પુદ્ગલને ભેદ જાણશે ત્યારે જ ત્યાગ કરવા For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) ગુરૂસેવા પાંચ વ્રત તપ સ્વાધ્યાય ધ્યાન વિગેરેને આદર કરશે એજ સાર છે કે ૧૭ છે અહિંયા સૂત્રકાર દૃશ્યનું સ્વરૂપ બતાવે છે. सूत्र-प्रकाश क्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गाय દરથમ II ૨-૧૮ | ભાવાર્થ–પ્રકાશસ્વરૂપ, કિયાસ્વરૂપ, સ્થિતિસ્વરૂપ જે જડ પદાર્થોના સંગથી આમાએ અજ્ઞાન ભાવથી પાંચ ઇંદ્રિયે મન શરીર વિગેરે ઉત્પન્ન કરીને તેના વડે જગતના ભાગ્ય પદાર્થોને ભેગવતે તેમાં એક રૂપ થાય છે જેમ દારૂ પીનારો ભાન ભૂલીને જેમ તેમ એગ્ય અગ્ય બકવાદ કરે છે તેવી ગંદી ક્રિયા પણ કરે છે તેમ બહિરાત્માદશાવાળા પ્રાણીઓ તે બાહ્ય પ્રદાર્થો દશ્ય-જાણવા લાયક છે, કારણ જેને જાણપણે થાય તેને યોગ્ય વા અગ્યને ભેદ કરીને અયોગ્ય જાણીને છેડે છે તે ક્રમે ક્રમે અપવર્ગ, મુક્તિને પામે. અહિંયા પુદ્ગલ ધર્મને દશ્ય–દેખવા ગ્ય કહ્યો છે, પરંતુ બધા પુદ્ગલ પરમાણુઓ દેખવામાં આવી શકે તેમ નથી. પરંતુ તે જ્યારે સંઘાત(જથ્થારૂપ) થાય ત્યારે તેમાં રહેલા ગુણને અનુસરીને તથા આપણી ક્ષપશમ ભાવે પ્રગટ થયેલી તેને એગ્ય દર્શન શક્તિ વડે કેટલાક રૂપાદિ આપણું ચક્ષુથી દેખાય છે, કેટલાક નાસિકાવડે ગંધ દ્રવ્યપણે જણાય છે, કેટલાક પુદ્ગલે પવન પૃથ્વી આદિ સ્પર્શ વડે દેખાય છે. આ બધા પુદ્ગલેના લક્ષણે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 23 ) શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યા છે.“ સદૃઢુંધયરસજ્જોબ, पभाच्छाया तवेहिया, वन्नगंधरसफासपुग्गलगंतु लक्रवर्णं ॥ १ ॥ અ:—શબ્દ થવા, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાંયા, આતપ, આઘાત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શે આદિ જે દર્શને જેમાં થાય છે તે પુદ્ગલના લક્ષÌા જાણવા. તે પુદ્ગલે આત્માથી પર છે. તે સર્વદા નિત્ય ત્રા અનિત્ય નથી પણુ દ્રવ્યરૂપ નિત્ય અને પર્યાયરૂપ અનિત્ય છે. તેમાં ઉત્પાદ, વ્યય. પ્રોબ્યતા રહેલી તેવી જ રીતે આત્મામાં પણ ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યતા પણ છે. કહ્યું છે કે “ઉત્પાટૂટ્યયકોव्ययुक्तं सद् " અઃ—જે સદ્-પદાર્થાં છે તે દ્રવ્યાર્થિ કનયથો ધ્રૌવ્યતાયુક્ત છે અને પર્યાયા િકનયથી ઉત્પાદ યયુક્ત છે. આવુ સ દૃશ્ય તથા અદૃશ્ય પદાર્થાંમાં અનુભવાય છે. એક સુવર્ણ દ્રવ્યમાં પ્રથમ ઘટરૂપે હતું તે કાલાંતરે ઘટને ભાંગી નાખીને મુગટ થયા. તે ઘટ તથા મુગટ એકને નાશ અને અન્યની ઉત્પત્તિ રૂપે થાય પરંતુ ખન્નેમાં સુવર્ણ દ્રવ્ય રહેવાપણું તેવી જ રીતે આત્મા દ્રવ્યાકિ નયથી નીત્ય હૈાવા છતાં પણ નર, નારક, દેવરૂપ લવ પર્યાયાને કરતા અનિત્યપણું' ધરે છે. કહ્યું છે કે— 4. આત્મા દ્રવ્યાથંતો નિત્ય: પર્યાય ઔદિનિશ્વર: || 'ક અર્થ :-આત્મા-પુરૂષ દ્રવ્યાર્થિ કનયથી દ્રવ્ય રૂપે નિત્ય છે પર્યાયા િકનયથી કાય રૂપે અનિત્ય છે પરંતુ ઔદ્ધ મત For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પ્રમાણે સમૂલ નાશ કે અદ્વૈત મત પ્રમાણે અબાધિત નિત્ય નથી એટલે દ્રવ્ય સ્વરૂપે નિત્ય અને પર્યાય રૂપે અનિત્ય છે. અહિંયા કહ્યું છે કેयः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ॥ संसृता परिनिर्वाता स हि आत्मा नाऽन्यलक्षणम् ॥१॥ અર્થ—જે શુભાશુભ કર્મના ભેદેને કર્તા છે તે જ તે કર્મને ભક્તા થાય છે. તે જ સંસારી આત્માનું લક્ષણ છે અને જ્યાં સુધી કર્મ કરવા ભેગવાપણું છે ત્યાં સુધી જ સંસારીપણું છે. જ્યારે આત્મા સર્વ કર્મને લાયક ભાવે વિનાશ કરશે ત્યારે પરિનિવતા થઈને મેક્ષ મેળવશે ત્યારે તે સિદ્ધ પરમાત્મા પુર્ણ સચ્ચિદાનંદ તે પણ બીજે પરમાત્મા ભગવાન નહીં થાય તે જ આત્માનું સત્ય લક્ષણ યથાર્થ છે, અન્ય લક્ષણ નથી. આમાં ઇંદ્રજાલ જેવું સ્વમ જેવું વા દશ્યપણું નથી પણ કર્મને અનાદિકાલિક સંબંધ છે કે ૧૮ છે मूलं-विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥२-१९।। ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં એક બીજાની અપેક્ષાને વિચાર કરતા સામાન્યતા તથા વિશેષતાને અનુભવ જ્યા સુધી તેના રૂપરસાદિ ગુણોરૂપ લિંગનું જ્ઞાન થાય ત્યાં સુધી ગણાય છે તેથી પણ અત્યંત સૂક્ષમ સ્વરૂપને ધરનારા પુદુગલો છે. તેમાં રહેલા લક્ષણે આ પણ ઈદિ ગ્રહણ કરી શકતી નથી તેવા અતિ સૂકમ દ્રવ્ય જે પાંચ ભૂતના For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) કારણે તરીકે સાંખ્ય દર્શન જણાવે પણ શબ્દ દ્રવ્યરૂપ તમાત્રા આકાશનું કારણ બનતી નથી શબ્દ પુદ્ગલને ધર્મ છે તે ઉપર “Hહૃધયાર' પરની ગાથામાં જણાવેલ છે. અને આકાશ ગુણ અવકાશ જગ્યા આપવાનું છે તેથી તે શદ તથા આકાશને ગુણગુણી ભાવને સંબંધ છે પણ કારણ કાર્યભાવને (ઉપાદાન ઉપાદેય ભાવને ) સંબંધ સિદ્ધ થતું નથી અર્થાત્ શબ્દથી આકાશની ઉત્પત્તિ પ્રત્યક્ષથી વિરોધી છે પણ પુદ્ગલ દ્રવ્ય જે જગતમાં છે તેના પરમાણુ (તમાત્રા)એને સમુદાય સહજ ભાવે ભેગા થઈને સ્કંધરૂપે પાણીતેજસ વાયુ, પૃથ્વીના મોટા જથ્થામાં સંકમીને તેવી સ્વરૂપતાને ઘટે છે એમ અનેક રૂપી પદાર્થો કાર્યકારણ ભાવને પામે છે. મેટા જથ્થામાંથી છુટા પડીને આપણુથી અદશ્ય થતા વાદળા પણ આપણે જોઈએ છીએ પરંતુ દ્રવ્યતા નાશ પામતી નથી પર્યાય સ્વરૂપે નષ્ટ થયા છતાં દ્રવ્ય રૂપે નિત્ય રહે છે. ગુણ તે દ્રવ્યને સહભાવી હોવાથી દ્રવ્યમાં તાદામ્ય ભાવે રહે છે તેથી જ “ ૩ણાવ્યાધ્રૌવ્યયુક્ત સત્ ' એ નિયમ સર્વ ચેતન તથા જડ પદાર્થોમાં રહે છે. પરંતુ સાંખ્ય દર્શન અલિંગમાં નિત્યતા અને વિશેષતા તથા સામાન્યતા માને છે તેમજ લિંગમાં અનિત્યતા માને છે તે એગ્ય નથી. કારણ કે સર્વ દ્રવ્ય ચેતન વા અચેતન હોય તે પણ તેવા ગુણ જે સહભાવી રૂપે રહેલે ધર્મ તેથી યુક્ત હોય છે દ્રવ્ય તે દ્રવ્યત્વ રૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે તેમાં ગુણને તીરે ભાવ આવિર્ભાવ થાય છે તેથી જે સ૬ હેય તે જ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૬ ) ઉન્ન થાય પણ અસદુ ઉન્ન થાતા નથી, તેમ સાંખ્ય દર્શન જે માને છે તેથી તેમને મતે પ્રાગૂ ભાવ તથા પ્રāસાભાવને અસ્વીકાર થયે તે અયોગ્ય છે. દ્રવ્યમાં સંવાય સંબંધથી વા ઉપાદાન સંબંધી જે કાર્ય થાય તે જો કે તેમાં તેવું કરવાની (બનવાની શક્તિ હતી તે તે કાર્યરૂપે તે ન હતું તે સામગ્રી પામીને કાર્યરૂપે થયું તેથી જે પ્રથમ નહોતું તે થયું તે કારણથી કાર્યની પુર્વ અવસ્થા તે પ્રાગભાવ કહેવાય અને જ્યારે તે ઘટ પટ કાર્યને નાશ થાય ત્યારે પ્રવંસાભાવ કહેવાય છે. તે માટે શ્રીમાન અકલંકદેવસૂરિ જણાવે છે કે कार्यद्रव्यमनादि, स्यात्प्रागभावस्य निन्हवे । प्रध्वंसस्या पलापेतु तदेवाऽनन्तता व्रजेत् ॥१॥ અર્થ– પ્રાગભાવ ન માનવામાં આવે તે સર્વમાં કાર્યપણે થવાને અભાવ થાય અથવા કાર્યને અનાદિમાન માનવું પડે છે અને પ્રદર્વાસાભાવ ને જે ન માનીએ તે પર્યાય રૂપ વિનાશવંત દ્રવ્યને અનાદિમાન માનવું પડે છે તેમને પ્રાગભાવ તથા પ્રદર્વ સાભાવને માનીએ તે સર્વ ચેતન તથા જડ પદાર્થોમાં દ્રવ્યરૂપે સદ્ અને ઉત્પાદુ વ્યયરૂપે–પર્યાયરૂપે અસત્ માનવામાં આવે તે તે બરાબર ઘટે છે તેમ જે સાંખ્ય દર્શનમાં ધર્મ લક્ષણ તથા આવસ્થાન રૂપ ત્રણ પરિણામ પણ કથંચિત લાવે યથાર્થ ઘટી શકે છે. જે ૧૯ છે મુન્દ્રાદશિ માત્ર રુદ્ધs પ્રત્યનુપર | ૨ ૨૦ | For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ભાવાર્થ-દ્રષ્ટા-આત્મા જ્ઞાનદશનાદિ ગુણસ્વરૂપ છે તે કારણથી સત્તાએ એટલે સ્વભાવથી શુદ્ધ છે તે પણ તે ગુણેને રાજસૂ, તામસૂ, સાત્વિક પ્રકૃતિમય કદલથી અવરાયેલા હોવાથી પિતાના સ્વરૂપને જાણતા નથી. આ અનાદિ કાલથી હોવાને કારણે બાહ્ય તન મન ઇદ્રિથી થતા અનુભવથી સુખ દુઃખને અનુભવે છે તે પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનો અંશ છેડો અવરા ન હોવાથી ક્ષુદ્રાવમાં હેવા છતાં પણ દુઃખત્યાગ કરવાની સુખના ભેગના આદરની વૃતિ કાયમ રહેલી છે, પરંતુ અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, અવિરતિના કલુષિત પરિણામથી અનેક પાપકર્મ કરીને દુઃખ-દુર્ગતિમાં જઈ પરાધીનતા ભેગવે છે, અને પોતાના શુદ્ધ સ્વરૂપ જે સત ચિત્ત આનંદમય છે તેને જાણતા નથી અને શ્રીમાન વિવેકાનંદસ્વામીજીએ જે ઈંદ્રનું દષ્ટાંત આપ્યું છે તેવી રીતે પરસ્વરૂપમાં સ્વભાન ભૂલી અનંત દુ:ખને અનુભવ કરે છે. તે ઈંદ્રનું દષ્ટાંત આ પ્રમાણે છે – એક વખત દેને રાજા ઈંદ્ર પિતાના અસુરાદિ શત્રુથી ભય પામીને તે લેકે પિતાને હેરાન ન કરે એવા વિચારથી ભુંડનું સ્વરૂપ ધરીને ગંદા-ગેબરા તળાવમાં કાદવ કિચડથી શરીર લપેટીને રહ્યો હતો. ત્યાં આવતી ભુંડણ સાથે મેહના ઉદયથી કામાતુર થઈને વિષયભેગમાં પડ્યો અને કાલક્રમે પિતાના સાચા સ્વરૂપને ભૂલીને પિતાને ભુંડરૂપ માની તે ભુંડણીથી જે પ્રજા થઈ તેની સાથે રક્ત થયે. હવે જ્યારે અસુરે દેવ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮ ) નગરથી ચાલ્યા ગયા ત્યારે દેવે પેાતાના રાજા ઈંદ્રને શેાધવા નીકળ્યા. તેઓએ ભુંડરૂપે રહેલા ઇંદ્રને ઓળખી કાઢયા ને દેવ નગરમાં આવીને પેાતાનું સ્થાન સંભાળવાની વિન તિ કરીને બહુ સમજાવ્યે, પણુ ભાનભૂલેલા ઈંદ્રે તે વાત માનવાની ના પાડી તેથી દેવાએ ભુંડણુના બચ્ચાને તથા ભુંડણુને મારી નાખી. આ બધા થ્યા જોઈતે ભુંડને બહુ કલ્પાંત થયા. ત્યારપછી તે દેવાએ ભુ‘ડના કલેવરને પણ ચીરીને ફેંકી દીધુ' ત્યારેજ ઇ’દ્રનુ' મહાવરણ દુર થયુ ને પોતે સત્ય ઈંદ્ર બન્યા તેમ આપણે પણ અનાદિ કાલની અજ્ઞાનતા, ભાગવાસના, મિથ્યાત્વ આદિ અનેક પાપકર્મના ચેગે ભૂલ્યા છીએ તે સુગુરૂ, સુદેવ, સુધર્મની સમ્યગ પ્રકારે આરાધના કરવાથી પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી તથા તેવી પેાતામાં સ્વરૂપ પ્રાપ્તિની તાકાદ છે એમ પુન્યાનુબંધી પુન્યના ચેાગે નિશ્ચય થાય. આત્મા સ્વરૂપપ્રાપ્તિને પુરૂષાર્થ કરે તે ક્રમે ક્રમે તે મેહુ—માયાના આવરણ-પડદાને ચીરી નાખીને પેાતાનું અખ`ડ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ કરીન આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. ત્યારે ઇંદ્રિયાક્રિકનું પરાધનીપણું જ્ઞાનાદિક આત્મગુણ્ણાને રહેતું નથી પણુ સ્વયં પ્રકાશક થાય છે, અને તે માર્ગ માટે ઉપદેશ પણ આપે છે. ારા મૂત્ર—તથૅ વ્ યસ્યામા ॥ ૨-૨ ॥ ભાવા—આત્મા સ્વયં દ્રષ્ટા છે તે પણ જ્યારે બાહ્યાત્મભાવમાં ઘેરાયા હોય છે ત્યારે ગુલ વા અશુભ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૯ ) પરિણતીવડે જો પુન્ય પાપકમ બાંધ્યા હાય તેના ઉદ્ભય કાલમાં તે ભાગ્ય કમને અનુકૂલ જે જે દૃશ્ય પાંચ ઇંદ્રિચેથી ભેગવાય તેવા પદાર્થાંને માટે તે આત્મ આચરણ કરે છે અને તે પદાર્થ સ્વરૂપ પેાતાને માને છે. પેાતાને જન્મ તેના માટે જ થયેા હૈાય તેવું ભાન અજ્ઞાનતાના ચેગે થાય છે તે કારણથી ચાર ગતિ ચેારાશી લાખ યાનીમાં ભમીને અનંત દુ:ખ ભોગવે છે, માટે સદ્ગુરૂનુ ઉપાસન કરવાથી સત્ય આત્મસ્વરૂપનું ભાન થાય તે તે ભાગતૃષ્ણાને દુર કરવા પ્રવૃત્તિ કરી શકે છે. ૫ ૨૧ ॥ સૂત્ર-ઋતાથે પ્રતિનછવિ સતાધારઞાત્ ॥ ૨–૨૨ ॥ ભાવાઃ—જે જે આત્માઓએ સ્વસ્વરૂપ પરસ્ત્રરૂપને ઓળખી, પરસ્ત્રરૂપ-પુદ્ગલભાવને ગ્રહણ કરવાને ત્યાગ કરીને, સવર ભાવે આત્મ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ચેગમાં પ્રવેશ કરીને, અનાદિ કાલથી લાગેલા ક સમૂહને નાશ કરીને, સહજાનંદ સ્વરૂપને પૂર્ણ ભાવે પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થાય-કૃતાર્થ થયા હવે તેમને આ દુનીયામાં કાંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી તેવા પરમાત્મા ઇશ્વર વીતરાગ થયા છે. છેવટે શરીર, આયુષ્ય, નામ, ગોત્ર, સાતાવેદનીય કર્મ બાકી હતું તેને પણ ત્યાગ કરીને મુક્ત થયા અર્થાત્ તેમને લાગેલા કમ નષ્ટ થયા તેથી સજીવેાના ક્રમ નષ્ટ નથી થયા, કારણ કે દરેક જીવાને આત્મગુ સરખા હાવા છતાં પણ્ કની પરિણતિ ભિન્ન ભિન્ન હેાવાથી For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) તેને ક્ષય, ઉપશમ, પશમ, ઉદય પણ અનેક પ્રકારનો હોય છે, તેથી જે પુરૂષાર્થ કરે તેના કર્મ મલ નષ્ટ થાય અને તેમાં જેની મંદતા તીવ્રતા પ્રમાણે નષ્ટ થાય છે તે પણ સાધારણતાએ આઠ કર્મને સમૂહ દરેક સંસારી જીવોને પ્રાય હોય છે તે કર્મ પ્રકૃતિને દૂર કરવા પુરુષાર્થ કરવું જોઈએ. ૨૨ છે सूत्रं-स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संपोगः ॥२-२३॥ ભાવાર્થ –આત્મા અજ્ઞાનતાને વશ થયેલ હોવાથી જે જે શુભ વા અશુભ પુન્ય વા પાપ કર્મ કરે છે તેને તે સ્વામી થાય છે પણ માણભટની કથામાં શ્રી “ભીમસેન ખાય અને મામા શકુની પીડાય” તેમ નથી. જે કરે તે જ પામે, વાવે તે લણે તે શુદ્ધ ન્યાય હોવાથી પોતાના કરેલા કર્મને પિતે જ સ્વામી-માલીક થાય છે તેથી તે કર્મના ફલને વિપાક જેવા સ્વરૂપે ભોગવવા ગ્ય હોય તેવા સ્વરૂપની ઉપલબ્ધિને સંબંધ થવામાં તે કમને અનાદિ કાલથી પ્રહવાથી હેતુતા છે પણ નહીં કરેલા કર્મને જોગ આત્માને કઈ પણ થાતું નથી. કહ્યું છે કે कृतकर्मक्षयं नास्ति, पूर्वकाटिशतैरवि अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाऽशुभं ॥१॥ અર્થ –કરેલા કર્મને ક્ષય કરેડે કલ્પ જાય તે પણ થાતું નથી ને કરેલા હોય તે કર્મના શુભ વા અશુભ ફલ ભેગવવા પડે છે. અહીંયા આત્માની અનંત For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) શક્તિ છે પણ તે અવરાઇ ગઇ હાવાથી વિપરિત અજ્ઞાનમય શક્તિવંત છે અને કર્માંને-દૃશ્યને તેના મૂળના ભાગ આપવાની શક્તિ છે તે અને જડ ચેતન શક્તિના સંબંધ આત્માની વિભાવિક પરિશુતિ રૂપ જાણવા. ।। ૨૩ ॥ મૂત્ર-તસ્ય હેતુવિદ્યા ।। ૨-૨૪ ।। ભાવાર્થ આત્માને આવી વિભાવિક દશાના સબંધનું કારણ અવિદ્યા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ચાળ, રૂપ રાગ દ્વેષની જે પરિણતિ છે તે આઠ ક્રમેખ ધમાં હેતુ થાય છે તે જ કારણથી રાગદ્વેષ મિથ્યાત્વરૂપ અવિદ્યા, અવિરતિ, કષાય તથા અશુભ મન-વચન-કાયાના યાગનુ પરિણમન ભાવક રૂપ ગણાય છે તે જ ભવ-સંસારનું બીજ છે. તે અવિદ્યાન ત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે— पढमं नाणं तओ दया, एवं चिठ्ठई सव्वसंजए । अन्नाणि किं બાદી ? હ્રિ, વા નાહીર છેઞ પાવાં ? | છે અઃ—સયમ ચેગની પ્રાપ્તીમાં પ્રથમ જ્ઞાનની જરૂર છે જ્ઞાનથી સ્વપરના વિવેક જીવ અજીવની સમજણુ પડે તેથી તે સતિ આત્મા સ્વ.-પેાતાની દયા તેમ પ જીવાની દયા પાળે છે કેાઇને પણ મન ચન કાયાથી કુભવતા નથી તેવી રીતે વર્તતા સચમ ચેાગમાં સ્થિર થાય છે પણ અજ્ઞાની તે વપર ને જાણુતા ન હેાવાથી કેળી For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) રીતે દયા પાળે? પિતાને કર્મ બંધથી પાછો વાળી શકે ? પૂર્વ કાળે લાગેલા પાપને અજ્ઞાની કેવી રીતે છેદી શકે ? માટે જણાવે છે કે-સોગાળકું વક્યા, સોજાનારૂ વાવ ૩મયે વિનાષ્ટ્ર સોશ્વા બંસેયં તં સમાયરે છે ૨ ગુરૂને ઉપદેશ સાંભળી વિચારીને શ્રોતા સંયમી કલ્યાણના માર્ગને જાણે સાંભળી વિચારીને પાપ પંથને પણ જાણે એમ પાપ તથા પુન્ય ધર્મના પંથને જાણને સંયમી ગી જે શ્રેય-મેક્ષને માર્ગ હોય તેને વિચારીને આચરે છે પાપને ત્યાગ કરે છે માટે જણાવાય છે કે-“મા વિદ્યા યા વિમુરુગે તે જ વિદ્યા કહેવાય કે જે મુક્તિને માટે જ થાય આ પ્રમાણે વિચારી અવિદ્યા જે કર્મબંધના હેતુ રૂપ છે તે ત્યાગ કરવી ૨૪ કે सूत्र-तदभावात संयोगाभावा हानं तद् दृशेः कैवल्यम्।।२-२५॥ ભાવાર્થ—જ્યારે આત્મા સમ્યગ જ્ઞાન, દર્શન, ચરિત્રનું સ્વરૂપ સમજીને દાન, શિયળ, તપ, ભાવ યુદ્ધ થઈ દેવગુરૂની અપ્રમત્તભાવે ઉપાસના કરે છે ત્યારે સ્વપર દ્રવ્યને વિવેક જાણે છે. પર-પુદ્ગલ સ્વરૂપને ત્યાગ કરવાના અભ્યાસ કરતા કરતા પ્રથમ તે અવિદ્યારૂપ મિથ્યા ત્વના કારણ રૂપ ક્રોધ, માન, માયા, લેભરૂપ અનંતાનું-- બંધીની ચેકડીને ક્ષય કરે અને લાયક સમ્યફત્વ પામે. આત્મવીર્યની ઉત્કૃષ્ટતાના ચગે ક્ષપક શ્રેણીમાં ચડીને અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુક્ષ્મ સંપાય, ક્ષીણમેહ નામના For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) ગુણસ્થાનકને પામીને જ્ઞાનવરણીય, દશનાવરણીય, મોહનીય, અંતરાય રૂપ ચાર ઘાતી કર્મને ક્ષય કરે અને અનંત વસ્તુને ગુણપર્યાય યુક્ત યથાર્થ ભાવે જાણવા દેખાવારૂપ કૈવલ્ય જ્ઞાનને પામે છે અને સર્વ કિલષ્ટ ચિત્તવૃત્તિને સર્વથા રોધ કરે છે ત્યારે જ આત્મા દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થિત થાય છે. સર્વથા સંસારનું બંધન નષ્ટ ત્યારે જ થાય છે . ૨૫ છે તે કમ ને નષ્ટ કરવાનું જણાવે છે– સૂત્ર- વિહ્યાતિરવિવા અપાય |ર-૨ાા ભાવાર્થ-આત્માને શાસ્ત્રના અભ્યાસ કરતા સત્ય વિવેકજ્ઞાન થાય છે તે મિથ્યાત્વ-વિવેકાખ્યાતિરૂપ અજ્ઞાનના નાશથી થતું હોવાથી સમ્યગદર્શન–સત્ય વસ્તુની અર્થાત્ આત્મા અને પરપુગલના ભેદની વહેચણનું જ્ઞાન થાય છે તે સમ્યગ્ન દર્શનને વિવેક ખ્યાતિ કહે, વાય છે. વિવેક ખ્યાતિ ક્ષાશમ, ઉપસમ તથા ક્ષાયકભાવ એમ ત્રણ પ્રકારની થાય છે. તે જે ક્ષોપશમ થાય તે પ્રાયઃ અશુદ્ધતાવાળી હોવાથી લાંબા કાલે મહાદિ કર્મને ઘાત કરવા માટે સમર્થ થાય, ઉપશમ ભાવે વિવેકખ્યાતિ થઈ હોય તે સ્થિર રહેતી નથી, પરંતુ તે રહે ત્યાં લગી આત્મા આણંદને અનુભવ કરે છે. પરંતુ જે ચાર અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા તથા લેભરૂ૫) ક્ષય થયા હોય સભ્ય મોહનીય મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય એમ સાત પ્રકૃતિને ક્ષય થવાથી જે શાકભાવે સમ્યગૂ દર્શન For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪) વિવેકખ્યાતી થઈ હોય તે આત્માને ચારિત્ર પ્રાપ્ત કરાવવામાં એટલે પુટ્ટુગલ ભાગને ત્યાગ કરાવવા સમર્થ ઉપાયરૂપ બને છે, ચારિત્રયેગે અને વિવેકખ્યાતિ આત્માને લાગેલા ક્રમ મેલના વિનાશ કરે છે. સ’પ્રજ્ઞાત ચેગ તથા અસંપ્રજ્ઞાત ચેગને પ્રાપ્ત કરાવે છે ! ૨૬ ॥ સુત્રધા પ્રાન્તમૃમિ: પ્રજ્ઞા ||૨-૨|| ભાવાથ વિવેકખ્યાતિવત-સમ્યગ્દર્શનવ ́ત આત્માને સુદેવગુરૂધ ની આસેવના અભ્યાસના ચેાગે સાત પ્રકારની પ્રજ્ઞા સ્વરૂપ આત્મધર્મરૂપ ભૂવનમાં ચડાવનારી સાત પ્રકારની પ્રાંત પ્રાંત ભૂમિકા પ્રગટે છે. તે આ પ્રમાણે સંસારના જે પાલિક ભાગોનુ સ્વરૂપ હવે મેં જાણી લીધું તે આત્માને શાંતિકારક નથી તે ત્યાગવા ચૈાગ્ય છે તેવુ “ દૈયપરજ્ઞાન ’૧ ત્યાજ્ય પČનું જ્ઞાન (૧) તે સઘળા ભાગ્ય પદાર્થોં મારા નથી હું તેના નથી, તે પુદ્ગલસ્વરૂપ છે અને ચૈતન્ય જ્ઞાનવંત આત્મા છું, મારે અને તેને કોઈ પ્રકારના સ્વામિસેવકભાવને સંબંધ નથી આવા વિવેક ખ્યાતિ-વિવેકજ્ઞાનવર્ડ શ્રીના દૈયદૈતવ: '' હેય-ત્યાગ કરવા ચેાગ્ય ભાગ્ય પદાર્થોં ને ગ્રહણ કરવાની ભાવના ક્ષીણુ થાય છે તે બીજી ભૂમિકા ( ૨ ) જ્યારે ભાગ ઉપરથી ચિત્ત ઊઠી જાય છે ત્યારે આત્માને ભાગ્ય ગ્રાહકભાવ રૂપ અજ્ઞાન-અવિદ્યા-મિથ્યાત્વ રૂપ મનના કલેશે પણ નાશ પામે છે 4 આ નિવેધ સમષિમંત્રાદ 'મૃ "" For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૫) આશ્રવના ત્યાગ રૂપે સંવરમય શુદ્ધ ચારિત્રગરૂપ સંપ્રજ્ઞાન સમાધિ પ્રાપ્ત થાય છે. (૩) હવે જ્યારે શુદ્ધ ચારિત્રોગથી આશ્રવરૂપ હેયને ત્યાગ થયે છે તે તેને તે હવે અપ્રમત્તભાવે આત્મઉપયોગમાં રહીને તે રાગદ્વેષાદિક ચોરને મારા મનમાં જરા પણ સ્થાન નહિ આપું એવા આત્માને “વિવેથયા માવતે Sછું " વિવેક જ્ઞાનથી હું વાસિત થયે છું. આવી ભાવનાવાળી ચાર ભૂમિકા આત્માના પ્રયત્નથી સાધ્ય કરી શકાય છે અને બાકીની ત્રણ ભૂમિકામાં છે તે (૧) “ નિત્તવમુકિત ” આજ સુધી હું ચિત્તને તાબેદાર હતું તેની આજ્ઞા મારાથી નહોતી લેપાતી પણ હવે સત્ય વિવેક જાગ્યાથી તે ચિત્તના બંધનથી હું મુક્ત થાઉં છું. (૧) જ્યારે હું આ ચિત્ત મનથી સ્વતંત્ર થયે ત્યારે ચિત્તની સાથે જોડાયેલી સત્વ રાજસૂ, તામસૂ વૃત્તિવાળાં સંક૯૫વિકલ્પ પણ મારાથી જુદા થયા છે (૨) સત્વ રાજસૂ, તામસૂ પ્રકૃત્તિથી રહિત-રાગ દ્વેષ મોહ માયાથી રહિત થયેલું આત્મસ્વરૂપ પરમતિ સ્વરૂપ થઈને સચિઆનંદરૂપ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય બની અક્ષય આનંદને અનંતકાળ અનુભવે આ સાત પ્રાંતભૂમિની ભાવના સ્વરૂપનું ભાન કરાવવાને અત્યંત ઉપકારક થાય છે. જે ૨૭ मूलं-योगाङ्गनुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तीरा विवेकख्याते | | ૨–૨૮ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) -ભાવાર્થ-આત્માને પરમસુખમાં કારણભૂત મુક્તિને પામવાના ઉપાયમાં આઠ પ્રકારના યુગના અંગોનું અનુકાન કરવાથી આત્માને લાગેલ અશુદ્ધતાને ક્ષય થવાથી સમ્યગૂ દર્શનારૂપ વિવેક ખ્યાતિ સુધી સમ્યમ્ જ્ઞાન દીપક પ્રગટે છે. શ્રીમાન પરમ ગુરૂદેવ બુદ્ધિસાગર સૂરિપ્રવર ગદીપકમાં જણાવે છે કે—U#Isનેજો નાત્મ, વાધ્યાવાतथैव च । कर्ताऽकर्ता च हर्ता वै, सापेक्षात: प्रभासते ॥१॥ અર્થ–સમ્યગૂજ્ઞાનના યોગેન્ગનયની અપેક્ષાયે આત્મા સંગ્રહનયની અપેક્ષાયે સામાન્ય ગુણના સાવથી એક જણાય છે અને નૈગમનયની અપેક્ષાયે એક અંશે પરમ શુદ્ધ જણાય છે, વ્યવહારનયની અપેક્ષાયે કર્મની પ્રવૃત્તિઓને યોગ હવા વડે અનેક જણાય છે તેવી જ રીતે અનંત સ્વરૂપના ગુણેને વ્યક્ત ન કરી શકેલ હોવાથી અવાચ્ય તથા ક્ષપશમિક ભાવે કેટલાક ગુણો વ્યક્ત થયેલા હોવાથી વાગ્યે પણ કહેવાય છે, તેમજ નિશ્ચયનયથી સ્વગુણપર્યાયને કર્તા પર પુદગલ પર્યાયને અકર્તા વ્યવહાયનયથી સ્વકર્મ ને કર્તા તેને ભક્તા સંસારમાં અનેક ભવને કર્તા ભક્તા અને સ્વકર્મને હર્તા-વિનાશક પણ છે એમ અપેક્ષા અનુભવાય છે. આત્માને જ્યારે જાણે માને સ્વીકારે તે કર્મમલને દૂર કરવા ગ્ય માને ત્યારે વિખ્યાતિ સાચું જ્ઞાન અને શ્રદ્ધાંરૂપ સમ્યમ્ દર્શન થાય છે અને કર્મમલને દૂર કરવા જ્ઞાન ચારિત્રગમાં અભ્યાસયુક્ત પ્રવૃતિ કરે છે ને તે રોગના આઠ અંગે નીચેના સૂત્રમાં જણાવે છે ૨૮ છે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૭ ) सूत्रं - यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमा થયોદાવનિ ।।૨-૨૧ ભાવા —યમ, નિયમ, મ્ભાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ યાગના અનુષ્ઠાનેામાં આઠ અંગ આત્માની શુદ્ધિ માટે વિધિપૂર્વક સિદ્ધ કરવાની આવશ્યકતા છે, ॥ ૨૯ ॥ મૂત્ર-દિવાસત્યમ તૈયત્રાયાવપ્રિદાયમા:! ૨-૩૦ || ભાવા—અહિંસા-જીવાને મન, વચન, કાયાના ચેાગવડ ન મારવા-ન પીડા કરવી તેએના અંગઉપાંગ ન છેદ્યવા દંડાદિથી પ્રહાર ન કરવા, ભય ન ઉપજાવવા એમ કાયાથી જીવદયા પાળવી, તેમજ વચનવડે તે . જીવાને મનમાં આઘાત થાય, ભય ઉપજે તેવા વચન ન ખેલવા, મનથી પણ તે જીવાનું ખુરૂ ન ચિંતવું તે અહિઁંસા આત્મવત્ સર્વभूतेषु सुखदुःखे प्रियाऽप्रिये । चिंतयन्नात्मनोऽनिष्टां हिंसामन्यય નાસરેતુ | શ્ અર્થા—સ જીવાને સુખ પ્રિય છે, દુઃખ કાઇને પ્રિય નથી, આપણે પણ સુખની જ ઇરછા રાખીયે છીયે અને દુ:ખથી ભય પામીને કપીએ છીએ માટે આત્માને સુખી કરવાની ઈચ્છાવાળા સર્વે મહાનુભાવાએ સર્વ જીવાને પેાતાના આત્મા સમાન ગણીને આપણને જેથી દુઃખ થાય તેવી ક્રિયા બીજા પ્રત્યે ન કરવી અર્થાત્ આત્માને જરા કાંટા For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) વાગવાથી પણ દુઃખ થાય છે તે તેવી જ રીતે બીજા પ્રાણીએને તમારી કુતુહલવૃત્તિ માટે, અહાર માટે કે મિત્ર વર્ગને ખુશી કરવા માટે પણ હિંસાનું આચરણ ન કરશે જે જે હિંસા કરે છે તેના બુરા ફલ ભેગવવા પડે છે. કહ્યું છે કે– पंगुकुष्टिकुणित्वादि ज्ञात्वा हिंसा फलं सुधीः । निरागस्त्रसजंतूनां हिंसासंकल्पतः त्यजेत् ॥ १ ॥ અથ–પાંગળાપણું, કઢીયાપણુ, ઠુંઠાપણું, રાગીયાપણું, બહેરાપણું, મુંગાપણું, કેદી પણું વિગેરે સર્વ દુઃખે આપણે જે ભેગવીએ છીયે તે પૂર્વભવે જીવદયા ન પાળી હોવાથી તેના ફલરૂપે આવેલા કર્મના વિપાકે છે તેમ જાણીને હે બુદ્ધિવંત મહાનુભાવો ! અપરાધી વા અપરાધ વિનાના ત્રાસ સ્થાવર જીવોને વધ, હિંસા ત્યાગ કરશે આ જગતમાં જે જીવે તમારી દૃષ્ટિમાં આવ્યા છે તેમણે તમારો કેઈ પણ પ્રકારને અપરાધ કર્યો નથી, કરવાના પણ નથી, આપણે તે આપણા કરેલા પૂર્વ ભવના શુભ વા અશુભ કર્મો જ અપરાધ કર્યો છે તો જે પુરૂષાર્થ કરે તે તે અપરાધી કર્મને દૂર કરવા આત્મસ્વરૂપનું ચિંતવન કરે પણ કઈ જીવને પીડા ન કરશે. કરશે તે તેનું ફળ અવશ્ય ભેગવવું પડશે. આત્મસમાધીને લાભ નહિ લેવાય. કહ્યું છે કે-શૂર્તિ પ્રાણઘાતેન રૌદ્રધ્યાનપરાયળી કુમૂમો ત્રહ્મહત% સપ્તમ નરાત | અર્થ–પ્રાણીઓને ઘાત કરનારા અનેક પાપારંભમાં રક્ત એવા સુભૂમ અને બ્રહ્મા For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૯ ) દત્ત ચક્રવર્તિ આ રૌદ્રધ્યાન કરીને સાતમી નારકીમાં જઈને અનેક મહાભયકર દુ:ખ ભોગવે છે માટે હિંસાને ત્યાગ કરવા તે પ્રથમ મહા વ્રત જાણવું (૧). સત્ય-જેવુ... દેખ્યુ, સાંભળ્યું હોય તેવું યથાર્થ કપટ કર્યાં વિના ખેલવું તે સત્ય કહેવાય છે. તે સત્ય જ્ઞાન દર્શન ચારિત્રયાગનું મૂળ છે તેવું સત્ય ખેલનારા આત્માએવડે આ પૃથ્વી પવિત્ર કરાય છે. જે લેાકેા અસત્ય ખેલતા નથી અને સત્ય તરૂપ મહા અમૂલ્ય ધર્મને ધારણ કરે છે તેને ભૂત પિશાચ સર્પ આદિ કેઇ પણ પશુ દેવ યા મનુષ્ય રાક્ષસ પીડા કરી શકતા નથી. કહ્યું છે કે— ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये, धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः, अलिकं ये न भाषन्ते सत्य व्रतमहाधनाः, नापराध्युमलं तेभ्यो भूतप्रेतो उरगादयः । અ——સત્વતંત્રત વિનયસ્વરુપ હાવાથી જ્ઞાનનુ મૂળ તથા ચારિત્રનું મૂળ છે તેમ જ્ઞાની મહર્ષિએ કહે છે તે સત્ય વ્રતને ધરનારા પુરૂષના ચરણુ રેગુના રજકરણથી પૃથ્વી પવિત્ર બને છે વળી જે મનુષ જુઠું, ખેલતા નથી તે સત્ય વ્રત રૂપ ધર્મ ધનવતના ભૂત પ્રેત પિશાચ ઉરક અભુવનપતિ વ્યંતર વિગેરે દેવા અપરાધ કરી શક્તા નથી ! માટે હુંઆત્મન્ અસત્ય નહિ ખેલવું જે વાણીથી ખીજા છેતરાય, જે આપણે જાણતા નહેાય દેખ્યું ન હાય તેમાં સત્ય แ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ) જાણુતા ન હોય તેવું ખેલવું, બીજાને સમજાવવુ, બીજાને તેમાં વિશ્વાસ બેસેતેમ કરવું તે અસત્ય કહેવાય છે સૂર્યોદ विरुद्धं यद्यद्विश्वसितं घातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तમૂત્તુત ? || જે લેાકથી વિરૂદ્ધ ગણાતું હોય તે વચન, વિશ્વાશીને છેતરનારૂ હાય તે, પુન્યધર્મનુ શત્રુપણ કરતુ હાય તેવુ વચન અસત્ય ગણાય છે તેને ત્યાગ કરવા બાયો भूम्यलोकानि न्यासापहरणं तथा । कूटसाक्ष्यं च पञ्चेति; स्थूला સત્યાન્યોતયમ્॥ ↑ || કન્યા,ગો,ભૂમિકા સંબંધી જુઠું ખેલવાના ત્યાગ કરવા તથા આપણા ઉપર વિશ્વાસ રાખીને કેઇ પણ માણસે પેાતાની ખાનગી મિલકત ધન ઘરાણું વિગેરે સાચવવા સાંખ્યુ હાય તેને ગોપવી રાખવું, તેને માલીક માગે ત્યારે પાછું નહી આપવું તથા ખેાટી સાક્ષી ભરવી આ પાંચ અસત્યના ત્યાગ કરવાથી ગૃહસ્થા સુખી, રાજ્યમાન્ય થાય છે. સત્ય ખેલનારા પ્રત્યે દેવે પ્રસન્ન થાય છે. ( ૨ ) ત્રીજી’-અસ્તેય-અદત્ત ન લેવું. પારકા અથ, પૈસા, ધન, રત્ન આભૂષણેા ગ્રહણુ કરવાને જેમને શુદ્ધ મનથી ત્યાગ કર્યાં છે તેમને રાજ્યલક્ષ્મી સત્તા વિગેરે પેાતાની મેળે આવીને પગમાં પડે છે, સર્વ આધિ ઉપાધી અપકીતિ દૂર જાય છે અને સ્વર્ગસમાન મનુષ્યભવમાં પશુ સુખ અનુૠવાય છે. કહ્યું છે કે For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) __परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसां । अभ्यायान्ति श्रियतेषां स्वयमेव स्वयंवराः ॥१॥ अनर्था दुरतो यान्ति साधुवादः पवर्त्तते । स्वर्णसौरव्यानि ढोकते स्फूटमस्तेयचारिणां ॥२॥ અર્થ–પારકું ધન ચોરવા, લુંટવા યા પડાવી લેવાને જેઓએ ત્યાગ કર્યો છે, પરદ્રવ્ય જેમણે માટીના ઢેફ સમાન ગયું છે તેવા શુદ્ધ ચિત્તવાળા મહાશયને લક્ષ્મી યંવરા કન્યાની પેઠે તેના ચરણમાં પોતાની મેળે આવી દાસીની પેઠે રહે છે–તેમજ સવે અનર્થો, વિદ્ગો પણ દૂર જાય છે. સર્વ જગ્યાએ સદુકીતિ ફેલાવે છે અને સ્વર્ગના સુખે પણ પ્રગટશે તે આવી મળે છે તેથી તે ચૌર્ય ત્યાગ કરવું. ચોર્ય કરનાર આ ભવ કે પરભવ દુઃખ પામે છે. તેવા આત્માને હંમેશા ભય, કોધ. હિંસા વિગેરે વૈરવૃત્તિ રહેતી હોવાથી આત્મસમાધી પામી શકાતી નથી. (૪) બ્રહ્મચર્ય—મૈથુન ત્યાગ કરે તે આત્મચારિત્રના પ્રાણ સમાન છે. બ્રહ્માસ્થંથી ચિત્ત નિર્મળ થાય છે, અને પરમાત્માને પ્રત્યક્ષ થવામાં આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આયુષ્ય પણ દીર્ધકાળવાળું લાંબું થાય છે. દેવ ને માનવ પણ તેમને આધીન થાય છે. જગતમાં કોઈ તેને શત્રુ થતું નથી. કહ્યું છે કે – प्राणभूतं चारित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ १ ॥ चिरायुषः संस्थाना द्रढसंहनना नराः । For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) तेजम्बिनोमहावीर्याभवेयु ब्रह्मचर्यतः ॥ २ ॥ ગીઓને બ્રહ્મચર્ય એ ચારિત્રગના પ્રાણ સમાન છે, કારણ કે પરમ બ્રહ્મ-સચ્ચિદાનંદ (મોક્ષ)ની પ્રાપ્તિમાં એ બ્રહ્મચર્ય કારણ બને છે તે જ કારણથી બ્રહ્મચર્યને ધરનાર પુરૂષે, લેકથી પૂજાતા દેવદેવેંદ્ર ચકવર્તી રાજાઓને પણ પૂજનીય બને છે (૫) અપરિગ્રહવ-પરિગ્રહને ત્યાગ કરવો તે. જે જે વસ્તુ નજરે પડે તેના ભેગની વાંછા અજ્ઞાનતાના યેગે જીવને થાય તેવી વસ્તુને સંઘરવા માટે ઈચ્છા જાગે, તેમાં રાગ બંધાય, ધન, ધાન્ય સ્ત્રી, પુત્ર ઘર, જમીન, દાસ, દાસી, હાથી, ઘોડાગાડી યા પાલખી શિગેરેને મમત્વ મૂછભાવે સંગ્રહ કરાય તે પરિગ્રહ કહેવાય છે તેવી વસ્તુઓ ને ત્યાગ કરે તે દ્રવ્ય પરિગ્રહ કહેવાય. અત્યંતર ત્યાગ મૂચ્છ મમત્વ ન રાખવે તે ભાવપરિગ્રહત્યાગ કહેવાય છે. કહ્યું છે કે--નો પરિઘ વત્તો નારૂપુત્તે તારૂણા મુજી પરિમાહા કુત્તો સુવુ મસિળા ?! ધન, ધાન્ય, સુવર્ણ, રત્નદિ, માણિકય પરિગ્રહ કહેવાય છે તે સાચે પરિગ્રહ નથી પણ તે વસ્તુઓ પર મારાપણાની જે વૃત્તિ (બુદ્ધિ એ વસ્તુઓ મારી છે, બીજાને માટે ખપમાં ન જ આવે, મારે ભેગવવી જોઈએ તેવી જે બુદ્ધિરૂપ મૂછ તે જ સાચે પરિગ્રહ છે તેમ મહર્ષિ–ભગવાન જ્ઞાનપુત્ર મહાવીર દેવ કહે છે. આ જગતમાં મૂછ પરિગ્રહ મેટા દુઃખનું કારણું થાય છે. કપીલની પાઠે બે જ માસા માત્ર સોનાની વાંછાથી For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) છ ખંડના રાજ્યથી પણ સતેષ નથી થાતેા, પરંતુ તેની, કાંઇ પણ જરૂર નથી એમ જ્યારે મનમાં લાગે છે ત્યારે સર્પ કાંચલીને છેડે તેમ પેાતાની પાસેની વસ્તુને છેડી દે, તેના રાગ છેડી દે ત્યારે આત્માને આણુંદ થાય છે કહ્યું છે કે--મંનિધી નિયતય, વામાવ્યનુામિનો । અમરા: વિરાયતે, સંતા યહ્ય મૂલમ્ ||o|| અ−જેની પાસે સતાષરૂપ આભૂષણે છે તેવા મહાત્મા પાસે આઠ સિદ્ધિ, નનિધિઓ, સ્વર્ગની કામધેનુની પેઠે સેવા કરે છે; એટલું જ નહી. પણ દેવદેવેદ્રો તેની સેવકની પેઠે આજ્ઞાપાલણ કરે છે. આ પાંચ ત્રતા સાધુ ચેગીને સર્વથા હાય છે અને ગૃહસ્થ શ્રાવકેાને અશથી હેાય છે. તે નિયમ-ચિત્તવૃત્તિને દમનારા કહ્યા છે. તેને પાલનારા આત્મશુદ્ધિ કરવા વડે મુક્તિને આરાધી શકે છે. ॥ ૨-૩૦॥ તે માટે તે મહાવ્રતરૂપ ચમે કેવા લેવાને પાળવા તે જણાવે છે. सार्वभौमा सूत्र - जातिदेशकाल समयानवच्छिन्ना મહાવતમ્ ॥ ૨૩? || ભાવા -જાતિ, દેશકાલ, સમય, થી મર્યાદા વિનાના સર્વદા આજીવન સુધી પાલવા માટે જે પ્રતિજ્ઞા થાય તે મહાવ્રત કહેવાય છે જૈનાચાય ભગવતા આ પાંચ મહાવ્રતાને દ્રવ્ય~પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ તથા એઇંદ્રિયાવાળા, ત્રેઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયાવાળા, પાંચ ઇંદ્રિયાવાળા ८ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪ ) દેવ માનવ નારકી પશુ પ્રાણિ વિગેરે જીવોને મારવા નહિ પડવા નહિ છેદવા નહિ આ જાતિભેદને દ્રવ્યમાં અંતભાવ થાય છે (૧) દેશથી ક્ષેત્રથી અહિયા જ્યાં આપણે રહિયે છીયે તે તથા બીજા ક્ષેત્રમાં રહેલા પાતાલમાં દેવભૂવનમાં, મનુષ્યલકમાં રહેલા છને ન મારવા (૨) કાલથી જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સમય-રાત્રે વા દિવસે કેઈ જીવને હણ નહિ (૩) ભાવથી–રાગભાવથી અથવા ઠેષભાવથી ક્રોધ, માન, માયા, લેમ, કામ વિગેરે દુષ્ટ ભાવથી હિંસાને ત્યાગ કરે તેવા ભાવવડે પણ કોઈ જીવને હણ નહિ, હણવ નહિ, બીજા કોઈ તેવું કામ કરતા હોય તેને સારું માનવું નહિ. આવા પ્રકારનું પ્રથમ મહાવ્રત પ્રાણાતિપાત વિરમણરૂપ જાણવું.(૧) હવે બીજા મહાવ્રતમાં જૂઠું નહિ બલવાનું પ્રત્યાખ્યાન કરવાનું છે. તે દેશ-દ્રવ્યથી જગતમાં જે દશ્ય વા અદશ્ય પદાર્થો રહેલા છે તેને જે સ્વરૂપે અવસ્થામાં રહેલા છે તેથી વિપરીત કહેવા અથવા નિષેધ કરે તે દ્રવ્યથી મૃષાવાદ ક્ષેત્રથી દેશથી અહિંયા વા અન્ય જગ્યામાં રહેલા પ્રદાર્થો વિશે ઉલટું બેલવું, કાલથી દિવસ રાત્રિ માસ ઋતુ અયન સંબંધી જૂઠું બોલવું, ભાવથી કામ ક્રોધ માન માયા લાભ અહંકાર રાગદ્વેષ વા ઉપગ ચુકવાથી જુઠું બેલાય છે, તે તેવી દૃષ્ટિથી જે વસ્તુ જેઈ સાંભળી હોય તેને તેથી વિરૂદ્ધ છે તેમ બોલવું, ક્ષેત્રથી અહિંઆ વા બીજી જગ્યાયે, કાલથી દિવસેથી રાત્રીએ, ભાવથી રાગથી શ્રેષથી મેહથી કામ કોધ માન For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫) માયા લેભથી પણ હું નહિ બલવું. બીજા પાસ નહિ લાવવું બીજા જૂઠું બોલતા હોય તેને સારું નહિ માનવું. આ બીજું મૃષાવાદવિરમણ મહાવ્રત જાણવું. (૨). ત્રીજું અદત્તાદાનવિરમણ પણ દ્રવ્યથી ભારે કિમતવાળે વા ઓછી કીમતવાળે જે પદાર્થો હોય તેને તેની માલીકની રજા વિના ગ્રહણ કરે તે દ્રવ્યથી અદત્ત કહેવાય. તેને ત્યાગ કર જોઈએ. ક્ષેત્રથી અહિંયા વા અન્યત્ર, કાલથી દિવસે વા રાત્રિએ ચોરી કરૂં નહિ, ભાવથી રાગથી ષથી વા ક્રોધ માન માયા લેબ વિગેરે કારણે ચોરી કરૂં નહિ, કરાવું નહિ, કરતા હોય તેને સારા માનું નહિ. આ ત્રીજું અદત્તાદાનવિરમણ મહાવ્રત જાણવું. (૩) ચોથું મૈથુન વિરમણ વ્રત દ્રવ્યથી દેવ દેવાંગના મનુષ્ય સ્ત્રી પુરૂષ તિર્યંચ પશુ પક્ષીની સાથે શરીરવડે સંગ કરવાપૂર્વક વયપાતરૂપ ભેગ કરે તે દ્રવ્ય મૈથુન. ક્ષેત્રથી આ ક્ષેત્ર વા અન્ય ક્ષેત્રે, સ્વને મનુષ્ય પાતાળમાં કાલથી દિવસે વા રાત્રિએ જ્યાં સુધી જીવન આ શરીરમાં છે ત્યાં સુધી, ભાવથી કામ કોધ માન માયા લોભ રાગદ્વેષ આદિ વડે પણ મૈથુન સેવવું નહિ, એવું મન-વચન-કાયાના ગને મૈથુનવૃત્તિથી રોકું, આવું મૈથુન કરૂં નહિ, બીજા પાસે કરાવું નહિ, જે કઈ બીજા કરતા હોય તેને સારું માનું નહિ. આવું ચોથું મેથુન વિરમણ નામે મહાવ્રત જાણવું. (૪) For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬ ) પાંચમું પરિગ્રહ વિરમણ વ્રત દ્રવ્યથી સચિત્ત વા અચિત્ત વસ્તુના સ’ગ્રહ ન કરૂ' એટલે ધન, ધાન્ય, સુવણુ, રૂપ આભૂષણ, વસ્ત્ર, પાત્ર, દાસ, દાસી, વાહન, પશુ પક્ષી વિગેરે વસ્તુને પરિગ્રહ ન કરૂ, ક્ષેત્રથી ગામ નગર, પાટણુ, કરબટ, ઘર, વન, બાગ, ઉપાશ્રયના સ ંગ્રહ ન કરૂ કાલથી દિવસ વા રાત્રિ માટે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી પરિગ્રહ ન રાખું', ભાવથી અલ્પ મૂલ્યવાળી વા ભારે કીમતવાળી વસ્તુઓ ઉપર રાગ દ્વેષ ક્રોધ માન માયા લેાલ કામ હાસ્યવડે પણ પરિગ્રહને ન ઇચ્છું મનથી વચનથી તથા કાયાવડે પરિગ્રહ ન રાખું, કાઇ પાસે રખાવું નહિ, જે રાખતા હોય તને સારા માનુ' નહિ. પાંચમું આવું પરિગ્રહ વિરમણુ મહાવ્રત જાણવુ’. ( ૫ ) આવી જ રીતે રાત્રિભોજનના પણ ત્યાગ આ પ્રકારે છે દ્રવ્યથી સચિત્ત વા અચિત્ત અશન પાન ખાદીમ તથા સ્વાદિમ પદાથેનેિ રાત્રે ખાવા નહિ, ક્ષેત્રથી જ્યાં સ્થાનમાં વસતા હૈાય ત્યાં હાય ત્યાં વા અન્યત્ર ખાવું નહિ, કાલથી દિવસનું રાધેલુ રાત્રે ખાવું નહિ. રાત્રે રાંધેલુ દીવસે ખાવું નહિ ભાવથી રાગ દ્વેષ ક્રોધ માન માયા લેાલ કામ વિગેરેના પરિણામવડે પશુ રાત્રે ખાવાની ઇચ્છા કરવી નહિં,–મનથી ઇચ્છવું નહિ, વચનથી ખેલવુ નહિ, કાયાથી મુખમાં મુકવુ' નહિ, હાથને પાત્રને શરીરના તે આહારાદિ પ્રત્યે સ્પર્શ પણ ન કરવા, પાતે ન કરવા બીજા પાસે ન કરાવવા, કરતા હાય તેણે સારા જાણવા નહિ આ ઉપરના For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) પાંચ યમેને મન વચન કાયાવડે કરવું નહિ કરાવવું નહિં અનુમેદવું નહિ એટલે નવ કાટીથી શુદ્ધ પાંચ મહા વ્રતનુ પાલણ રાખવુ, તેની સાથે રાત્રિèાજન ત્યાગ પણ સાધુઓને કરવાના હોય છે. એક પણ વ્રતમાં જો પ્રમાદ થાય તેા બધા વ્રતમાં દોષ આવે છે. આ વ્રતથી મન વચન કાયાની શુદ્ધિ થાય છે. શ્રાવકોને આ વ્રતા દેશથી-અ‘શથી ચથાકિતએ પાળી શકાય તેવા ગ્રહણુ કરાય છે. તે પણ ક્રમે ક્રમે મનની સ્થિરતાના કારણ થાય છે. સર્વ પ્રકારથી ઉત્કૃષ્ટ મહાવ્રતાને આદરવામાં જેએ અશક્તિ ત હોય તેવા મુમુક્ષુઓ દેશ-અશથી વ્રતને આદરે છે તે તેને શ્રાવકના અનુવ્રતા કહેવાય છે. તેની સંખ્યા ખારની છે. તેની સેવના પશુ સં ક`મલને દૂર કરવા ઉપચેાગી થાય છે. આત્મપ્રોધ ગ્રંથમાં શ્રી જિનલાભસૂરિજી જણાવે છે કે " सदात्मवोधेन विशुद्धिभाजो, भन्या हि केचित्स्फुरितात्म वीर्याः। भजंति सार्वादितशुद्धधर्म, देशेन सर्वेण च केचिदार्याः ||१|| અ—સદ્ગુરૂથી પ્રાપ્ત થયેલા વિશુદ્ધ આત્મએધ વડે યુક્ત ભવ્યાત્માને જો સર્વ પ્રકારે સર્વવિરતિ ચારિત્રરૂપ મહાવ્રત આદરવામાં અશક્તિ હોય તેા કેટલાક અન્ય મુમુક્ષુએ પ્રગટ થયેલ . આત્મવી વતા સજ્ઞપ્રણીત શુદ્ધ ધર્મને શક્તિવંતા સવ અંશે અ ંશે પૂર્ણ પણે ભજે છે, પરંતુ તેવી શિતના અભાવે શ્રદ્ધાંત શ્રાવકો પાંચ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૮ ) અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એમ માર વ્રતને સેવીને મુકિતમાગ ની સેવારૂપ યોગાભ્યાસને આ —વિવે કવતા જે છે કહ્યું. છે કે: इह द्वितीयेषु कषायेषु क्षीणोपशांतेषु विंशा तिरश्वा | सम्यक्त्वयुक्तेन शरीरिणैषा, लभ्येता देशाद्विरतिर्विशुद्धा ॥२॥ ચેાકડી-અન’તાનુ ખંધિ અ—પ્રથમ કષાયની Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રોધ, માન, માયા, થયે આત્માને કષાયરૂપ વાક્ષયે પશમ તથા લેાલના ક્ષય शुद्ध સમ્યકૃત્વના લાભ થાય. ત્યારપછી સમ્યક્ત્વથી યુક્ત આત્માને બીજી ક્રોધ, માન, માયા, લાભની ચોકડી અપ્રત્યાખ્યાનીના ક્ષયપશુમ થયે છતે વિશા—માનવી તથા તિય ચાને વિશુદ્ધ દેશ વિરતિ ચારિત્રને લાભ થાય છે પણ દેવ તથા નારકીને દેશવા સવિરતિ ચારિત્રને લાભ મળતે નથી, પ્રવચનસારાદ્વારમાં જણાવ્યું છે કે. सम्मन्तंम्मिय लद्धे पलियपुहुत्तेण सावओ होइ । चरणो समभखयाणं सायर संतरा हुंति ॥ ३ ॥ અ—આત્મા શુદ્ધ સમ્યકૃત્વ પામ્યે છતે મેથી નવ પડ્યે પમકાલ પછી શ્રાવકત્વપણાના લાભ પામે છે. સખ્યાના સાગરોપમ પછી ક્ષાપશમ વાશ્ચાયક ચારિત્રભાવના લાલ પામે છે. સમ્યકૃત્વને લાભ પામ્યા છતા તેવા પ્રકારના વીર્યાન્તરાય કર્મોના યોગ હાવાથી સવિર તિના લાભ આત્મા નથી લઈ શકતા. કહ્યું છે કે--- For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯) जे न खमंति परिसहभयसयणसिनेहविसयलोभेहिं । सबविरइ धरेउं ते जुग्गा देसविरईए ॥ ४ ॥ અર્થ—જે આત્મા સમ્યક્ત્વ પામે છતે પણ બાવીશ પરિસહન ન રહી શકે તેવા ભયથી વા સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, માતાના નેહથી વા વિષયભોગના લોભથી ઘેરાયેલે આત્મા સર્વવિરતિ ધરવા માટે અસમર્થ હેય તે તેને યોગ્ય દેશવિરતિરૂપ શ્રાવક ધર્મને અંગીકાર કરે છે, તે બાર વ્રત આ પ્રમાણે છે– (૨) ાવિદ (૨) મુલાવ (૨) ગત્ત (૪) દૂધ (૫) ઘરગાઢ વા (૬)હિતિ (૭) મા (૮) હંસ (૨) સ (૨૦) તે (૨૨) તાસદ (૨૨) વિમાન ૨ / અર્થ (૧) પ્રાણીવને ત્યાગ,(૨)મૃષાવાદને ત્યાગ(૩) ચેરીને ત્યાગ(૪) મૈથુન ભેગને ત્યાગ (૫) પરિગ્રહને ત્યાગ (૬) દિશિપરિણામ (૭) ભેગો ભેગને વિરમણ (૮) અનર્થદંડ વિરમણ(૯)સામાયક (૧૦) દેશાવગાસિક તથા(૧૧)પસધવ્રત (૧૨) અતિથિસંભવિભાગવત એમ શ્રાવકના બારવ્રત છે તેમાં પ્રથમ સ્થલથી પ્રાણુતિપાત વિરમણવ્રત આ પ્રમાણે છે थुला सुहुमा जीवा, संकप्पारंभओ अ दुविहा । सवराहा निरवराहा सविक्रवा चेव निरविक्रवा ॥६॥ અથ–જી બે પ્રકારના છે તેમાં પ્રથમ સ્થલ જી બીજા સુસૂફમજી દૃષ્ટિગોચર હેવાથી તેની For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) અહિંસા પાળવી અશકય છે, સ્થૂલ જીવા પૃથ્વી,પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસ. એમ સ્થાવર તથા સ પ્રાણીમાં સ્થાવર જીવની દયા ગૃહસ્થને આહારપાણીભાગની પ્રવૃત્તિ હાવાને કારણે તે આરભના ત્યાગ કરી શકે તેમ નથી તેથી ત્રસ જીવેા દયાના વિષય રહે છે, તેમાં પણ સ્થાવરકાયની સાથે જે જોડાયા છે તેવા ત્રસ જીવેની યા અશકય છે પણ મોટા પચે'દ્રિય જીવેાની દયા પળી શકે, તેમાં પણ અપરાધી જવાની દયા દૈયા પાળવી અશકય છે; નિરપરાધી જીવાની દયા ગ્રહસ્થ પાળી શકે છે તેથી સાધુ વીસવીસા ( એક રૂપિએ ) પૂણ્ યા પાળી શકે ત્યારે ગ્રહસ્થ વ્રતધર સારા ઉપયેગ રાખીને સવાવસેા ( એક આની) યા પાળી શકે, માટે તેમને સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતને સ્વીકાર હોય છે. બીજી સ્લથુમૃષાવાદ વિરમણ વ્રત શ્રાવક નીચે એ પ્રમાણે પાળી શકે: कन्नागेोभूअलियं नासावहारंच कूडसक्खिजं । स्थूलमलीअं पंचह, चएइ सुहुमं जह सत्ति ॥ ७ ॥ અર્થ-કન્યા તથા પુત્ર સબધી વિવાહાદિ કારણે જીરું ખેલાય તે તથા ગાય બળદ આદિ પશુ વેચવા-લેવા માટે પણ ગ્રહસ્થેાથી જુઠુ બેલાય, ભૂમિ લેવા-દેવાના વિષયમાં જુહુ ખેલાય તેમજ કેાઇ વિશ્વાસુ જીવે આપણને ગુપ્તધન-માલ સોંપ્યુ હાય તે હું નથી જાણતા એમ કહીને પાછું ન આપવું તે વિશ્વાસઘાત તથા ખાટી સાક્ષી આપવી For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આમ ગ્રહસ્થને પાંચ પ્રકારના જુઠાણુને ત્યાગ અવશ્ય કર જોઈએ પણ સર્વથા ન બને તે પણ જેટલી શક્તિ હોય તેટલે જૂઠા બોલવાને ત્યાગ અવશ્ય કરવો એમ સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ધરવું (૨) હવે ત્રીજું સ્થલ અદત્તાદાનવિરમય વ્રત ગ્રહસ્થ આ પ્રમાણે પાળી શકે नासीकयं निहिगयं पडिअं वीसारिअं ठिअंनटं । परअत्थं हीरंतो नियअत्थं को विणासेइ ।। ८ ॥ અર્થ–ધનના માલીકે પિતાના ઘરમાં વા બહાર ખાડામાં અન્યનું દાટેલું ધન લઈ લેવું તે ચેરી અથવા ભંડારમાં પડેલું હોય તે તેડીને લેવું, રસ્તામાં પડી રહેલું વા ભૂલી ગયેલું, રસ્તામાં કોઈએ મૂકેલું વા કેઈનું ખેવાઈ ગયેલું એવું ધન હરણ કરતા આત્માના પિતાના અંતરને ધનવિનાશ થાય છે તે એ કેઈ ડાહ્યો હોય કે પારકું ધન હરણ કરતાં પિતાનું અંતર ધન વિનાશ કરે? આ પ્રમાણે પાંચ પ્રકારની ચેરી ગૃહસ્થોએ ત્યાગ કરવી. તથા દાન ચેરી પણ ન કરવી એવી રીતે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ગૃહસ્થને અવશ્ય પાળવું જોઈએ (૩). હવે એથું સ્વદારાસંતેષ પદારા મિથુન વિરમણ વ્રત સ્થળતાથી આ પ્રમાણે પાળી શકે ओरालिय वेउब्विय, परदारासेवण पमुत्तूणं । गेहीवए चउत्थे सदारतुठि पवज्जिज्जा ॥५॥ અર્થ–દારીક શરીર ધરનારા મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી-પુરૂષના સાથે, વૈક્રિય શરીરવાળા For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) દેવદેવીની સાથે મૈથુન સેવવું, સ્વદારાથી અન્ય જે સ્ત્રી હાય તે સર્વે પરદ્વારા-કુંવારિકા કન્યા ર`ડાયેલી વેશ્યા વિગેરે પરદારા કહેવાય તેની સાથેના મૈથુનસેનનના ત્યાગ કરવા અને સ્વદારા-પેાતાની પચની સાક્ષીએ માતપિતાની આજ્ઞાથી સ્વીકારાયેલી સ્ત્રીની સાથે પણ તિથિવાર, સમય, રાત્રિ દિવસ વિગેરેના ભાગ સબધી શક્તિ પ્રમાણે મૈથુનત્યાગના નિયમ કરી સ્વદારામાં સતાષ જ માની ગૃહથ સ્વદ્યારાસ તાષ પરદારાવિરમણુરૂપ સ્થુલ ચાથું વ્રત શ્રાવકને અવશ્ય ાય (૪) પાંચમા સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રતમાં આ પ્રમાણે લેવાનુ જણાવે છે— गेहि गिद्धिमतं परिहरिय परिग्गहे नवविहंमि । पंचम वए पमाणं करेज्ज इच्छानुमाणेणं ॥ ६ ॥ અ:-ગૃહસ્થ શ્રાવકને ક્ષેત્ર, ઘર, દુકાન, વાડી, બગીચા વિગેરે ક્ષેત્ર (૧) વસ્તુ રાચ-રચીલુ* (૨) હિરણ્યરૂપું, સુવણૅ –સાનુ, ધન, ધાન્ય, દ્વિપદ-મનુષ્ય-દાસદાસીચતુષ્પદ ગાય ભૈંસ, બળદ ઊંટ આદિ પશુ, કુષ્ય-શૈય્યા આસનરથ ગાડું હુળ વાસણ વિગેરે નવ પ્રકારના પરિગ્રતુમાં જેટલી આવશ્યકતા લાગે જેટલી ઇચ્છાથી મન શાંત થાય તેટલા પરિગ્રહને મેાકળે રાખી તે ઉપરાંતને ત્યાગ કરે એ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (૫) હવે છઠ્ઠું† ક્રિશિપરિમાણુ વ્રત દશ-દિશામાં ગમન કરવાના સ્વભાવથી અનેક આશ્રવને ત્રણ કરાય છે માટે For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૩) भूवनकमणसमत्थे लोभसमुद्देवि सप्पमाणंसि । कुणइदिसा परिमाणं सुसावओ सेडबंध व ॥ ७॥ અર્થ–આત્માને લેભ એવા પ્રકારે લાગેલાં છે કે ત્રણ ભૂવનની બધી વસ્તુને સ્વામી થાય તે પણ પૂર્ણ સંતોષ થાય તેમ નથી. લેભ સમુદ્ર ત્રણે જગતને નાશ કરે છે તેથી પરિગ્રહનું પ્રમાણ કરવાથી તેટલા પાપથી બચે છે. તે કારણે જે જે દેખવા, જોવામાં, અનુભવમાં આવે તેની ઇચ્છા થાય તે કારણે દશે દિશામાં ગમનાગમનનું પણ શ્રાવકે પ્રમાણ કરવું. દશ યા સે રોજન વા તેની અંદર ગમનાગમનને નિશ્ચય કરે જેથી સેતુબંધ કર્યો છતે સમુદ્રગમન સુખે થાય તેમ દિશાપરિમાણથી લભસમુદ્ર પાર પમાય તેમ છે; માટે છઠ્ઠા દિશાપરિમાણ વ્રત શ્રાવકે આદરવું. હવે સાતમું પગવિરમણ વ્રત શ્રાવકે કરવું જોઈએ. भोअणकम्मेहिं दुहा, बीयं भोगोवभागमाणवयं । भोअणओ सावज्ज उस्सग्गेण परिहरइ ॥ ८ ॥ અર્થભેગપગ પરિમાન વ્રતમાં ભેજન સંબંધી ક્રિયાવડે બે ભેદ થાય છે તેમાં શુદ્ધ ધર્મા રાધક શ્રાવક ઉત્સર્ગથી-સીધી રીતે સચિત્ત અનેક જીવઘાતવાળા ભેજનને ત્યાગ કરે છે જેથી બહુ પાપને સંભવ છે પણ અપવાદથી સર્વસાવદ્ય-પાપમય આહારનો For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૪ ) ત્યાગ ન કરી શકે તે પણ અભક્ષ્ય અનંતકાય વિગેરે ભજનને અવશ્ય ત્યાગ કરે. તેમ જ મધ, માખણ, માંસ તથા દારૂને ત્યાગ કરે. પંચુબરી હીમ વિષ કરા સર્વ માટી રાત્રિભોજન બહુબીજ વિગેરે અભય આહારને ત્યાગ શ્રાવક કરે એમ સાતમું ભેગો પગ પરિમાણુ શક્તિ પ્રમાણે કરીને વ્રતને આરાધે (૭) એમ શ્રાવક અનર્થદંડને પણ ત્યાગ કરે. તે અનર્થદંડવિરમણ વ્રત આ પ્રમાણે છે – दंडीजइ जेण जिओ, वज्जिय नियदेहसयणधम्म । सो आरंभो केवल-पावफलोणत्थदंडत्ति ॥९॥ અર્થ_ક્રિયાવડે જીવ દંડાય, પાપવડે ઘેરાય તે ક્રિયા પોતાના તથા કુંટુંબના પિષણ અર્થે હોય તે અનર્થદંડ ગણાય. તે ગૃહસ્થ શ્રાવક ત્યાગ કરવા અશક્ત છે પરંતુ તેથી પિતાને લાભ થાય. અનેક જીવોને ઘાણ નીકળી જાય, મેજશેખવડે ઘણુ જી એવા અનર્થપ્રપંચે ખેલે છે તે અનર્થકારી કાર્ય કરવાથી કેવળ પાપને જ બંધ જીવ કરે છે, માટે જેમ સંસારથી પાર પમાય તેમ આત્માએ તેવા અનર્થકારક કર્મોને ત્યાગ કરે. સવે જીવનું ભલું થાય, તેમને ઉપકાર થાય તેવી પ્રવૃત્તિ કરે તે શુભ ફળકારક થાય છે. માટે અનર્થદંડથી શ્રાવક વિરામ પામે. હવે નવમું સામાયક વ્રતને શ્રાવક નિયમ કરે તે આ પ્રમાણે છે. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૫ ) सामाइअभिह पढमं, सावज्जे जत्थं वज्जिउं जोगे । સમળી ઢોરૂ સમો, તેને ફેસવો વિશ્ ॥ અ—શ્રાવક બે ઘડી સુધી આત્મસમાધિને અભ્યાસ કરવા માટે સર્વે આરબને-પાપકના વ્યાપારને છેાડીને સમતા ભાવરૂપ સામાયિક કરે, સજીવ પ્રત્યે રાગદ્વેષ ન કરે, મૈત્રીભાવે વિચરે, આત્માને પરમાત્માની સેવાભક્તિભાવથી તે સામાયક્રમાં હોય ત્યાં લગી સાધુ સમાન ભાવને ધરે છે. જો કે દેશિવરિત છે તે પણ સામાયક કરતે છતે સાધુ જેવા મનાય છે; તેથી સંવ૨ભાવે રહેવાથી નવા પાપને આંધતા નથી અને પ્રાચીન પાપના આત્મ ઉપયોગ રાખીને ક્ષય કરે છે, માટે શ્રાવકે સામાયક વ્રત નિયમિત કરવુ જોઇએ. હવે દસમું દેશાવગાસિકવ્રત શ્રાવકે કરવું. તે આ પ્રમાણે છે पुव्वं गहिअस्सदिसा वयस्स सव्ववयाणं वाणुदिणं । जो संखेव देसावगासिअं तं वयविइअं ॥। ११ ॥ અ—પ્રથમ શ્રાવકે જે માર વ્રત લીધા હાય તેમાં પ્રાણાતિપાત વ્રત જેટલી આરબની માકલાશ હાય તેમાંથી આરણની જેટલી ઓછાશ થાય તેટલી કરે પણ માકલાશ ન કરે તેવી જ રીતે ખીજા તેની પણ મેકલાશ હાય તેને સ ંક્ષેપથી શુદ્ધ કરે એમ દરેક દિવસે જુદી જુદા અભિગ્રહપૂર્વક માકલાશને દુર કરીને વ્રતની શુધ્ધિકરે તેને દેશાવકાસિક વ્રત કહેવાય છે. આ For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૬ ) દેશાવગાસિક વ્રતમાં આ ભાવના અવશ્ય રહેવી જોઇએ. सव्वसव्वसंगेहि, वज्जिए साहुणो नमसिज्जा ! सव्वहि जेहिं सव्वं सावज्जं सव्हहा चत्तं { ૧૨ ૫ અર્થ-સર્પ દેશાવગાસિક વ્રતમાં સર્વ સ’સારીક સબધાના ત્યાગ કરીને સાધુ ગુરૂ આચાય ભગવંતને ગુણુ સ્તુતિનમસ્કારથી પુજીને તેમની અનુમતિથી સ સાઘ–પાપવાળા વ્યાપારના ત્યાગ કરે છે એમ પેાતે જે શ્રાવકના વ્રત લીધા હાય તેમાં દિવસે રાત્રે નિયમપૂર્વક એછાસ કરતા જાય તે દશમું દેશાવગાસિક વ્રત. હવે અગીયારમું પોષધવ્રત જણાવે છે आहारदेहसकार गेहवावार विरइ भेहि । पव्वदिणाणु हाणं तइयं पोसह वयचउहा || ૨ || અર્થ-આહાર-ચાર પ્રકારના અસન, પાણુ, ખાદિમ સાદિમ એમ ચાર પ્રકારના અહારના ત્યાગ કરવા તે ઉપવાસ ઉત્કૃષ્ટ પૌષધ જાણવા, દેહસત્કારત્યાગ-સ્નાન, વિલેપન આભૂષણ વિગેરે શાભાના ત્યાગ કરવા તે શરીરસત્કાર ત્યાગ પોષધ. ગૃહ વ્યાપારને ત્યાગ કરવા ને ગૃહવ્યાપાર ત્યાગ પૌષધ, સ્ત્રીસેવનત્યાગરૂપ ચાથા બ્રહ્મચય પોષધ એમ ચાર પ્રકારને પૌષધ પર્વના દિવસે સવસાવદ્ય-પાપવ્યાપારના ત્યાગ રૂપ શુભ અનુષ્ઠાનક કરવા જોઇએ જેથી આત્મા સવરભાવે રહી સ્વસ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે તેથી ક્રમ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) ની પણ નિર્જરા થાય છેહવે બારમું અતિથિસંવભાગ નામનું વ્રત શ્રાવકને આદરવું જોઈએ. जं च गिहि सुविसुद्धं, मुणिणो असणाइ देइ पारणए । परमविनएण एयं तुरिय मति हि संविभागवयं ॥ १४ ॥ અર્થ-પૌષધનું પારણું હોય ત્યારે વા અનુકૂલ સંગ હોય ત્યારે ગૃહસ્થ શ્રાવકે નિર્દોષ આહાર ને શુદ્ધ ભાવપૂર્વક પરમ વિનય ભકિત સહિત સાધુગુરૂને વહેરાવીને પારણું કરવું. કદાપિતેવા ગુણવંત સાધુ મહારાજને રોગ ન હોય તે શ્રાવક શ્રાવિકા સમ્યક્ત્વધર શ્રાવકને પણ ભક્તિપૂર્વક જમાડી જે પારણું કરે એ થે શિક્ષા ત્રત. એમ બાર ગ્રત શ્રાવકને દેશથી-અંશથી જાણવા. તે પણ શ્રદધાવંત મુમુક્ષુને અભ્યાસથી સર્વવિરતિ ચારિત્ર યેગ પ્રભુભક્તિ શાસ્ત્રા અભ્યાસ સમિતિ ગુપિવડે યુક્ત થઈને આરાધનાવડે સંપ્રજ્ઞાન યોગની પ્રાપ્તિ થાય. ક્રમે ક્રમે સર્વ કર્મમળનો પણ ક્ષય કરીને અસંપ્રજ્ઞાન અને લાભ અધ્યાત્મ જ્ઞાનગી ચારિત્રના બળથી મેળવે છે. સાધુઓને પંચ મહાવ્રતરૂપ યમ જાતિ-દ્રવ્ય, દેશ-ક્ષેત્ર, કાલ–સમય અને ભાવની અનુકૂળતાએ સર્વભૌમ વ્યાપક છે અને શ્રાવકેને શક્તિ પ્રમાણે અંશથી યાવત્ જીવ વા અભિગ્રહમાં ધારેલા કાલ પ્રમાણે આરાધી સ્વીકાર્યમુક્તિની એગ્યતારૂપ સિદ્ધિને મેળવે છે . ૨-૩૧ છે -सूत्र-शौचसंतोपतपःस्वाध्यायेश्वरप्रणिधानानियमाः॥२-३२॥ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮). ભાવાર્થ-શૌચ-પવિત્રતા (૧) સંતોષ, લોભને, ત્યાગ (૨) તપઃ ભેગે પગાદિકથી મન, વચન, કાયને રેકવા, સ્વાધ્યાય જ્ઞાન ચારિત્ર આદિ ગુણને અભ્યાસ કરે તથા ઇશ્વરપ્રણિધાન પરમેશ્વર પરમાત્માના સ્વરૂપને ચિતવવું વિગેરે નિયમો નિત્ય કરવાથી આત્માને સ્વરૂપની પ્રાપ્તિમાં મદદગાર થાય છે. તેમાં શૌચ બે પ્રકારે છે તેમાં બાહ્ય દ્રવ્ય શૌચ માટી રાખ તથા પાણી તથા સૂર્ય કિરણ વાયુના સ્પર્શથી શુદ્ધ થવાનું મનાય છે તે એકાંતે એગ્ય ગ્ય નથી. શરીરના બાહ્યમલને પાણી ક્ષાર દ્રવ્યવડે જ પ્રાય દુર કરાય તેમ છે પણ બીજાથી તેવી પૂર્ણ શુદ્ધતા થતી નથી તેમજ શુદ્ધ ભજન સુરાદિથી સ્પર્શાએલ ભેજના પાનને ત્યાજવું તે દ્રવ્યશુદ્ધિ તેમજ મનને રાગદ્વેષ કામ કોધ માન માયા લેબ અભ્યાખ્યાન મેહ વિગેરેથી દૂર રાખવું તે અભ્યત્તર ભાવ શૌચ કહેવાય છે. તેમાં જૈન દ્રષ્ટિએ વિચારતા જે ભાવ શૌચ-પવિત્રતામાં મદદગાર થાય તે દ્રવ્ય શૌચ, દેવપૂજા ગુરૂભક્તિ સંઘભક્તિ સ્વાધ્યાય માટે અંગ ઉપર પ્રમાદથી અશૌચતા લાગી હોય તે દુર કરવી જોઈએ અને સાત્વિક નિર્દોષ બહારથી શરીર પિષવું તે દ્રવ્ય શિચ આદરણીય છે. તપ જેટલા આહારથી સામાન્યતાએ ચાલતું હોય તેથી જેટલું અ૫લેવાય તે ઊંદરી વ્રત તથા એકાસન આંબીલ નીવી ઉપવાસ સર્વથા આહારદિકને ત્યાગ કર આદિ તપઃ સ્વશક્તિ અનુસારે મન વચન કાયાની શુદ્ધતા માટે કરવા તેમજ અભક્ષ્યાદિકને For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯) પણ ત્યાગ કર, રસ વિગય (વિકૃત્તિકારક) મધ, માખણ, મદ્ય માંસને સર્વથા ત્યાગ કર તે તપઃ કહેવાય. સ્વાધ્યાય સ્વપરસ્વરૂપની ભેદકતા બતાવનારા દ્રવ્યાનુયોગના (તત્વજ્ઞાનના) આગમગ્રંથોનું અધ્યયન, મનન, ધ્યાન કરવું તે સ્વાધ્યાય. ઈશ્વરપ્રણિધાન અહિંયા ઇશ્વર એટલે આઠ કર્મના સંબંધથી છને જે દોષ દુઃખ ઉપજે છે તેને જેણે ક્ષય-નાશ કર્યો છે પુનઃ સંસારમાં ગમન–બ્રમણ નથી, જે સત્ય ઉપદેશ આપે છે, સર્વ જીને કમમલથી મુક્ત કરવા માટે સદા પ્રવૃત્તિ કરનારા ઈશ્વર-પરમેશ્વરપરમાત્માનું ધ્યાન જે સાલંબન રૂ૫ છે, જેમાં પરમાત્માના ગુણનું ધ્યાન કરવું તે-આ સર્વ નિયમે કહેવાય, તેથી સ્થિરતા થાય, મિથ્યાત્વ અવિરતિ કષાય તથા અશુભ મન, વચન, કાયાના ગની પ્રવૃત્તિ નષ્ટ થઈને આત્મસ્વરૂપમાં ક્રમે ક્રમે સ્થિરતા પ્રાપ્ત કરાવે છે. જે ૩૨ મૂ-વિતર્વવારે પ્રતિપક્ષમાવન ૨-૩ . ભાવાર્થ–ઉપર કહેલા યમ નિયમ સમ્યગૂ દર્શનપૂર્વક આરાધવાથી મનથી સ્થિરતા થાય છે, પણ તેમાં જે ક્તર્ક વિતર્ક કરીને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે સેવવામાં આવે તે યમ-નિયમના બાધક થઈનેવિનાશ કરે છે માટે તે યમ-નિયમના બાધક એવા મિથ્યાત્વ અવિરતિ કષાય આદિથી આ રૌદ્રરૂપ કુધ્યાનવડે દુર્ગતિમાં જવું પડશે, માટે તેવા આશ્રવ ભાવથી વિરામ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) પામવેશ વ્રતને આત્મઉપયેગ વધે તેમ ભાવના રાખવી જોઈએ કહ્યું છે કે S अप्पसत्थाए जे जोणा, परिणामा य दारुणा । पाणावायस्स वेरणं एसबुत्तं अइक्कमे || १ || અ-અપ્રશસ્ત-જે વખાણવા ચેાગ્ય નથી તેવા મન, વચન, કાયાના વ્યાપારમાં જોડાયેલ ચેાગે પરિણામે-વિપાક કાલે દારૂણ-ભય કર દુઃખ આપનારા થાય છે, તેમજ નરકમાં ગમન કરાવે છે જીવ હિંસા-પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એઇંદ્રિયા તેઇંદ્રિયા ચરક્રિયા અસન્નિપ ́ચે દ્રિયા સંપિ ચેંદ્રિયા દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વિગેરે સવ જીવાને મનથી, વચનથી, કાયાથી મારવા નથી, મરાવવા નથી, કાઇ મારતું હોય તે સારૂં' માનવું નથી. દુ:ખીને આપણા શકય પ્રયત્નથી દુઃખ મુક્તકરવા પ્રવૃત્તિ કરવી. કોઇ પણ પ્રત્યે ઝેર વેર ઇર્ષા ન કરવા. સવ પ્રાણીપ્રત્યે મૈત્રી ભાવના રાખવી. આવી ભાવનાવડે આત્મભાવને વિચારતા પ્રાણાતિપાતથી સર્વથા પાછે હઠ્ઠું છું. (૧) तिव्वरागायजहा भासा, तिव्वदोसाय तहेव य । मुसावायरस वेरमणं एस वृत्तमइकमे || २ || અ−તીવ્ર રાગથી તથા દ્વેષથી જીંડું ખેલાય છે. જ્યાં પેાતાના પૈગલિક સ્વાર્થ પ્રાપ્ત થતા હાય ત્યાં જીવને અનુકૂળ વસ્તુમાં રાગ થાય, તેની પ્રાપ્તિ અર્થે માયા-કપટ કેળવાય, તેથી સંબંધમાં આવનારા For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨) સ્ત્રી વા પુરૂષની સાથે વાર્તાલાપમાં, હાંસીમાં, નમ્ર વાર્તામાં, રાગ દ્વેષ ઈર્ષા કોધ માન માયા લેમ કામ વિગેરે કઠણ પરિણામથી જુદું-મૃષાવાદ બોલાય છે તે પણ પર્વત પૂરોહિત તથા વસુ રાજાની પેઠે દારૂણ વિપાકને ભગવાને છે, માટે તેવા પ્રકારના સર્વ મૃષાવાદથી વિરામ પામું છું-તેવા ભાવને ત્યાગ કરૂં છું. ૨ છે उग्गहं च अजाइत्ता, अविदिन्नेय उग्गहे । अदिन्नादानस्स वेरमणे एस वुत्त अइक्कमे ॥३॥ અર્થ-અવગ્રહ-જેની માલીકીમાં હોય તેની આજ્ઞા લીધા વિનાની વસ્તુઓ, ઘર, ઉપાશ્રય, પાટ-પાટલા, વસ્ત્ર, કંબલ વિગેરે લેવી વાપરવી તે અદત્ત-ચાર્ય વૃત્તિ કહેવાય; માટે જ્યાં સુધી માલીક પાસે યાચના ન કરી હોય અને માલીકે રજા આપી ન હોય તેવી વસ્તુ આપાગી સાધુ ન વાપરે તેમજ માલીક, રાજ વા અન્ય રજા આપતે છતે જ્યાં સુધી આપણે સ્વીકાર ન કરીયે ત્યાં સુધી પણ આપણે ન વાપરી શકીયે. આવી રીતે પર વસ્તુને મન, વચન, કાયાથી નહિ ઈચ્છનારે સાધુ અદત્તાદાન-અન્ય માલીકે આપ્યા વિનાની વસ્તુને સ્વીકારવારૂપ ચાર્ય, વૃત્તિથી ઉપર કહી તે ભાવનાથી પાછા ફરે છે. હું પણ તેવી રીતે ચાર્ય વૃત્તિથી વિરામ પામું છું તેમજ તે ૩ છે मामि जीवादत्तं. तित्ययर अदत्तं तहेवय गुरुहि । एवं अदत्तं चउहा पन्नत्तं वीयरायहिं ॥ ४ ॥ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ર) અર્થ-માલીકની આશા વિના જીવની આજ્ઞા વિના તીર્થકર તથા ગુરૂની આજ્ઞા વિના જે કાર્ય કરાય તે ધર્મ વૃદ્ધિ કરનારા કહેવાતા હોય તે પણ અરિહંત વીતરાગ તથા ગુરૂ માલીક તથા દીક્ષા આપવા માટે તે તૈયાર કરેલ જીવની આજ્ઞા માનસિક ઈરછા ન હોય તે તેની દીક્ષામાં પણ ચીયતા સાધુ ને લાગે છે તે માટે પરમાત્માએ તેવી ચાર પ્રકારની ચેરીને ત્યાગ ઉપદેશેલે છે " सद्दारूवारसागंधा, फासाणं च वियारणे मेहुणस्स वेरणे एस वुत्ते अइक्कमे " ॥ ५ ॥ અર્થ–સ્રી દેવાંગના વિગેરેના ગાન સંગીત વિગેરે શૃંગારિક શબ્દ સાંભળવાથી વા તેવી સ્ત્રીઆદિકના રૂપને જેવાથી મધ, માંસ, માખણ, મદ્ય ઈત્યાદિ ષડ રસની. પરિણતિવાળા આહારને ખાવાથી બકુલ, કમલ આદિ સુરભિગંધને ભેગા કરવાથી અત્યંત સુકેમલ વસ્ત્ર, આસન, પશુ, બાલક, સ્ત્રીના શરીરાદિકને સ્પર્શ કરવાથી આત્માની વિકૃતિ-મહિના ઉદયને કરે છે તેથી આત્મ ચારિત્ર નષ્ટ થાય, આત્મા દુર્ગતિને ભેંકતા થાય, તે કારણે ઉપર કહેલ શબ્દાદિક વિરૂપ મૈથુન ભાવથી પાછો હઠું છું. બ્રહ્મચર્યના રક્ષણ માટે નવપ્રકારની વાડ– મર્યાદા બતાવેલી છે તે આ પ્રમાણે છે ૪ वसही कहनिसिज्जिदिय, कुडित्तर पुव्व कीलिए पणिए । अइमायाहार विभूसणई, नव नबंभचेर गुत्तिओ ॥ ६ ॥ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૩) અઃ—વસ્તી-જ્યાં સ્રી, પશુ, પંડળ ( નપુંસક ) રહેતા હેાય તે વસ્તીમાં ન રહેવુ. (૧) કથા-સ્ત્રીને લગતી ભાગને લગતી શ્રૃંગારીક કાન્ય વિગેરે કથા કહેવાને સાંભળવાના ત્યાગ કરવા (ર) સ્ત્રીના આસન ઉપર બે ઘડી સુધી નહુ બેસવુ' પથારીમાં સુવું પણ નહિ (૩) સ્રીના અંગેાપાંગ જોવાં નહિ તેમજ પેાતાના પણ્ અંગઉપાંગ ઉઘાડાં રાખવાં નહિ શ્રી આદિને આપણાં અંગઉપાંગ દેખાડવાં નિર્ડ (૪) ભી'તને આંતરે સ્રીને! જો વાસ હોય તેના શબ્દ હાસ્ય રૂદન સભળાતા હાય તેમજ ભેગની વાર્તા કથા સ`ભળાતી હેાય તે તે વસ્તીને પણ બ્રહ્મચારી ત્યાગ કરે (૫) પૂર્વકાળમાં જે અબ્રહ્મ સેવ્યુ હાય ઉદાર ભાગા સેવ્યા હાય તેની સ્મૃતિ ન કરે યાદિ આવે તે ભૂલવાને પ્રયત્ન કરે (૬) પ્રણીત અહાર-મદ્ય માંસ માખણુ મધ વિગેરે શરીરમાં વિક્રિયા કરનારા મેહુના ઉદય લાવનારા અહારના ત્યાગ કરવા (૭) અતિમાત્રા અહાર-સ્વાદિષ્ટતાથી વા બીજા કારણથી દાબી ને વધારે ખાવાને ત્યાગ કરવા (૮) શરીર સંસ્કાર વિભૂષણ વિગેરે શરીરને શાણાવનાર આભૂષણને ત્યાગ કરવા (૯) આ નવ બ્રહ્મચર્યની ગુપ્તીએ સાધુ મુનિ આત્માની જાગૃતી રાખીને સાચવે તેથી અધ્યાત્મ યાગની જાગૃતિ થાય છે. “ મુમુઝ્ઝાયમતિય, વાતોમે ઞ વાહો । परिग्गहस्स वेरमणे, एस कुत्ते अ अइकमे ॥ ७ ॥ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) અથ–ભેગાદિકની ઈચ્છાથી અથવા અત્યંત મૂછ– મૃદ્ધિભાવથી અપમૂલ્યા વા બહુમૂલ્યા વસ્ત્ર પાત્ર કંબલ વિગેરે મમત્વ ભાવે ગ્રહણ કર્યા હોય, તેમજ તેવી અત્યંત લેભાદિકથી ઈચ્છા કરી હોય તે ભયંકર ભવભ્રમણમાં કારણે થાય છે, આd રૌદ્રધ્યાનને ઉપજાવે છે; માટે તેવા પ્રકારના પરિગ્રહથી પાછે હઠું છું પરિગ્રહને ત્યાગ કરૂં છું. આવી રીતે અવિરતિભાવથી વિપરીત મહાવ્રતની ભાવના કરવાથી પાપના આશ્રવ-આવવાના કારણરૂપ અશુભ અધ્યવસાયે નષ્ટ થાય છે. સારી રીતે મહાવ્રતમાં સ્થિરતા આવે છે. ક્રમે ક્રમે મન, વચન, કાયાની વિશુદ્ધિ થઈને આત્મ રમણતામાં સ્થિરતા થાય છે તેવી જ રીતે નિયમથી વિરૂદ્ધ વર્તન થાતું હોય તે પણ આત્મસ્વરૂપની શુદ્ધતા માટે વિપરીત ભાવને ત્યાગવા પવિત્ર ભાવના ભાવવી, અનીતિનું દ્રવ્ય ભેજન આદિ ન લેવું, શરીરને અપવિત્ર કરવાના કારણ રૂપ જેને દેખવાથી સ્પર્શ કરવાથી મન મલીન થાતું હોય તેવાને ત્યાગ કરવા સાવધાન રહેવું જેથી આત્મા પરભાવમાં મુંઝાઈને પ્રત્યાખ્યાન એટલે નિયમને ત્યાગ ન કરે છે ૨-૩૩ છે सूत्रं--वितर्काऽहिंसादयः कृतकारिताऽनुमोदितालोभक्रोध मोह पूर्वका मृदुमध्याऽधिमात्रादुःखाऽज्ञानाऽन्तफला રૂતિ પ્રતિપક્ષમતનમ | ૨-૩૪ છે ભાવાર્થ-વિતર્ક-વિપરીતભાવે કરવી અર્થાત જે જે આત્માની શુદ્ધિ માટે આચરવા યોગ્ય અહિંસા For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૫) દિક નિયમે મનશુદ્ધિકારક નિયમ કહ્યા છે તેથી વિરૂદ્ધ હિંસા કરવી. જુઠું બોલવું, ચોરી કરવી, સ્ત્રીગમન કરવું, પરિગ્રહ ભેગો કરે, મોજશોખ માટે ગમે ત્યાં યેગ્ય અગ્ય સ્થલે ભમવું, ભઠ્યાયને વિવેક મુકી દઈને ગમે તે ખાવું-પીવું, ભેગપરિગ કરે, ગૃહકુટુંબ માટે તથા આત્માને ઉપયોગી ન હોય તેવા અનર્થકારક કાર્યથી દંડાવું. બીનઉપચોગી હિંસાકારક આરંભ કરવા, આવાં કાર્ય કોધ માન માયા લેભ રાગ દ્વેષ વિગેરે કામ મેહપૂર્વક કરવાથી આત્મા દુર્ગાનવડે સવજાન ભૂલીને અનેક દુર્યોનીમાં-દુઃખ આપનારા કુસ્થાનકમાં મે છે. આવાં પાપકર્મ કરવાં, બીજા પાસે કરાવવાં, કરતા હોય તેને વખાણવા તે સર્વ દુર્ગતિ દેનારા છે. તે જે મૃદુ શિથિલ અધ્યવસાયથી અ૯પ બંધ, મધ્યમ અધ્યવસાયથી મધ્યમ બંધ અને તીવ્ર અધ્યવસાયથી ભયંકર કર્મ બંધ થાય અને અનંતકાલ સુધી અતિ ભયંકર અવાગ્ય દુખ ભોગવે, અજ્ઞાન મિથ્યાત્વ વધારે. અવિવેક એ જ સર્વ દુઃખનું મૂલ છે માટે આવા અપવિત્ર વિચાર કર્મના ઉદયથી આવતા હોય તે તેને રોકવા. મૈત્રીભાવથી સર્વ જી પ્રત્યે સમાનતા ભાવવી. કોધાદિને જીતવા સમત્વ ભાવ-ઉપશમ ભાવ વિચાર; માનને જીતવા મહર્ષિ જિનેશ્વર ચકવતીના બળવીર્ય વિચારવા માયા પરવંચનાને જીતવા સરળતા સત્યત્વ વિચારવા, લેભને જીતવા સંતેષ અકિંચન ભાવ ધર. ઈત્યાદિક વ્રત, તપ, સંયમ, સ્વાધ્યાય, For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૬ ) પરમાત્માનું ધ્યાન કરવું. જેથી વધતાં સપ્રજ્ઞાત ચેગ પ્રાપ્ત થાય સૂત્ર-હિંસાપ્રતિષ્ઠાયાં તસશિયો ધૈરસ્યાઃ ॥ ૨-રૂપા આત્મસમાધિની શ્રેણી છે ! ૨-૩૪ ૫ ભાવા—કાઈ પણ જીવના મનને મારી પ્રવૃત્તિથી દુઃખ ન થાય તેમ તે જીવ ન હણાવ, તેમના શરીરને જરા પણ પીડા ન થાય. આવી યતના તથા ભવના રૂપ મહાવ્રતમાં જ્યારે આત્માની સ્થિરતા થાય છે ત્યારે કાઇ પણ જીવની સાથે વૈરવૃત્તિને ત્યાગ થાય છે. તેમ બીજી મૂળ પણ મળે છે, કહ્યું છે કે दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्व, किमन्यत्कामदेव सा ॥ १ ॥ ' योगशास्त्र श्री हेमचंद्रसूरि અસ જીવ ઉપર દયા-અહિંસા કરવાનું ફળ દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ આરગ્યતા, નિરોગીપણું સત્ર પ્રશસનીય કીતિ પ્રાપ્ત થાય છે, વધારે શું કહેવું ? આ અહિંસા જ કામધેનુ સમાન ફૂલ આપનારી છે. આ અહિંસા જે ચેગી મન, વચન, કાયાના ત્રણ ચેાગથી કરવુ, કરાવવું, અનુમેદન રૂપે જો વ્રત પળાય તે તેના આત્મ ચારિત્રના બલથી તેની નજીકમાં રહેનારા જન્મથી હિંસક જીવે વાઘ અકરીને પ્રેમથી જોવે છે, ખીલાડી ઉંદરને, સિંહ હરણને, પ્રેમથી રમાડે છે; માટે અહિંસા આત્માને ઉન્નતિના શિખરે ચડાવે છે !! ૨-૩૫ ૫ For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭) . સૂરું-સત્યપ્રતિષ્ઠાયાં શિયાત્રાશયa | ૨-૩૬ છે. ભાવાર્થ–સત્ય વચન બોલવાથી,-અસત્ય વચનને ત્યાગ કરવાથી પેગી આત્મક્રિયામાં સ્થિર થાય છે. જે યેગી બાહ્યભાવરૂપ માયાવી આડંબરને ત્યાગ કરીને વચન ઉપર સંયમ રાખનારા ભેગી વચનસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વાણીના સંયમથી ઘણે જ અનર્થકારક આશ્રવ રોકાય છે. આમને મલિન કરતું નથી. સત્યના સહકારથી અહિંસા શુદ્ધ પલાય છે. શુભ ક્રિયાના ભેગે પુન્ય ધર્મના ફલરૂપ મનુષ્યતા, શ્રેષ્ઠ કુલ સુરૂપતા. રાજ્ય ભોગ વિગેરે સામગ્રીને પામે છે. અશુભ અસત્ય વચનથી હિંસા મિથ્યાત્વ આદિ પા૫ કિયામાં રક્ત થયેલ છે પશુ પંખી વિગેરે પરાધીનતાવાળા અશુભ યોનીમાં જન્મ લે છે. સત્યના ફલ માટે શ્રીમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પ્રભુ જણાવે છે કે – ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्तिये । धात्री प्रवित्री क्रियते, तेषां चरणरेणुभिः ॥ १ ॥ અર્થ–સત્ય વચન જ વાસ્તિવિક રીતે સમ્યગ્ન જ્ઞાન તથા સમગ્ર ચારિત્રનું મૂલ છે. સત્યવાદી સર્વત્ર વિચરીને, જીને સત્ય ઉપદેશ આપીને જગતને પવિત્ર બનાવે છે, માટે અસત્ય વચનને ત્યાગ કરે, સત્ય બેલતા જીવ હિંસા થાય વા કેઈને ઉપાધિ થાય તેમ જણાય તો સુદર્શન શેઠની પેઠે મૌન ધારણ કરીને આવતા ઉપસર્ગો For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮) (દુ ) સહન કરવા જોઈએ, પણ બીજાને દુઃખકર વચન સત્ય હોય તે પણ વસ્તુતઃ અસત્ય રૂપ જ છે ૩૬ છે સૂત્ર–ગર્લે પ્રતિષ્ઠામાં સર્વત્નોથસ્થાન –રૂ૭ | ભાવાર્થ—અસ્તેય-ચારી ત્યાગ કરવી જગતમાં જે જે ઉપગી વરતુ છે તેના જે માલીક હોય તેને પૂછ્યા વિના તે વસ્તુ લેવી ભોગવવી તે ચેરી કહેવાય છે. તેને ત્યાગ કરવાથી મન વચન કાયા નિર્ભય થાય છે. ચેરીથી રાજા તથા માલીકથી મરણ આદિને ભય ઉપજે છે તેથી ચીર્યવૃત્તિને ત્યાગ કરવો જોઈએ આત્મા અસ્તેયચૌર્ય ત્યાગ વ્રતમાં મન, વચન, કાયાના વેગથી કરણ કરાવણ અનુમંદનરૂપે સ્થિર થાય છે. તેવા ભેગીની સેવામાં દેવ જગતના સર્વરત્ન ભંડારો સ્થાપન કરે છે. નવ નિધિ, આઠ સિદ્ધિઓ તેવા યોગીની આજ્ઞામાં રહે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ લાગવાન યોગશાસ્ત્રમાં જ જણાવે છે કેपरार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः ॥१॥ अनर्था दूरतो यान्ति साधुवादः प्रवर्तते । सर्वसौख्यानि ढौकन्ते स्फुटमस्तेया चारिणाम् ॥२॥ અર્થ–જે શુદ્ધ મનવાળા થઈને બીજા મનુષ્યનું ધન ધાન્ય રૂપું સેનું આભૂષણ ગાય ભેંસ બલદ દાસ દાસી કન્યા સ્ત્રી વિગેરે જે કોઈ વસ્તુ હોય તે સર્વ પર For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯) વસ્તુ કહેવાય તેને ગ્રહણ નહિ કરવાને જેને ઉત્કૃષ્ટ નિયમ છે તેવા પરમ શુદ્ધ ચિત્તવાળા મનુજોને પુન્યને ગ જાગતાં સર્વ સંપત્તિઓ પિતાની મેળે સ્વયંવર કન્યાની પેઠે આવી મળે છે, દાસીની જેમ સેવા કરે છે. વળી અસ્તેય વ્રતધરને ભાવી તથા વર્તમાન કાલની સર્વ આપદા ઉપાધિ આદિ અનાથે દર જાય છે. તેમજ જગતમાં સાધુવાદ–સારી પ્રશંસા થાય છે. સર્વ સ્વર્ગાદિક સુખના સાધને તેના ચરણમાં આળોટે છે. માટે આ અચૌર્યવ્રત ધરનારને આ લેક પરલેકના સર્વ સુખો આધીન થાય છે. ૨– ૩૭ સૂચંદ્રાવતિgયાં વીર્થગ્રામર ૨-૩૮ છે. ભાવાર્થ-બ્રહ્મચર્ય–શરીરથી વીર્યની રક્ષા કરવી તેથી મનની તથા શરીરની શકિત વધે છે. “બ્રહ્મચર્ય” પાલવાથી અનેક ફાયદા થાય છે, શરીરમાં તાકાદ આવે છે તેથી મનની શકિત વિકાસ પામે છે, મનની શકિત વધવાથી આત્માની શુદ્ધ ચૈતન્યશક્તિઓ કમે ક્રમે પ્રકાશ પામે છે, શરીર બળવાન રહે છે, બાલ વૃદ્ધ સ્ત્રી માતા બેન વિગેરે કુટુંબની આબરૂના રક્ષણ માટે લુચ્ચા બદમાશ વ્યભિચારીના બળવાન હુમલાને પાછા હઠાવે છે, આયુષ્ય નાશ પામતું નથી તેમજ બ્રહ્મચર્યના બળથી અઘરા તત્વવિચારણાવાળા શાસ્ત્રમાં પણ સહેલાઈથી પ્રવેશકરીને અનુભવ જ્ઞાન પામે છે તેમજ અનેક તત્ત્વગ્રંથને પણ શ્રીમાન હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરીશ્વર પરમગુરૂ શ્રી For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ) બુદ્ધિસાગરસૂરીશ્વરની પેઠે પ્રગટાવી શકે છે. ખરી રીતે બ્રહ્મચર્ય એક દેવશકિત સ્વરૂપ જ છે. બ્રહ્મચર્યને ધરનારા પેાતાના સ`કલ્પથી રાગાને દૂર કરી શકે છે, મગજ મજબૂત બનાવે છે, મનમાં ધારેલા કા કાર્યો સહેલાઈથી પૂર્ણ કરી શકે છે, મંત્ર-તંત્રની સિદ્ધિઓ પણ બ્રહ્મચર્ય - વતને પ્રગટ થાય છે, દેવ પ્રત્યક્ષ દર્શન આપે છે, રાજાઓના કાપ પણ શાંત થાય છે, વ્યવહાર ચારિત્રનુ બ્રહ્મમયે મૂલ સમાન છે, બ્રહ્મચર્યથી આત્મા સપ્રજ્ઞાત ચેગ સિદ્ધ કરી શકે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કે— प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः || o || || ૨ || બ્રહ્મચય પ્રાણ કાયાની અ—આત્મ યાગ ચારિત્રમાં ભૂત છે અથવા આત્મસમાધિમાં સ્થિરતા લાવવા બ્રહ્મચર્ય એક જ કારણ છે. જે ચેગી મન વચન શુદ્ધિપૂર્વક બ્રહ્મચર્ય પાળે છે તે દેવ દેવેદ્ર ચક્રવર્તીથી પૂજાય છે એટલે સામાન્ય લેક જે દેવને પૂજે છે તે દેવા પણ બ્રહ્મચર્ય ધરની કિકરની પેઠે સેવા--ભકત કરે છે. તેમજ આયુષ્ય લાંબુ ભેગવાય છે, શરીરને મજબૂત તથા સુંદર મા પ્રાપ્ત થાય છે તેમજ તેજસ્વિ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) પશુ મહાન્ પરાક્રમ બ્રહ્મચર્યથી પામે છે. · ઘર-૩૮૫ મૂત્ર-પ્રિદઐયજ્ઞન્મચંતા સંોયઃ ॥ ૨-૩૧ || ભાવાથ-પરિગ્રહને ત્યાગ-દ્રવ્યથી બાહ્ય ઉપકરણેાને ત્યાગ ભાવથી મૂર્છા ત્યાગ-પરિગ્રહના ત્યાગ—શરીર ઉપકરણ વગેરેમાં મમત્વ ત્યાગ કરવાથી અપરિગ્રહ વ્રત પ્રાપ્ત થાય છે. તેમાં સ્થિરતા થવાથી જન્મ કથા-ભવ સ્મૃતિ, જ્ઞાનના અનુભવ પ્રાપ્ત થાય છે, માટે સતાજ રાખવા જોઇયે. અકિંચનભાવથી જે સુખ મળે છે તે ઇંદ્રના સુખથી પણ અધિક હોય છે કહ્યું છે કે असंतोषवतः सौख्यंनशक्रस्य न चक्रिणः । जन्तो: संतोषभाजायदभयस्येवजायते ॥ १ ॥ - અ—શક્ર તથ! ચક્રને અસતાષ હાવાથી જે સુખ મળતું નથી તેવું સુખ સતાષવંત અકિંચણ્વત મુનિએ અભયકુમારની જેમ પ્રાપ્ત કરે છે. કહ્યું છે કેઃ “ संनिधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी । अमरा किरायन्ते, संतोषो यस्य भूषणम् || २ || અ:—જેના આત્માને અકિચનભાવમાં મન સ્થિર થવાથી સતાષભાવરૂપ ભૂષણ પ્રાપ્ત થયું છે તેવા પુરૂષને આઠ સિદ્ધિ, નવ નિધિ સેવામાં પ્રાપ્ત થાય છે, કામધેનુ તેની પાછળ ચાલે છે, અમર દેવા ચાકરના જેવું For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૨ ) આચરણ કરે છે. આવી રીતે પાંચ મહાવ્રતને પાળવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ॥ ૨-૩૯ ૫ सूत्रं - शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥ २-४० ॥ ભાવાર્થ:—દ્રવ્ય તથા ભાવથી શુચિ-પવિત્રતા રાખવી જોઇયે. તેમાં દ્રવ્યથી બાહ્ય અંગ, કપડા તથા આ આહા૨ની પવિત્રતા જાળવવી. તેમાં અગ-શરીરને મલિન પદાર્થેશ્ જેવા કે-દારૂ નિષ્ઠા, મલસૂત્રથી નહિ ખરડાવવા તેમજ સ્ત્રી, પશુ, નપુંસક વગેરે અપવિત્ર વિચાર ધરનારની સાથે એસવુ, એકાંત કરવી, ઠઠ્ઠા-મશ્કરી કરવી એવુ કાર્ય કરતા મન વિભ્રમ થવાથી વીર્ય પાત વિગેરે થવાથી અંગ અપવિત્ર થાય છે. તેથી વિચાર પણ મિલન થાય. અપવિત્ર સૃષ્ટિથી વચન પણ મિલન થાય. તે કારણે દ્રવ્ય શાચની આવશ્યકતા છે તેમ જે દેવ-પૂજા, ગુરૂભક્તિ, સ્વસ્વરૂપવિચારણામય ભાવ શોચમાં પણ તેની પ્રાયઃ જરૂર રહે છે; માટે દ્રવ્ય શોચની સાથે શ્રી, પશુ, નપુસક, મદ્ય પીનાર, માંસભક્ષક, ચાર, વ્યભિચારી વિગેરે અધમ માર્ગોંમાં ચાલનારાને સ`ગ પશુ ત્યાગ કરવા ચેાગ્ય છે. તેવી જ રીતે અંગની પવિત્રતાના વિચાર કરતા આત્માને શરીર અને ભાગ્ય પદાર્થોં ઉપર જુગુપ્સા-વૈરાગ્યભાવ જાગે છે. શ્રીમાન્ હેમચંદ્રસૂરિ ભગવાન્ જણાવે છે કે - रसासृग्मांसमेदास्थिमज्जा शुक्रांत्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य वै कुतः ॥ १ ॥ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩) नवस्रोतः स्रवद्विस्ररसनिःस्यदपिच्छि ले । देहेऽपिशौचसंकल्पो महन्मोहविजूंभितम् ॥ २ ॥ અર્થ - રસ, લેહી, માંસ, મેદ, હાડકાં, મજજા-ચરબી, વીય, આંતરડાં તથા વિણા આદિ અપવિત્ર વસ્તુના ભંડાર સમાન આ કાયા-શરીરમાં કહે ભાઈઓ ! કઈ જગ્યાએ પવિત્રતા રહેલી તમને દેખાય છે? જે શરીરમાં નિરંતર નવ નાળામાંથી વહી રહેલા અત્યંત દુસહ દુર્ગધ યુક્ત રસથી નિત્ય ખરડાયેલા શરીરમાં કે ડાહ્યો મનુષ્ય પવિત્રતાનું અભિમાન ધરી શકે છે? હા જ્યાંસુધી મહામેહથી આત્મા ઘેરાયે હોય તેથી મિયાત્વમય મલિન બુદ્ધિથી અપવિત્ર દેહને પવિત્ર માને છે. આવું મેં ઘણું વખત માન્યું પણ હવે તે અપવિત્ર અને વિનાશી દેહના મમત્વને ત્યાગ કરું એવી ભાવના શિચભાવ વિચારતાં થાય છે; તેથી પરપુદ્ગલના ભેગને ત્યાગ કરવાથી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલણ થાય, પંચમહાવ્રતરૂપયમ પલાય તેથી આત્મસ્થિરતા થાય છે. વાર-૪ सूत्र-सत्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोસ્વાનિ જ ર-૪ ભાવાર્થ –મનની પવિત્રતાથી સત્વ-આત્માની શુદ્ધિ થાય છે, સર્વ જીવે પર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થતાદિ ભાવના જાગે છે તેથી ફાટિકમણિ સમાન નિર્મલ થયેલા આત્મામાં સર્વ ઈંદ્રિયે તથા મન વશ થયેલું હોવાથી For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) બાહ્ય વિષયભેગની ઈચ્છા નષ્ટ થાય છે અને મન સ્થિર થયેલું હોવાથી અંતરામ દશાવંત સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રવંત યોગી પરમ શુદ્ધ પરમાત્મ સ્વરૂપને સાક્ષાત્કાર આત્માને કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે ર-૪૧ –સન્વેષાદ્રગુરમઃ સુણામઃ ર–કરા ભાવાર્થ–સંતોષથી અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે અને પરિગ્રહ સર્વ દુઃખનું મૂળ છે. લોભથી દુઃખ ઉપજે છે એક દોકડાના લેભની આશાથી વધતાં વધતાં આખા જગતની લમીથી પણ પૂર્ણતા માની શકતા નથી. કહ્યું છે કે जहा लाहो तहा लोहो लाहे लोहो पवढ्इ ।। અર્થ–જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ પણ વધતું જ જાય છે. બે સુવર્ણ માસાના લાભથી વઘતે વધતે છ ખંડ પૃથ્વીના રાજ્યલાભથી પણ લાભ પૂર્ણ ન જ થાય, પણ જ્યારે વિચાર કરવા માંડે આ શું કામ આવશે? કયું સુખ આપશે અર્થાત કાંઈ લાભ સુખ આપનારી એ વસ્તુ નથી પણ જે કમના ઉદયભાવે અનુકુલ વા પ્રતિકુળ આવ્યું હોય તે સમભાવે સંતોષપૂર્વક અનુભવી લેવું ભેળવી લેવું એવો આત્માને જ્યારે નિશ્ચય થાય એટલે ઇંદ્રથા પણ અધિક સુખને લાભ ભેગવે. શ્રીમાન વાચકપ્રવર યશવજયજી મહારાજ જણાવે છે કે-જીરે મારે લેભ તજે તે ધીર, તસ સવી સંપદા કિંકરીછ, રે મારે સુ વિલાસ સુશિષ્ય તસ ગુણ ગાયે સુર સુ દરોજ ૧૫ લાભત્યાગધન, માન, For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૫) सूत्रं कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः । ભાવા—દ્રવ્ય તપ તથા ભાવ તપથી કાય-શરીર તથા ઇંદ્રિયે તથા મનની શુદ્ધિ-પવિત્રતા થાય છે. એટલે ન્ય તપથી આદ્ય દ્રિય વશ થાય છે અને અભ્ય તર તપથી રાજસ્, તામસૢ પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા, લાભ, કામ વિગેરે રાગદ્વેષની પરિણતિએ નષ્ટ થાય છે તેથી જ્ઞાન, ચારિત્રયાગની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યેક્રિયા તથા ભાવે દ્રિયાની શુદ્ધિ થાય છે. તે આત્મશુદ્ધિમાં કારણ થાય છે. શ્રીમાન શાસ્ત્રકાર ભગવાન જણાવે છે કે— દ્રવ્ય તથા ભાવ તપનું સ્વરૂપ આ પ્રમાણે अणसणमृणादरिआ, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसेा संलीणया य बझो तवो होइ ॥ १ ॥ અર્થ-અણુસણ-ચાર પ્રકારના અડ્ડારને ત્યાગ કરવા એટલે સૂર્યના ઉદયથી આરંભીને નવકારસી એટલે એ ઘડી આહારને ત્યાગ, પારસી એટલે એક પ્રહર ત્યાગ, સાઢપેરસી એટલે દોઢ પ્રહર, પુરિમુદ્બે એટલે એ પ્રહર, અવઢ્ઢ એટલે ત્રણ પ્રહર, ચાર પ્રકારના અહારના ત્યાગ કરવા. ઉપવાસના એ પ્રકાર છે એક શુદ્ધ અચિત્ત પાણી-જલની મેકલાશ રાખી બાકીના ત્રણ આહારને ત્યજવા તે તીવિહાર ઉપવાસ, ખીજે ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા તે ચોવિહાર ઉપવાસ. એમ સધ્યા સુધીના પ્રત્યાખ્યાન ૧૦ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) કરાય છે. અહિયાં ઉપવાસ કરનારને સંયા-સાંજ સમયે ચાર આહાર ત્યાગ રૂપ પાણહારનું પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કરાય છે તેમજ એકાસણુ બીયાસણનું પચ્ચખાણ પારસી તથા તે ઉપરનું કાલિકપચ્ચખાણ કરનારને ઈચ્છા હોય તે એક વખત ખાવાની છુટરૂપ એકાસણુ, બે વખત છુટી રૂપ બીયાસનના પચ્ચખાન પણ કરાય છે, તેમજ સાંજરે એકાસણ તથા બીઆરણ કરનારને ચાર આહારને ત્યાગ કરવારૂપ પાણહારનું પચ્ચખાણ કરાય છે. જેણે ચાર આહાર મકલા રાખ્યા હોય તેઓ પણ સાંજે ચેવિહારનું પથ્યખાણ કરે છે. અશક્ત હોય તેઓ ત્રણ આહારને ત્યાગ કરી તિવિહારનું પચ્ચખાણ કરે છે. એક પાણી એકાદ પ્રહર સુધી વાપરીને ચૌવિહાર કરે છે, અથવા જેઓ બહુ અશક્ત છે, માંદા છે, તેઓ શકિત ઈચ્છાને અનુકુલ આહારાદિકનો ત્યાગ કરીને દેશથી અણસણ કરે છે. જેઓને જીવન-મરણની આકાંક્ષા સર્વથા છેડી છે તેવા મહાત્માઓ યાવત્ જીવ એટલે મરણુ કાળ સુધીનું પણ ચાર આહારના ત્યાગરૂપ અણુસણ કરીને આત્મસંયમ કરે છે. તે ૧ | બીજું ઉદરી તપ-આહાર કરતા જેટલી ભૂખ હોય તેથી આ૫ આહાર લે. પ્રાયઃ મનુષ્ય બત્રીસ કેળીયાને આહારી ગણાય તેમાંથી ઈચ્છાને શેધ કરીને એક બે ત્રણ કવલ વા અર્ધ આહાર એ છે કે વિગેરે ઉદરી તપ કહેવાય છે. જે ૨ | વૃત્તિસ ક્ષેપણ-વૃત્તિને સંકોચ કરે તે જે જે પદાર્થો For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) ખાવાની ઈચ્છા થાય તેની ત્યાગવૃત્તિ કેળવવા ઉદ્યમ કર મિષ્ટ પદાર્થોનો ત્યાગ કર છે ૩ રસત્યાગ તે જેથી મન-વચન-કાયામાં ઉન્માદ આવે તેવા જે રસે મધ, માખણ મધ-દારૂ-માંસને સર્વથા ત્યાગ કરો, અને અલપ ઉન્માદના કારણરૂપ ઘી, ગોળ, દુધ, દહીં, તેલ તથા આ પૂર્વે કહેલ પાંચ વિગય રસથી સંસકાર પામેલી કડાવિયને અનુક્રમે ત્યાગ કરે. એક વખત એક બીજી વખત અન્ય-એમ યથા શક્તિએ એક બે ત્રણ વિગય રસને ત્યાગ કરવો. કેઈ વખત સર્વ વિગય-વિકૃતિઓના ત્યાગરૂપ વિગય(નવી)નું પ્રત્યાખ્યાન કરવું એમ જ સ્નિગ્ધ તથા રસ સ્વાદના ત્યાગરૂપ આંબીલનું પણ પ્રત્યાખ્યાન કરવું કે કાયાકલેશ તપ-તે મસ્તકના કેશને લેચ કરે. ઉણ કાલમાં તાપ તરસ સહવા, શીતકાલમાં તાઢ સહવી, વર્ષાકાલમાં ડાંસ-મછર વિગેરેને પરિસહ અને મનને સ્થિર રાખવું . પ . સંભીણુતા-શરીરના અંગોપાંગ સંકેચીને રહેવું, હાથ, પગ વા શરીરથી છેટી ચેષ્ટા ન કરવી. સ્ત્રી, પશુ તથા નપુંસકને આંખથી ન જેવાં. તેઓની સાથે સંજ્ઞાથી વા વચનથી વાતચીત વિગેરે ચેષ્ટા ન કરવી છે ? એમ છ પ્રકારને બાહ્ય તપ અત્યંતર-ભાવ તપને પ્રગટ થવામાં કારણભૂત થાય છે, તેથી ઇંદ્રિય ઉપર તથા કાયા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮). શરીર ઉપર નિગ્રહ થાય છે, તેમ જ ઈદ્રિય તથા કાયાની શુદ્ધિ ૫ણું બાહા તપથી થાય છે તે કારણે મોક્ષના ઈચ્છક આત્માગીએ અવશ્ય આચરવું. હવે અત્યંતર તપથી મનની તથા આત્માની શુદ્ધિ થાય છે. તે આ પ્રમાણે पायच्छितं विणओ, वेगावच्चं तहेवसज्झाओ। झाणं उसग्गोवि अ, अभिंत्तरओ तवो होइ ।। २ ॥ અર્થ –-પ્રમાદથી જે જે વ્રતમાં દેષ લાગ્યા હોય, અવિવેકવાળું આચરણ થયું હોય તેને ગુરૂ આગળ બાળકની પેઠે સરલભાવે જણાવીને ગુરૂ જે અનુષ્ઠાન બતાવે તે પ્રમાણે આલેચના-પશ્ચાત્તાપૂર્વક ક્રિયા કરવી તે પ્રાયશ્ચિત ત૫ (૧) વિનયતપ-ગુરૂ પ્રમુખને અયુત્થાન આદિ કરવું (૨) વૈયાવૃત્ય તપ-ગુરૂ, બાલ, ગ્લાન તપસ્વીને આહારપાણી દેવા વિગેરે સંબંધી યોગ્ય સેવા કરવી (૩) તથા અધ્યાત્મ ભાવને પ્રગર કરનારા શાસ્ત્રો, અંગોપાંગ, પ્રકરણ ગાથાનું ગણવું, અર્થ–પરમાર્થ વિચારે તે સ્વાધ્યાય ત૫ (૪) ધ્યાન તપ-આત ધ્યાન-માયા લાભ રાગાદિનું ધ્યાન કરવાનું ભાગ્ય પદાર્થની પ્રાપ્તિનું તથા પ્રતિકુળ પદાર્થના સંબંધને ત્યાગ કરવાની ભાવનાને આર્તધ્યાન કહેવાય છે મારવા-પીટવા વિગેરેની ભાવના તે રૌદ્રધ્યાન. આ બેને સર્વથા ત્યાગ કરવો. અને ધર્મધ્યાન આત્મ દ્રવ્યથી અન્ય પુગલ સંબંધ અજ્ઞાન મિથ્યાત્વના રોગ થાય છે. તેને ત્યાગ કરવાની ઈચ્છા તે બાર ભાવના, મૈત્રી આદિ ચાર લાવના તે ધર્મધ્યાન. પરમાત્મા અને આત્માના સ્વરૂપની દ્રવ્ય ગુણ પર્યાયની For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯ ) વિવેચનારૂપ પ્રથમ પાયે. અને ગુણુ પર્યંચાનુ આત્મ દ્રવ્યમાં સમાવવારૂપે સમાનતાનું જે યાન તે ખીજા પાયારૂપ શુકલધ્યાન. પિડસ્થાદિ ધ્યાનરૂપ આ ભાવનાવડે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. (૫) કાયોત્સર્ગ-કાઉસગ્ગ તપ-કાયા ઉપરના મમત્વ ત્યાગ કરવારૂપસ્થિરતા સમાધિરૂપ અભ્યંતર તપ. આ અભ્યંતરતપથી મન તથા આત્માની શુદ્ધિ થાય છે. ખાર પ્રકારના બાહ્ય અભ્યંતર તપથી મન-વચન-કાયા આત્માની અશુદ્ધિને ક્ષય થાય છે અને પરમ આત્મશુદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ પ્રવર જણાવે છે કે— विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । ઉપશામ્યષયાત્રિ—નાધિપ સમુમિયેત્ ।। ? ।। અથ—તપથી ઇંદ્રિયા તથા મનના વિષયવિકારા જેના શાંત થયા છે તેવા આત્માને ક્રોધ, કામ, માન, માયા, લાભરૂપ રાગદ્વેષમય અગ્નિ ઉપશમી જાય છે; સમ્યકત્વદર્શનરૂપ-એધિ દીપક પ્રગટ થાય છે; તેના યેાગે કાયા તથા પાંચે ઇંદ્રિયા મન, ભાવ, જ્ઞાન, ચારિત્રયેગમાં સ્થિર થાય છે; તેથી વિકારો નષ્ટ થવાથી શુદ્ધિ થાય છે. તેમાં મૂલ કારણ દ્રવ્ય તથા ભાવ તપ છે ાર-૪શા मूलं स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥२- ४४॥ ભાવા —તત્ત્વજ્ઞાનનું સ્વાધ્યાય મનન કરવાથી તથા સૂત્ર સિદ્ધાંત પ્રકરણુ આગમનુ' સ્વાધ્યાય-અધ્યયન કરવાથી શાસનદેવ પ્રસન્ન થાય છે. કહ્યું છે કે ---- सुअदेवया भगवईनाणावरणियकम्मसंघायं । तेसि खवेउ सययं जेसि सुअसायरे भत्ति ॥ १ ॥ For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) અર્થ–જે સાધુ વા શ્રાવકની તીર્થકર દેવપ્રણીત આગમ અંગ ઉપાંગાદિ શ્રતસાગર ઉપર અનન્ય ભક્તિ છે તે સર્વ સાધુ શ્રાવકને હે શ્રુતદેવતા ભગવતી ? જ્ઞાનાવરણીય કર્મ સમુદાયને વિનાશ કરવા માટે સહાય કરનારી થાય? અર્થાત શાસ્ત્રાર્થના કરનારની બુદ્ધિ પરોપકારિણી હોવાથી શાસનદેવ સહાયકારી થાય છે અને મન પ્રસન્ન થાય છે. તેમજ અનુભવજ્ઞાનથી આત્મશુદ્ધિ થઈને સ્વરૂપ રમણતા પ્રાપ્ત થાય છે. ૪૪ सूत्र-समाधिसिद्धिरीश्वरप्रणिधानात ॥२-४५।। ભાવાર્થ-ઈશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે. અત્ર, ઇશ્વર, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેમ, કામ, અજ્ઞાન, મિથ્યાત્વ, હાસ્ય, રતિ અરતિ, ભય, સેગ દુર્ગચ્છા, ઈચ્છા, મેહ જેના નષ્ટ થયા છે. અને પૂર્ણ પારમાર્થિક જ્ઞાનપ્રગટ થયું છે જેથી સર્વજીને સત્ય મોક્ષમાર્ગને ઉપદેશ આપીને સંસારના દુઃખથી મુક્ત કરે છે તેવા સર્વજ્ઞ ઈશ્વર પરમાત્માની વિચારણું, તેમના નામનું રટણ, તેમના ઉપદેશેલા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમાં રમણતા કરવી તે સવે પરમાત્માના ધ્યાનપ્રણિધાન સ્વરૂપ જ છે. પરમ ગુરૂ બુદ્ધિસાગરસૂરિપ્રવર મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં જણાવે છે કે-“મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર, દર્શન શિવસુખકારી રે; દર્શન-સ્પર્શ અનુભવ થાતા, મંગલપદ તૈયારી રે. મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર ૧ જિનવર દર્શન દીઠું ઘટમાં, સ્થિરતામાં પ્રભુ મળી આ રે; પરમાલંબન ચેતન હેતુ નિજ ભાવે, ગુણ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ફળીયા રે, મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર ૫ ષટદર્શનના , ભેદ ટલ્યા સહુ જિનદર્શન અવધારી રે બુદ્ધિસાગર સુખમાં મહાલે, દર્શનની બલિહારી રે, મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર | ૭ | વીતરાગ પરમાત્મા ઈશ્વરના ધ્યાનથી પરમ સમાધી-સાલંબન સમાધિગમાં એકાગ્રતા પ્રગટતી હોવાથી સંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે. આ ૪૫ છે આ પ્રમાણે યમ-નિયમના અભ્યાસથી મનની સ્થિરતા રૂપ પ્રણિધાન યોગની સિદ્ધિમાં કારણે થાય છે તે બતાવીને આસનગનું સ્વરૂપ કહે છે –. સૂત્ર-સ્થિરમુણમાનમ્ II ૨-૪૬ / ભાવાર્થ-કાયા-શરીરની ચંચલતા દૂર થવાથી મનની સુખમય સ્થિરતા થાય. તેવી જે ક્રિયા તેને આસાન કહે, વાય છે. પરમ ગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વરદેવે વેગદીપકમાં જણાવ્યું છે કે “દરેક આસનના જયથી (સિદ્ધિથી) શારીરિક ભિન્ન ભિન્ન ફાયદા થાય છે તે શાસ્ત્રોમાં બતાવ્યા, છે. આસને સંખ્યામાં રાશી છે. તેમાં પણ સિદ્ધાસન (1) અને પદ્માસન એ બે આસનો મેટા (મુખ્ય) છે. યેગ્ય એવા સ્થાનમાં (જ્યાં શરીરને ખરાબ હવા ન લાગે, જ્યાં પશુ સ્ત્રી નjષક નજરે દેખવામાં ન આવે, તેઓના શબ્દ ન સંભળાય શુદ્ધ હવા ઉજાશ આવે) તેવા ઘર, ઉપાશ્રય, ઉદ્યાન, બાગ, બગીચા દેરાસર આદિ પવિત્ર સ્થલે આસનને અભ્યાસ કર જોઈએ. ત્રણ કલાક સુધી સ્થિર આસને બેસ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પર) વાની ટેવ પાડવી જોઈએ. એગ માટે સિદ્ધાસન તથા પદ્માસન યેગ્ય છે, એ અમારે (પૂજ્ય ગુરૂદેવને)મત છે. ગોદુહિકાસને બેસવાની ટેવ પણ પાડવી આસનને જય કરવાથી શરીર ઉપર કાબૂ આવે છે, પ્રકૃત્તિ કાબુમાં રહે છે, વાતપીત કફના ઉપદ્રવને હળવે હળવે મટાડે છે.” શ્રીમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વર દેવ આસનેના નામ કહે છે. पर्यङ्क वीर वज्राब्ज भद्र दण्डासनानि च उत्कटिका गोदोहिका, कायोत्सर्गस्तथासनम् ॥ १॥ અર્થ–૧) પર્યકાસન (૨)વીરાસન (૩) વજાસન (૪) પદ્માસન (૫)ભદ્રાસન (૬)દંડાસન (૭)ઉકટાસન (૮)ગેદોહિકાસન (૯)કાયેત્સર્વાસન આ નવ પ્રકારના આસને પ્રાણયામ આદિ સમાધિગમાં ઉપયોગી જણાય છે. બીજા પણ ઘણા આસને છે, પણ તેનું સ્વરૂપ અત્ર ભેગમાં ઉપયેગી નથી તેથી જણવ્યું નથી હવે. પર્યકાસનનું સ્વરૂપ જણાવું છું – स्याजधयोरधोभागे पादोपरिकृते सति। पर्यको नाभिगोत्तान-दक्षिणोत्तरपाणिकः ।। અર્થ–બે જંઘાની નીચે ભાગને બન્ને પગની નીચે રાખીને નાભિની પાસે જમણી ડાબીબાજુ બે હાથને ઊંચા રાખવાથી પર્યકાસન થાય છે. પરમ કૃપાલુ મહાવીરદેવે નિર્વાણ અવસરે આ પર્યકા આસન કર્યું હતું તેમજ બે જાનુ તથા For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૩) હાથને પહોળા કરીને સુવું તેને પાતંજલી મહર્ષિ પર્યકસન કહે છે. (૧) હવે વીરાસનની વિધિ જણાવે છે. – वामोऽधिंदक्षिणोरू_वामोरूपरिदक्षिणः। क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥ २ ॥ અર્થ–પ્રથમ જમણુ સાથળ ઉપર ડાબે પગ સ્થાપો અને પછી ડાબી સાથળ ઉપર જમણે પગ સ્થાપ અને બને હાથ નાભી નીચે એક બીજા ઉપર સ્થાપન કરવા તે વીરાસન કહેવાય છે. તે વીરાસન પુરુષ-આત્માએ કમશત્રુને જીતવા ધ્યાનગ વખતે કરાતું આસન વીર એગ્ય હોવાથી વિરાસન કહેવાય છે. (૨) હવે વજાસનની વિધિ કહે છે– पृष्ठे वज्राकृतीभूतदोा वीरासने सति । गृह्णीयात्पादयोर्यत्रांगुष्ठो वज्रासनं नु तत् ॥३॥ અર્થ–ઉપર કહેલા વીરાસન કર્યા પછી વજની આકૃતિની પેઠે બને હાથ પાછલ કરીને ડાબા હાથે ડાબા પગને અને જમણા હાથે જમણા પગને અંગુઠે પકડીને સ્થિર થાવું તેને વિશ્વસન કહેવાય છે. કેટલાક તેને વૈતાલાસન પણ કહે છે કે ૩ છે વિરાસનનો બીજો પ્રકાર બીજા મત પ્રમાણે આ પ્રમાણે પણ કહેવાય છે તે જણાવે છે–– सिंहासनाधिरूढस्यासनापनयने सति । तथैवावस्थितिर्या तामन्ये वीरासनं विदुः ॥ ४ ॥ . અર્થ-સિંહાસન ઉપર બેસીને બને, પગ ભય For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪) ઉપર રાખીને, પછી સિંહાસન ખસેડી નાંખીને બને પગ ઉપર જ સ્થિર રહેવું તેને સિંહાસન કહેવાય છે. એમ કાચકલેશ પ્રકરણમાં સિદ્ધાંતના જાણનારા કહે છે પણ મહર્ષિ પાતંજલી તે બે પગે સીધા ઊભા રહીને એક પગ ભેય ઉપર રાખીને એક પગ વાંકો વાળીને નાભિની ઉપર સ્થિર રાખે તેને વીરાસન કહે છે કે ૪ છે હવે પદ્માસનની વિધિ જણાવે છે. जंघायामध्यमागे तु संश्लोषो यत्र जघया । पद्मासनमितिप्रोक्तं तदासनविचक्षणैः ॥ ५ ॥ અર્થ–જઘાના મધ્ય ભાગમાં તેની સાથે બીજા જંઘાને જે મેળાપ કરે તેને આસનના કેટલાક અનુલવીએ પદ્માસન કરે છે. છે હવે ભદ્રાસનને વિધિ જણાવે છે. संपुटीकृत्य मुष्काग्रे तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्यात, यत्र भद्रासनं तुत ॥६॥ અથ–પગના તળીયાને સંપુટ કરીને નાભિ નીચે ઉપસ્થલિંગને બને તળીયાથી દબાવીને બંને પગ ઉપર બેસવું અને બંને હાથ પગ ઉપર પરસ્પર હાથના આંગળા ભરાવીને કાચબાની પીઠની જેમ રાખવાં તેને ભદ્રાસન કહેવાય છે. ૬ છે ; હવે દંડાસનની વિધિ જણાવે છે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૫) .. श्लिष्टांगुली श्लिष्टगुल्फो भूश्लिष्टोरुप्रसारयेत् । यत्रोपविश्वपादौ तदंडासनमुदीरितम् ॥ ७ ॥ અર્થ–ભેય ઉપર બેસીને હાથની આંગળીઓ ગુફા તથા સાથળ પૃથ્વીને અડે એવી રીતે કરીને બને પગને લાંબા કરવા તે દંડાસન કહેવાય છે. જે ૭ છે હવે ઉત્કટિકાસન કહે છે. पुतपाणिसमायोगे । प्राहुरुत्कटिकासनम् ।। અથ–કટી ભાગ નીચેના કુલાએ( ઢગરા )ને બે પગની પાનીઓ ઉપર ટકાવીને જમીન ઉપર સ્થિર થવું તેને ઉત્કટિકાસન કહેવાય છે. આ આસને પરમપ્રભુ શ્રી મહાવીર દેવને સામકૃષીવલના ક્ષેત્રમાં કેવળજ્ઞાન પ્રગટ થયું હતું અને સર્વ ઘાતકર્મને અંત થયે હતે. હવે ગદેવિકાસનનું સ્વરૂપ જણાવે છે – पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदाहिकासनम् ॥ ८ ॥ અર્થ–બે પગની પાનીઓ જમીન ઉપર અડે તેવી રીતે ગાય દોવા બેસવાના આકારે સ્થિર બેસવું તે દેવિકાસના કહેવાય છે. આ ૮ કાર્યોત્સર્ગાસનનું સ્વરૂપ કહે છે. प्रालंबितभुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा।। स्थानं कायानपेक्षं यत् कायोत्सर्गः सकीर्तितः ॥९॥ અર્થ–બે ભુજા-હાથ લાંબા કરી લટકતા રાખી ઊભા રહેવું, બે પગને એક સીધી લાઈનમાં રાખવા, આગલી For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) તરફ ત્રણ આગળ અને પાની તરફ ચાર આંગળ અંતર રાખીને ઊભા રહીને કાયા ઉપરથી મમત્વ ત્યાગ કરે અથવા બેઠા રહીને બે હાથ છુટા ઢીંચણ ઉપર રાખીને કાયાની મમતા છોડીને સ્થિર થવું તે કાત્સગાસન કહેવાય છે. ૯ અહિંયા તે સમાધિ માટે જે ચગ્ય જણાય તેટલા જ ધ્યાન બતાવ્યા છે, પરંતુ આસનના ચેરાસી પ્રકાર છે તે બીજા ગ્રંથેથી જાણવા. સાર એ જ છે કે જેથી ચિત્ત સુખપૂર્વક ધ્યાનમાં સ્થિર રહે તેવા જે આયને આપણને જણાય તેનો ધ્યાન માટે અપ કરે. બીજી ભાંજગડની જરૂર નથી. આ ૨-૪૬ છે मूत्रं-प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥२--४७ ॥ ભાવાર્થ-આસનથી શરીરમાં રહેલી હલનચલનની જે ક્રિયા થાય છે તે પ્રયત્ન-ચેષ્ટા ઢીલી કરવાથી ચંચલતા દૂર થાય અને ઇન્દ્રિય તથા મનમાંથી અહં મમત્વ ભાવને પ્રયત્નપૂર્વક દૂર કરવાથી આત્મસ્વરૂપ અનંત ગુણવંત હોવાથી અનંત સ્વરૂપવંત પરમાત્માના ધ્યાનમાં તેમની સાકાર પ્રતિમામાં ચિત્તની એકાગ્રતા કરવાથી આસનની સ્થિરતા (લેકદૃષ્ટિ પ્રમાણે) શેષનાગ જેમ અખિલ બ્રહ્માંડને ધારણ કરે છે તેમ એકાગ્રભાવે સ્થિર થાય છે. આવી જે આસનની સમાપત્તિ સ્થિરતા ધ્યાનયોગ તથા પ્રાણયામમાં સહાયક થાય છે. એ ૨-૪૭ સૂત્ર—તા કુન્દ્રાsfમાતઃ | ૨-૪૮ | ભાવાર્થ –આસનની સિદ્ધિ થવાથી તથા મન બાહ્ય For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭) ઈદ્રિયોથી પાછું પડીને પરમાત્માના સ્થાનમાં સ્થિર થવાથી અનુકુળ સ્ત્રી આદિ શીત, ઉષ્ણ પદાર્થોના સંબંધી રાગ - મેહ, કામ વિગેરે પરિસનું ઉત્પન્ન થાવું. તેમજ દ્વિષ કંટક શત્રુ વિગેરે પ્રતિકુળ વસ્તુઓના સંબંધથી ક્રોધ-દ્વષરૂપ આર્ત તથા રૌદ્રધ્યાનનું થવું. તેવા જે અનુકુળ તથા પ્રતિકુળ ઉપસર્ગો–પરિસિહોના ગે આત્મરમ યેગી કાયર થાત નથી અને ઉપસર્ગ પરિસહને સહન કરવાનું બલ અભ્યાસના મેગે પ્રાપ્ત કરે છે. ર-૪૮ છે હવે પ્રાણાયમનું સ્વરૂપ ગ્રંથકાર જણાવે છે. सूत्रं-तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः પ્રાણાયામઃ || ૨-૪૬ છે. ભાવાર્થ—આસનગની પૂર્ણ સિદ્ધિ થયે છતે યેગી શ્વાસ-પ્રશ્વાસની જે સહજ ગતિ થાય છે અને તેને ગે મન ચંચલ થાય છે તેને રૂંધન-વિરચ્છેદ કરે છે અર્થાત્ બહારના વાયુને નાસિકામાં ગ્રહણ કરવારૂપ પૂરક તથા અંદરના વાયુને બહાર કાઢવારૂપ રેચક, તેમ જ કોઠામાં વાયુને થંભાવતે તેને કુંભક કહે છે. તેવી રીતે રેચક પૂરક, તથા કુંભક ક્રિયાને પ્રાણાયામ કહેવાય છે. પરમ ગુરૂ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર દેવ જણાવે છે કે “પ્રાણાયામથી શ્વાસ-ઉધાસ વધુ પ્રમાણમાં ચાલતા નથી. પ્રાણાયામની સિદ્ધિથી સ્વરોદય પરીક્ષાની પણ સિદ્ધિ થાય છે. શરીરની નાડીમાં રાત્રિ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) દિવસ પ્રાણ-શ્ર્વાસોશ્વાસ કાયમ વહ્યા કરે છે. નિયમિત શ્વાસે શ્વાસ લેવાથી શરીરની આરાગ્યતા રહે છે, મનની પ્રસન્નતા વૃદ્ધિ પામે છે. પ્રાણાયામથી શરીરમાં રહેલા રાગો નાશ પામે છે. નાડીએથી ૧ર ચાલે છે. શરીરમાં ઘણી નાડીઓ છે, પણ તેમાં ચાવીસ નાડીએ માટી છે. તેમાં પણ નવ પ્રધાન છે અને તેમાં પણ ત્રણ મેાટી છે. હવે ત્રણ નાડીઓના ઇંડા, પિંગલા અને સુષુમ્ગા છે. તેને ભ્રકુટિચક્રથી પ્રકાશ થાય છે. વ કનાલમાં થઇને નાભિમાં નિવાસ કરે છે. શ્વાસ નાભિમાંથી ડામી ઇંડા-ચક્રમામાં શ્વાસસ ચરે છે તેને ચાંદ્રવર, તેમજ જમણી પિ'ગલા સૂર્ય નાડીમાં પણ સ’ચરે છે તેને સૂચ'શ્વર કહેવાય છે. તે બન્ને નાડીઓની મધ્યમાં સુષુમ્હા નાડી છે. તેવા શ્વાસ વહે છે ત્યારે સુષુમ્હા સ્વર કહેવાય છે. ડાખીમાં સ્વર ચાલે તે ચંદ્રના ઉય, જમણી ચાલે તે સૂર્યના ઉદય જાણવા. શાંતિનું કાર્ય કરવાના આરંભમાં ચંદ્રવર ઉત્તમ, ક્રુર ભયંકર કાર્યોંમાં સૂર્યસ્વર ગ્રહણ કરાય છે. આ પ્રમાણે બે નાડીઓની સ્વર વખતે જે જે કાર્ય કરવા ચેાગ્ય હેાય તે કરાય તે સુખ પમાય છે. હવે જ્યારે એ સ્વર સાથે ચાલે છે તેણે સુષુમ્હા થઇ એમ માનવું. જેવા સમયમાં કાઇ પણ સ’સારિક સુખને લાભ-હાણીના વિચાર ન કરવા, કારણ કે સુષુમ્હા વખતે જે જે વિચાર કરવામાં આવે તેથી ઊલટું વિપરીત દુઃખકર પરિણામ આવે છે, એમ અનુભવી યાગીયે જણાવે છે. ” આ વિષય ભણુવા ઇચ્છનારે યોગદીપક ગ્રંથ ( આચાર્ય શ્રી બુદ્ધિસાગર For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' (૧૫૯) સૂરીશ્વર ગુરૂદેવ જે. શરીરમાં પાંચ પ્રકારના વાયુ મુખ્યતાએ વહે છે તે જણાવે છે - हदिप्राणो गुदेपानः, समानो नाभिमंडले । उदानो कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः ॥१॥ અર્થ હૃદયમાં જે પ્રાણવાયુ વહે છે તેને પ્રાણ કહેવાય છે (૧) ગુદામાં જે પવન વહે છે તેને અપાન વાયુ (૨) નાભિમંડલમાં વહે છે તેને સમાન વાયુ (૩) કંઠ વિભાગમાં જે વાયુ વહે છે તેને ઉદાનવાયુ (૪) કહેવાય છે અને વળી સર્વ શરીરમાં જે વાયુ વહે છે તને વ્યાનવાયુ (૫) કહેવાય છે. છે ર-૪૯ सूत्रं-बाह्याभ्यन्तरस्तंभवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो તીર્થક્ષ્મઃ || ૨–૧૦ || ભાવાર્થ-રેચક કરીને બહારના પવનને બહાર રાક તથા અત્યંતર-પુરક કરીને હૃદયમાં પવનને સ્થાન કરે તે કુંભક પ્રાણાયામ દેશથી તથા કાલથી, સંખ્યાથી, દ્રવ્યથી અને ભાવથી અભ્યાસ વૃત્તિથી અનુભવ કરતા હળવે હળવે શરીરના ભાગમાં વધારે સ્થિરતા કરે છે, લાંબા કાલ સુધી ટકે છે અને અને પૂર્ણ અભ્યાસગે બહુ સુક્ષ્મ પણ થાય છે, તે પણ ધ્યાન રાખવાનું કે-પ્રાણાયામ માત્રથી સર્વથા મન સ્થિર થતું નથી. કામઠામાં તીરને જેમ વધારે ખેંચી રાખવામાં આવે તે પછી જ્યારે છોડવા આવે ત્યાગે બહુ વેગ આવે છે તેમ મનની ચંચળતા વધારે છે, For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) માટે મનને સ્થિર કરવા પાંચ ઈદ્રિના વિષયભોગને અભ્યાસવડે રોકવા પ્રવૃત્તિ કરવી તે એગ્ય છે. આ પ્રાણાયમના અનેક ભેદ છે-તે સૂર્યભેદન કુંક (૧) ઉભયી કુંભક (૨) સીત્કારી કુંભક (૩) શીતલી કુંભક (૪) લસિકા કુંભક (૫) ભ્રામરી કુંભક (૬) મુછ કુંભક (૭) પ્લાવિની કુંભક (૮) સૂર્યદક-બે નાકના નસ્કોરા જોરથી ફેંકીને અશુદ્ધ મલમય પવને બહાર કાઢીને જમણે નાસિકાથી પ્રાણવાયુને શરીરમાં બલપૂર્વક પૂર-પૂરક કરો. પછી શક્તિ પ્રમાણે કુંભક રાખીને ડાબી નાસિકાવડે ધીમે ધીમે રેચક કરે તેને સૂર્યભેદ કુંભક કહેવાય છે. આ પ્રાણાયામ અભ્યાસથી મસ્તક શુદ્ધ થાય છે, માથાના રોગ તથા કમી રેગ મટે છે અને સૂર્યભેદકુંભકથી ચોરાસી જાતના વાયુ સમે છે. આ અનુષ્ઠાન સ્વસ્તિકાસને વા વાસનવડે કરવું ? બીજે ઉભયીકુંભક સિદ્ધાસને કરવો. પ્રથમ મુખ બંધ કરીને સાધારણ શબ્દ બોલતા જેમ હૃદયથી કંઠ સુધી પ્રાણવાયુનું ગમન થાય છે તેવા પ્રમાણુની ગતિથી બે નસ્કોરાથી વાયુને અંદર ખેંચીને શક્તિ પ્રમાણે કુંભક કરીને, જમણી ઇંડાથી રેચક કરે તેને ઉજજવી પ્રાણાયામ પણ કહે છે, આ પ્રાણાયામ બેઠતા વા ઉઠતા કરવા ગ્ય છે, તેથી કફ વાયુના વિકારો શમે છે અને જઠરના રોગ તથા જલંધર સંબંધી તમામ રોગ નાશ પામે છે. ઉધરસ, સલેખમ અને હૃદયના રોગ તથા ધાતુવિકારને નાશ થાય છે.રા સીતકારી કુંભક-બે આઠમાં જીભને અર્ધચંદ્રાકારે For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) રાખીને મુખવાટે અહારના વાયુને સીત્કારપૂર્વક ખેંચીને મુખ બંધ કરીને, શક્તિ પ્રમાણે કુ લક કરીને રાકવા અને અહાર એ નાસિકાથી હળવે હળવે કાઢવા-રેચક કરવા તેને સીતકારી કુંભક કહે છે આ પ્રાણાયામથી રૂપ કામદેવ સરખું અને છે તેમજ ભુખ તૃષાની વેદના શાંત થાય છે; નિદ્રા તથા આળસ નાશ પામે છે શરીર મળવાન તથા રાગ રહિત થાય છે. આ પ્રાણાયામ કરતા બહારના વાયુ સીત્કાર શબ્દપૂર્ણાંક હળવે હળવે કરતા સહેલાઇથી લેવા ॥ ૩ ॥ શીતલી કુંભક–કાગડાની ચાંચની પેઠે જીલ જરા મહાર રાખીને મહારના વાયુને અંદર કાઠામાં ખે'ચવે અને આખા શરીરમાં નખશીખાપયંત વ્યાપક કરીને કુલક કરવા. પછી શક્તિ પ્રમાણે રાખીને શાંતિથી એ નાસિકા વાટે હળવે હળવે રેચક કરવા તેને શીતળીકુ લક કહે છે આ પ્રાણાયામથી શુક્, પ્લીહા, તાવ, પીત્તવિકાર તથા વિષવિકાર વિગેરે રાગાદિ ઉપદ્રવે શમે છે. અને પ્રાણાચમ સિદ્ધ થયા પછી નવા રાગના ઉપદ્રવ થતા નથી ાજા ૫ ભસ્ત્રિકાકુંભક-પદ્માસને વા વીરાસને બેસીને કઠ તથા પેટ સીધા રાખીને, મુખ અંધ, કરીને લુહાર ધમણુ પુંકે છે તેમ શરીરના વાયુને વારંવાર ચલાયમાન કરીને ડાખી નાસિકાથી વાયુને પુરક કરીને કંઠ, ઉત્તર, કપાલ પત ભરવા અને જમણી નાસિકાથી તુરત રેચક કરવા. પુન: ડાબી નાસિકાથી પૂરક કરીને જમણીથી રેચક ૧૧ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) કરે. એવી રીતે વારંવાર પૂરક રેચક કરતા પરિશ્રમ લાગે ત્યારે જમણીથી પુરક કરી આપણું શક્તિ પ્રમાણે કુંભક કરીને ડાબી નાસિકાથી રેચક કરે તેને ભસ્ત્રિકા કુંભક કહે છે. સર્વ કુંભકમાં ભસ્ત્રિકા ઉત્તમ છે તેમ સર્વ વેગવિશારદ કહે છે. આથી ત્રિદોષ નાશ થાય છે. સુષુણ્યનું ભેદન કરવામાં આ પ્રાણાયામ મદદગાર થાય છે. પ . ભ્રામરીકુંભક-ડાબા નાકથી ભમરાના ઝંકાર નાદની પેઠે શબ્દપૂર્વક બહારના વાયુને પૂરક કરીને, શક્તિ પ્રમાણે કુંભક કરીને, જમણુ નાકની વાટે રેચક કર તેને ભ્રામરીકુંભક કહે છે. આથી ચિત્તની સ્થિરતા થાય છે, મન આનંદિત થાય છે કે ૬ છે મૂરછ કુંભક-જમણી નાસિકાથી પૂરક કરીને જાલંધર બંધથી પવનને કંઠમાં રાખીને, યથાશક્તિ કુંભક કરીને પ્રાણવાયુને બે નાસિકા વાટે હળવે હળવે રેચક કરે તેને મૂછ કુંભક કહેવાય છે. અહિંયા કેટલાક યોગીઓ ઉપરની રીતે કુંભક કરીને જાલંધર બંધન કર્યા પછી બે હાથના અંગુઠાથી કાન ઢાંકે, બે હાથની આઠ આંગળીઓથી નાક તથા મુખ તથા આંખ બંધ કરીને શક્તિ પ્રમાણે કુંભક કરીને પછી જમણું નાસિકાથી વાયુને રેચક કરે. આને કઈ યોગી ષમુખી મુદ્રા પ્રાણાયામ પણ કહે છે છે પ્લાવિની કુંભક–પદ્માસન વાળી, છાતી બહાર કાઢી, મસ્તક ભણી બે હાથ લાંબો કરી, બે હાથના અંગૂઠાના For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩ ) આંકડા એક બીજા સાથે મજબૂત ભીડી, પછી બહારના વાયુને ``ચી, પૂરક કરી, પેટ પૂર્ણ ભરાય એવી રીતે પવનથી પૂરક કરી કુંભક કરવા. આ પ્રાણાયમની સિદ્ધિથી અગાધ પાણીવાળી નદી, તળાવ સુખ-શાંતિથી તરી શકે છે. આ પ્રાણાયામથી એ ત્રણ અભ્યાસક યાગી અમારી નજરે તરી શકયા છે એમ પરમગુરૂ શ્રી બુદ્ધિસાગરજીસૂરિપ્રવર ચેાગદીપકમાં જણાવે છે. આ સિવાય ઘણી જાતના પ્રાણાયમા યાગીઓ કરી શકે છે તેથી શરીરસ પદાને પુષ્ટ બનાવે છે, પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે તે હઠ ચેાગની બહુ ઉપચાગિતા નથી. શ્રી ચૌદ પૂર્વધર શ્રુતકેવલી પરમ પૂજ્ય ગુરૂદેવ ભદ્રમાઝુસ્વામિ આવશ્યકનિયુક્તિમાં જણાવે છે કેउसासे ण णिरंभ, आमिग्गाहिओ वि किमुअ चिठ्ठाउ । सज्ज मरणं निरोहे, सुहुमुसासं उ जयणाए ' ॥ શ્ ॥ અ—શ્વાસોશ્વાસ પ્રયત્નપૂર્વક રોકવા જઈયે તેપણ નથી રાકી શકાતા, અભિગ્રહ કરીને હઠથી રોકવા બહુ ખળ કરીને ઊંટ વૈદ્યની દવા આપવાની રીતે પ્રાણાયામના રીતસરના અભ્યાસ વિના એકદમ કરતા મરણુ વા તેના જેવી ઉપાધી-રાગાદિકને કરનારી થાય છે. પરંતુ અભ્યાસ કરતા કરતા યત્નપૂર્વક શ્વાસને ધીમે અને સૂક્ષ્મ કરીને ચોગી ધ્યાનમાં સ્થિરતા કરી શકે છે ॥ ૨-૫૦ ॥ સૂત્ર-વાહાન્વંતર વિષયાક્ષેપી ચતુર્થઃ || ૨-૬૨॥ ભાવા—માહ્ય-બહારના પવનને અંદર ખેંચ્યા For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪') રહે વિના વા અન્ય'તર-અંદરનાને બહાર કાઢ્યાવિના વિષયની સ્થાન આસન મુદ્રા વિગેરેની અપેક્ષા વિના જ્યાં જે પવન હાય તેને તે જ જગ્યાએ સ્તંભન કરવા તે ચેાથેા-પ્રથમ પૂરક, કુંભક, રેચક્ર એ ત્રણથી ભિન્ન ચેાથેા પ્રકારના કૈવલ કુંભક પ્રાણાયામ કહે છે, અર્થાત્ શરીરમાં રહેલા વાયુને આકાશની જેમ સ્થિર કરવેા, મુખ નાસિકા પેટ વીગેરે શરીરમાં પવનને રોકી રાખવા તે એવી રીતે કે મુખ નાસિકા ખુલ્લા હોય તે પણ શ્વાસેશ્વાસ ગતિ અંધ જ આ પ્રાણાયામ સહિત કુંભકના અભ્યાસથી સિદ્ધ થાય છે. તે સહિત લક પ્રાણાયામ આ પ્રમાણે થાય—બહારના વાયુને ``ચીને, નાક તથા માઢું બંધ કરીને, ફેફસા તથા પેટમાં પવનને રેકીને શક્તિ પ્રમાણે રહીને રેચક કરવા. પુન: શ્વાસ ખેંચીને તુર્ત રેચક કરવા અને શક્તિ પ્રમાણે રોકી કુડલક કરવા તેને “ સહિતકુંભક કહેવાય છે. આવા અનેક પ્રકારના પ્રાણાયામા અભ્યાસથી હળવે હળવે સિદ્ધ થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગુરૂદેવ તે વિધિ જણાવે છે-“પ્રાણવાયુના નિરાધ હળવે હળવે કરવા જોઇએ. જેમ વનમાં રહેનારા હાથી સિ’હ, વિગેરે કર પશુઓને ધીમે ધીમે યુક્તિથી પકડવામાં આવે છે અને વશ કરાય છે; પણ જલ્દીથી યુક્તિ વિના પકડવામાં આવે તે પકડનારના નાશ થાય છે, તેમ પ્રાણાયામ સિદ્ધ કરવામાં પણ પ્રાણવાયુને યુક્તિથી હળવે હળવે શ કરવામાં ન આવે તે સાધકને કાશ-ઉધરસ, શ્વાસ વિગેરે રાગા 46 "" For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૬૫ ) ( Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે ને નાશ-મૃત્યુને પમાડે છે. માટે ગુરુગમપૂર્વક યુક્તિથી ધીમે ધીમે પ્રાણાયાણના અભ્યાસ કરીને પ્રાણવાયુને સાધવા જોઇએ. અન્યથા “ દેખાદેખી સાથે જોગ, પડે પીંડ કે વાધે રાગ”ને ઘાટ બને છે, માટે તે વાકયને યાદ રાખીને ગુરુગમપૂર્વક પ્રાણાયામના અભ્યાસ તેના જાણકાર અનુભવી ચેાગી હાય તેની પાસેથી પ્રાણાયામ વિદ્યા શીખવી જોઇએ. તેમજ જેમને જે પદાર્થા ખાવામાં તથા પીવામાં આવે છે તેની અસર મન-બુદ્ધિ ઉપર છે, મન બુદ્ધિની આત્મા ઉપર અસર થાય છે, તેવી જ રીતે પ્રાણાયામની અસર શરીર તથા મન ઉપર થાય છે મનની આત્મા ઉપર થાય છે માટે ચાગ્ય ઉપાધિ વિનાના સ્થાને યેાગ્ય આસન યુક્ત પ્રાણાયામ કરવાથી મન તથા આત્મા ઉપર ઔષધની જેમ સારી અસર થાય છે; માટે પ્રાણાયામ મન તથા આત્માની ઉચ્ચ દશા લાવવામાં મદદગાર થાય છે. ! ૨-૫૧ ॥ મૂત્ર-તત: ક્ષીયતે ત્રાજ્ઞાવળમૂ || ૨-૧૨ || ભાવાર્થ –તે પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું જ્ઞાનદનને શકનારૂ જે આવરણુ તે ક્ષય વા ઉપશમ વા ક્ષયેપશમ થાય છે તેમ મહર્ષિ જીનુ માનવુ છે, પર ંતુ પ્રાણાયામ આદિ ઢયેાગથી શરીર મલવાન નિરાગી થાય પણ સમ્યગ્ ચારિત્ર, જ્ઞાન, દર્શીન, સબધી આચારવિચાર વિનય, અભ્યાસ, તપ, ગુરૂસેવા, દેવપૂજા આઢિ વિવેક વિના જ્ઞાન, દર્શનરૂપ આત્મપ્રકાશ પ્રગટતા નથી. એકલા પ્રાણા For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ચામથી આત્મશુદ્ધિ થતી નથી, માટે આત્મજ્ઞાનના પ્રકાશ માટે પ્રાણાયામ તેના આવરણને ક્ષય કરી શકતું નથી, પણ સમ્યક્ પ્રકારે દેવસેવા,ગુરૂસેવા, વિનય, સમ્યગ્ દેવગુરૂધમની શ્રદ્ધા તથા ચારિત્ર અને જ્ઞાનના અભ્યાસ ગુરૂની સાનિધ્યમાં કરવાથી પ્રકાશાવરણને ક્ષય વા ઉપશમ વા ક્ષાપશમ થાય છે. અહિં પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ ગુરૂદેવ હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કે— " रेचनादुदरव्याधिः कफस्य च परिक्षयः । પુષ્ટિ: પૂર્વયોગેન ધિવાતથ્ય ગાયતે || o || '' અ—રેચક પ્રાણાયામથી ઉત્તરના રોગ તથા કફ઼ રાગ નાશ પામે છે. પૂરકથી શરીર પુષ્ટ થાય છે તેમજ સર્વ વ્યાધિને ક્ષય થાય છે. ॥ ૧ ॥ विकसत्याशु हृत्पद्मं, ग्रंथिरन्तर्विभिद्यते । बलस्थैर्यविवृद्धिश्व कुंभानाद् भवति स्फुटम् || २ | અથકુંભક પ્રાણાયામથી હૃદયકમલ તુ વિકસ્વર થાય છે, અંદરની ગાંઠ લેન્નાય છે, શરીરમાં બળ વધે છે, શરીરમાં વાયુ સ્થિર થાય છે, આવી શક્તિ પ્રગટ અભ્યાસયેાગે થાય છે તેથી શરીરસ'પત્તિ માટે પ્રાણાયામને અભ્યાસ કરવા ચૈાગ્ય છે. ! ૨-પર ॥ सूत्रं - धारणासु च योग्यता मनसः || २-५३ ॥ —પ્રાણાયામના નિત્ય અભ્યાસ કરતા કરતા ભાવા For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९७ ) ધારાશક્તિમાં ધમની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. અલ્પકાલથી લાંબાકાલ સુધી પ્રાણાયામમાં રહી શકાય તેવી ધારણાશક્તિ અભ્યાસથી સિદ્ધ થાય છે. તે ધારાશક્તિથી મનની ચંચળતા નાશ પામે છે અને વસ્તુના સ્વરૂપને જાણવામાં મદદ કરે છે. ધારણા સિદ્ધ કરવા માટે અભ્યાસ કરતા ચેાગીએ માટે શ્રીમાન કલીકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમાન હેમચંદ્રસૂરિપુર દર ભગવંત યાગશાસ્ત્રમાં ધારણાનુ' સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે— उक्तासनसमासिनो रेचयित्वाऽनिलं शनैः । आपादांगुष्ठपर्यंतं वाममार्गेण पूरयेत् पादांगुष्ठे मनःपूर्व, रुद्ध्वा पादतले ततः । पाणगुल्फे च जंघायां, जानुन्यूरौ गुदे ततः ॥ २ ॥ लिंगे नाभौ च तुंदे च, हृत्कंठे रसनेऽपि च । तालुनासाग्र नेत्र च भ्रुवोर्माले शिरस्यथ एवं रश्मिक्रमेणैव, धारयन्मरुता सह । स्थानात्स्थानांतरं नीत्वा, यावद् ब्रह्मपुरं नयेत् ॥ ४ ॥ ॥ ३ ॥ " ततः क्रमेण तेनैव पादांगुष्ठान्तमानयेत् । नाभिपद्मांतरं नीत्वा ततो वायुं विरेचयेत पादांगुष्ठादौ जंघायां, जानूरुगुदमेहने । धारितः क्रमशो वायुः, शीघ्रगत्यै बलाय च ॥ १ ॥ For Private And Personal Use Only 11 4 11 ॥ ६ ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮ ) नाभौज्वरादिघाताय, जठरे कायशुद्धये। ज्ञानाय हृदये कूर्मनाड्यां रोग जराच्छिदे કે સુત્તનાશા, નિવારે સસં િ गन्धज्ञानाय नासाग्रे रूपज्ञानाय चक्षुषोः ॥८॥ भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च । बह्मरंध्रे च सिद्धानां, साक्षाद् दर्शनहेतवे અર્થ–પૂર્વ કહેલા સિદ્ધાસન તથા પદ્માસને બેસીને હળવે હળવે વાયુને બહાર કાઢીને, નાસિકાના ડાબા છિદ્રથી પ્રાણવાયુને અંદર ખેંચ. તે પગને અંગુઠા સુધી પહોંચે ત્યાંસુધી પૂરક કરો, પછી પ્રથમ અંગુઠા ઉપર મનથી ત્રાટક કરે તથા પવનને ત્યાં ટકાવો તેથી મન ત્યાં અભ્યાસથી સ્થિર થાય છે. પછી પગના તળીયે પવન રે, અને ત્યાં ત્રાટક કરો પછી પાનીયે, ત્યાંથી ગુજુમાં, પછી, જંઘામાં, જાનુમાં, સાથળમાં, ગુદામાં, ઉપસ્થમાં, નાભિમાં, ઉદરમાં, હદયમાં, કંઠમાં, જહુવા ઉપર, તાળવામાં, નાસિકાનાં ટેરવા ઉપર પછી આખમાં, પછી ભ્રકુટી કમર ઉપર, પછી કપાળમાં ભાલસ્થલે અને પછી મસ્તકમાં મનને ત્રાટક કરીને સ્થિર કરવું એમ કમેકમે પ્રત્યેક સ્થાનમાં મનને સ્થિર કરતા કરતા છેવટે મસ્તકમાં ભ્રમરંધ્ર પયત પ્રાણવાયુને મનની કલપથી રોકીને ત્રાટક સહ કુંભક કરતા કરતા લઈ જ પછી ભ્રમરંધ્રથી ઉલટા ક્રમે દરેક સ્થાનમાં કુંભક કરતા કરતા છેવટે પગના અંગુઠામાં For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૯), કુંભક કરીને વળી ત્યાંથી મન તથા પ્રાણ વાયુને નાભિ કમલમાં લઈ જઈને રેચક કરે. આ પ્રાણવાયુની ધારણ પ્રાણાયમના પૂર્ણ પ્રાય અભ્યાસથી સિદ્ધ થાય છે. તેનું ફલ પગના અંગુઠે જંઘામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં, લિંગમાં અનુક્રમે વાયુને ધારણ કરતા ચાલવામાં સારી ગતિ અને બલની પ્રાપ્તિ થાય છે. નાભીમાં ધારણ કરવાથી ઝેરી તાવ ઉતરે છે. જઠરમાં ધારણ કરવાથી મળ ઝાડે પેસાબ સાફ થાય છે અને શરીર શુદ્ધ થાય છે. હૃદયમાં ધારણ કરવાથી વિદ્યાવૃદ્ધિની શક્તિ પ્રગટ થાય છે–તર્ક વિદ્યામાં મન પ્રવેશી શકે છે કર્મ નાડીમાં ધારણ કરવાથી વૃદ્ધ યુવાન થાય છે કંઠમાં ધારણ કરવાથી ભુખ તરસ નાશ પામે છે જવાનાં ટેશે પવન ધારણ કરવાથી રસજ્ઞાન થાય છે નાસિકાના અગ્ર ભાગે ધારણ કરવાથી ગંધનું જ્ઞાન થાય છે. આંખમાં પ્રાણને ધારણ કરવાથી રૂપ જ્ઞાન થાય છે. કપાલમાં ધારણ કરવાના અભ્યાસથી અતિ ક્રોધને નાશ થાય છે. બ્રહ્મરંધ્રમાં પ્રાશને ધારણ કરવાથી મહાન યોગી પુરૂષ પરમાત્મ વતરાગ દેવ વિગેરેનાં પ્રત્યક્ષ દર્શન થાય છે મેં પણ એવું સાંભળ્યું છે કે એક શ્રાવક બ્રમરંધ્રમાં પ્રાણ ધારણ કરી ધ્યાનમાં સ્થિર થાવાને અભ્યાસ કરતા હતા ત્યાં જ્યારે એકાગ્રતા થતી ત્યારે શ્રી સીમંધર પરમાત્માનાં સમવસરણમાં બેસીને પરમાત્માની દેશના સાંભળતા દ્રવ્યાનુ વેગના રૂચિવત હોવાથી તેના પ્રશ્નોત્તરી કરતા પિતાને દેખતા. હદયમાં પ્રાણ તથા મન રોકવાનું અભ્યાસથી જ્યારે સિદ્ધ થાય For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૦). ત્યારે અજ્ઞાન મિથ્યાત્વ નાશ પામે છે તેમજ પાંચ ઇન્દ્રિઓના વિષય ભેગની તૃષ્ણા તથા સંકલ્પ વિકલ્પ નાશ પામે છે. અંતરમાં અનુભવ જ્ઞાન પ્રગટે છે એમ ધારણાથી અનેક લાભ મળે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ પુરંદર ભગવાન કહે છે કે एवं प्राणादिविजये, कृताभ्यासः प्रतिक्षणम् । धारणादिकमभ्यस्येन्मनःस्थैयकृते सदा ॥१॥ અર્થ –એ પ્રમાણે મનની સ્થિરતા લાવવા માટે પ્રાણદિકને ઇદ્રિને વિજય અભ્યાસ વારંવાર કરતા પ્રાણની સાથે મનની પણ ધારણું યેગે અવસ્ય સિદ્ધિ થાય છે અંતે સમાધિને લાભ મળે છે. જે ૨-૫૩ છે હવે ધારણ ગની સિદ્ધિ થયા પછી પ્રત્યાહારને અભ્યાસ કરાય છે તેનું કેવું સ્વરૂપ છે અર્થાત પ્રત્યાહાર કોને કહેવો? તે જણાવે છે– सूत्रं-स्वविषया सम्प्रयोगे चित्तस्वरूपानुकार રુદ્રિયાનાં પ્રત્યાહાર: ૨૫૪ / ભાવાર્થપિતાના ચિત્તને પાંચ ઇંદ્રિયેના વિષયથી પાછું ખેચવુ અને મનના સંકલ્પ વિકલ્પથી મનને પાછું વાળીને આમ સ્વરૂપમાં અનુકુલ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે તે પ્રાણાયામ તથા પ્રત્યાહારના અભ્યાસના બળથી ધારણા યોગ સિદ્ધ થાય છે. માટે પ્રત્યાહાર ને સિદ્ધ કરવાની આવશ્યકતા છે તે પ્રત્યાહાર ઇદ્રિ તથા મનને સંક૯૫ વિકલ્પ રૂપ તામસ રાજસ પ્રકૃતિ મય કિલછાવસ્થાથી જ્ઞાન ચારિત્ર શક્તિ વડે For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧) પાછું વાળી સાત્વીક ભાવમય મન તથા ઇન્દ્રિયોને કરીને આત્મ સ્વરૂપ જ્ઞાન દશન ચારિત્ર યુગમાં સ્થિર કરવાના અભ્યાસમાં પ્રવૃત્તિ કરવી તે પ્રત્યાહાર કહેવાય ઈદ્રિને વશ કરવી તે ઈદ્રિય પ્રત્યાહાર મનને જય કરવાને મન:પ્રત્યાહાર એમ બે પ્રકારને પ્રત્યાહાર છે.શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન યોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે – इंद्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशांतधीः । धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीतनिश्चलम् ॥ १॥ અથ–શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ વિગેરે વિષયને ગ્રહણ કરી ને મનને વ્યાકુલ બનાવી ને આત્માનું અધ:પતન કરાવનારી જે ઇંદ્રિયે છે તેને ભેગાદિ વિષયા વ્યાપારમાંથી પ્રાણાયામ, પ્રત્યાહાર તથા ધારણુંના મક્કમ અભ્યાસથી હઠ યેગી બેલ પુર્વક પ્રત્યાહાર કરી પાછી વાળે છે અને મનને સંકલ્પ વિકલ્પથી દુર કરીને પ્રશાંત બુદ્ધિમય કરે છે અને ધર્મ ધ્યાન માટે અવશ્ય આચરવા ગ્ય છે સુસ્વર તથા દુઃસ્વર જે સાંભળતા આત્માને સુખ તથા દુઃખ થાય તે બન્ને પ્રકારના સ્વને જય કરવા મનને ત્યાંથી આત્મ સન્મુખ ખેંચી લેવું જોઈયે આપણું મન જ્યારે કોઈ ઈષ્ટ: વાતમાં એક રસથી રોકયું હોય તે નજીકમાં થતી વાતે સંભળાતી નથી આંખ ઉઘાડી હોય તો પણ પાસેની તે વસ્તુ દેખાતી નથી સારી યા ખરાબ ગંધ વાળી વસ્તુ નજ દીક હોય તે પણ તેનું ભાન થતું નથી સ્વાદિષ્ટ ભોજન ખાતા For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) હોય તે પણ સ્વાદનું ભાન થાતું નથી આ ઉપર એક દ્રષ્ટાંત આપે છે તે વિચારો. કેઈ રાજા પાસે વિનેદ સભામાં અનેક શેઠીયા અમાત્યાદિ હજુરીયા બેઠેલા હતા ત્યાં કઈ મહાત્માનાં સંયમ, ત્યાગ, વૈરાગ્યની પ્રશંસા સાંભળીને તેમાંથી એક શેઠ તે વાત ન માનતા કહેવા લાગ્યું કે ઈદ્રિને કઈ પણ જય કરી શકતું જ નથી જેને જે ભેગાદિ ન મળે તેને ત્યાગ કર્યો કહેવાય નહિ. તમે જે મહાત્માની પ્રશંસા કરે છે તે ઢોંગી છે, બીજાને છેતરે છે વિગેરે વાત કરીને રાજાને નિરૂત્તર કર્યો. રાજાએ એની સાન ઠેકાણે લાવવા ઉપાય વિચારીને એ શેઠ ઉપર ભયંકર ચેરીનું તહોમત મુકાવ્યું. તેના ગુન્હા માટે મરણની સજા કરી ત્યારે ત્યાં હજુરીએ વિનંતિ કરી કે મહારાજ એ શેઠ આપણુ જુના મિત્ર છે માટે એક વખતેને ગુને માફ કરવા હું નામદારનાં ચરણ પાસે અરજ ગુજારું છું. રાજાએ કહ્યું કે તારી વાત માન્ય ત્યારે જ કરાય કે એ શેઠ જ્યારે મારા ભંડારમાંથી એક તાંસળીમાં પૂર્ણ ભરેલું તેલ બે હાથથી પકડીને આખા ગામમાં શેરીયે બજારે મહેલ્લાઓમાં ફરે. મારા લશકરી માણસે ખુલ્લી તલવારે પાછળ ચાલે. તેમાં જે તેલનું એક બિંદુ ભેચે પડે તે સૈનીક તેનું માથું ઉડાવી દે તે સરત કબુલ હોય તે તેને ગુન્હો ત્યારે જ માફ થાય તેમ છે, હવે મરણના સમાન જીવને બીજે મેટે લય નથી. કહ્યું છે કે " માસમાં મા નથિ, હાલમાં વેચા નથિ | " For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૩ ) અર્થ-જગતમાં પ્રાણિઓને મરણુ સમાન ખીજે થય નથી ભુખ સમાન દુઃખ-વેદના નથી. એથી શેઠે તે વાત અંગીકાર કરી તેલની પુણ્ ભરેલી તાંસલી ( વાટકા ) બે હાથે ખાએ કરીને ધારણ કરી અને આખા નગરમાં રાજાની આજ્ઞા પ્રમાણે ફરીને રાજાને તાંસળી સાંપી સૈનિકાને પુછ્યુ કે શેઠ ખરાખર વાઁ કે કેમ ? શેઠની બરાબર વર્તવાની સૈનિકે સાક્ષી ભણી એટલે શેઠને પૂછ્યું કે તમે નગરમાં કઇ કૌતુક જોયું ? શેઠ હે નાજી. કારણ પુછતા કહે કે મરણુના ભય હતેા તેથી આંખ કાન નાક ઉઘાડા હોવા છતાં પણ મારાથી કશું જોવાયુ નથી. હવે રાજા કહે છે ભાઇ જેમ તને મરણના ભયથી અનુકુલ વસ્તુ નજરે પડવા છતાં પણ જોવા દેખવામાં ન આવી તેમ મહાત્મા ચેાગીએ અનંત મરણના ભયથી અનેક ચેાનીમાં અનેક દુઃખ યાતના ભોગવવી પડશે, આત્માને મુક્તિ વિના સત્ય આનદ નથી એવું સત્ય જ્ઞાન હોવાથી વિષય ભાગને નજરે દેખતા છતાં ભાગની ઈચ્છા કરતા નથી વિરક્ત રહે છે તેથી શેઠ પણુ રાજાએ બતાવેલા ચમકારથી શ્રદ્ધાવત થયા. ત્યાગ-વૈરાગ્ય ઉપર પ્રેમવાળા થયા. કહેવાનું કે અભ્યાસ તથા જ્ઞાન વૈરાગ્યવડે ઈંદ્રિયે તથા મન ઉપર બળ કરીને પ્રત્યાહાર કરી શકાય છે તે ધારણા તથા પ્રત્યાહારવટે મન શાંત થયેલું હાવાથી ધર્મ તથા શુકલ ધ્યાનમાં સ્થિર થાય છે. તે માટે ઇન્દ્રિયાનેા પ્રત્યાહાર સિદ્ધ થતા મનને પણ પ્રત્યાહાર કરવા જોઇયે. શ્રી પરમ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) ગુરૂ શ્રી બુદ્ધિસાગર સૂરિપ્રવર જણાવે છે કે— रागद्वेषादियुक्तं मनः संसार उच्यते । रागद्वेषवियुक्तत्वान्मनो मोक्षस्य कारणम् ॥ १ ॥ અ: :~મન જ્યારે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ કામ વિગેરે કષાય યુક્ત હાય ત્યારે તે સ'સારનુ કારણ હોવાથી તેને જ સસાર કહેવાય છે તે મન જ્યારે તેવા કષાયથી રહિત થાય છે ત્યારે મેાક્ષનું કારણ થાય છે માટે જ્ઞાની મહિષ ચેાગીએ મનના ય ( પ્રત્યાહાર )ઉપશમ ક્ષયે પશમ વા ાયક ભાવે નાશ કરવા સતત ઉદ્યમ કરી રહ્યા છે, આપણે પણ આત્મસુખની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવા. ॥ ૨-૫૪૫ મૂરું--તત: પરમા વચ્યતેન્દ્રિયાળામ્ ॥ ૨-બ ભાવાઃ—તે પ્રત્યાહારના બલથી સર્વાંત્તમ રીતે ઈંદ્રિયા તથા મનને જય થાય છે કહેવાનુ` કે મના પ્રત્યાહાર કરનારા ચેાગીએની સવ ઇંદ્રિયે તેને ચેાગ્ય ખાદ્ય વ્યાપાર કરે છે છતાં પણ મનમાંથી મેદિક કષાયને પ્રત્યાહાર કરે છતે મન શમત્વ ઉપશમ ભાવ કરવારૂપ ભાવને પામે છે; કારણ કે કહ્યું કે मन एव मनुष्याणाम्, कारणं बन्धमेाक्षयेाः । અ:—મન જ મનુષ્યાને અને સર્વ જીવાત્માને પણ ક્રમ મધનું કારણુ થઇ સંસાર સમુદ્રમાં અન ંત કાલ રાકી રાખે છે તેજ મન જ્યારે વશ થઈને આત્માને For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૫ ) આધીન થાય છે ત્યારે મેક્ષ પામવા માટે આત્માને અનુકૂલતા કરી આપે છે માટે મનને પ્રત્યાહાર બહુ જ ઉપયેગી છે. આ વિષયમાં શ્રીમાન વાચકપ્રવર પરમ ગુરૂ યશોવિજયજી ગણિ પ્રવર ટીકામાં જણાવે છે કે થાનાવસ્થામાં કે યુપાન અવસ્થામાં શરીર સંબંધી કાર્ય કરતા ઉપદેશ આપતા અન્ય સામાન્ય ધર્મ કાર્યમાં વ્યાપારવાળા હેવા છતાં પણ જે લેગીને સ્વપર વસ્તુને સમ્યગૂ બેધ થયેલો છે તેથી રાગ દ્વેષ રૂપ મેહના ઉદયથી બંધાતા કર્મને તથા તેના ફળને ઉપભગ સર્વથા કરવાને અભાવ હોય છે કારણ કે પુદ્ગલની જોગ્ય વસ્તુઓ કે જે પાંચ ઇન્દ્રિયથી ભેગેવાય છે તે સર્વ ભૂગ્ય વસ્તુઓના ભંગ ગ્રહણ કરવામાં સમર્થ એવી ઇંદ્રિયમાં અનિત્યાદિક ભાવનાવડે વિચારીને જ્ઞાનદર્શન ચારિત્ર ગુણ રૂ૫ ભાવ ચારિત્ર ગમાં આવી મનને પ્રત્યાહારનિગ્રહ કરે છે. તેજ ઇંદ્રિયને તથા મનનો પરમકૃષ્ટ ન્ય જાણ. શ્રી આચારાંગ સૂત્રના ત્રીજા શીતે અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશમાં જણાવ્યું છે કે – " जस्सिमे सदा य रूवा य गंधा य रमा य फासा य-- अभिसमन्ना गया भवंतिसे आयवं नाणवं वेयवं વંમર્વ રૂાદ્રિ અર્થ:–જ્ઞાન દર્શન, ચારિત્રવંત થઈને મુક્તિ સાધક યોગી અનુકુલ ઇદ્રિય ભેગમાં અનુકુલ વા પ્રતિકુલ દુઃખકર થાય તેવા પાંચે ઈદ્રિના વિષયે કે જે શબ્દમય રૂ૫મય સમય ગંધમય સ્પર્શમય જે જે પદાર્થો તેને સંબંધ થાય છે તેને For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) નાશ કરવા આવીને વળગે છે તેથી સામાન્ય જનતા તેની ઉપર રાગ દ્વેષ ધરે છે અનુકુલમાં આનંદમાં તલ્લીન થાય છે પ્રતિકુલમાં તેની ઉપર દ્વેષ કરીને ત્યાગ કરવા તેને અનેક છળ-પ્રપંચ રચે યુદ્ધ કરે રડે દુઃખી થાય પણ જ્ઞાની ચેગી સમત્વને ધરતા છતા આત્મ જ્ઞાનવર્ડ સ્વપરને વિવેકથી વિચાર કરીને રાગ દ્વેષને ન કરતા એ મારા નથી હું તેનેા નથી એમ વિચારતા સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ પરમ બ્રહ્મનેા અનુભવ કરે છે. હર્ષં શાક કર્યાં વિના અનુકુલ વા પ્રતિકુલ વસ્તુઓમાં મનને શાંત સમત્વ પરાયણુ કરે છે અને અધૂરા હાય તા પશુ અભ્યાસ કરીને મનને સ્થિર કરીને આત્મસ્વરૂપમાં લાવે છે તે જ ઇન્દ્રિયા તથા મનના પરમ જય કહેવાય છે. બીજા અન્ય આગમોમાં પણ કહ્યું છે કે सक्का व मद्दटुं चक्खू विसयमागयं । राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ १ ॥ અ—સાધુ જોકે રૂપ રસ ગધ તથા સ્પ આદિ અનુકુલ વા પ્રતિકુલ વિષયવાળા પદાર્થŕના જે સ’બધ થાય તે રૂપાદિકને નહિ દેખવું નહિ સાંભવળું નહિ અડકવુ નહિં આસ્વાદવું ઇત્યાદિક બાહ્ય વિષયાના સંબધના ત્યાગ તે કરી શકતા નથી પણ તેમાં મેહ લાવે રાગ દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લાલ, થાય તેવી આત્મવૃત્તિ ચિત્તના સ’કલ્પ વિકલ્પરૂપ વિચાર થાય તેને ભિક્ષુ અપ્રમત For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૭ ) ભાવે ત્યાગ કરે છે. તે રીતે આત્મ સમાધિ માટે ચિત્ત નિરોધ કર્યાં વિના બીજા કોઈ પ્રયત્નની અપેક્ષા ઇંદ્રિયાની પ્રત્યાહારમાં આવશ્યકતા-અપેક્ષા નથી. અને એ ચિત્તના નિરોધ જ્ઞાન, દર્શન, ચારિત્ર યાગથી જ સાધ્ય થાય છે. પરમ ઉત્કૃષ્ટ કાંદ્રિયાના જય સમ્યગ્ જ્ઞાનથી સાધ્ય હોવાથી બીજા અજ્ઞાનયુક્ત હૅઠયાગના પ્રયત્ને અનાચરણીય છે, અપેક્ષા કરવા ચેાગ્ય નથી અર્થાત ચિત્તવૃત્તિનિાધ-વિચાર કરવાને જે ચિત્તને ધર્મ છે તેને કવા માત્રથી જ પરમ ઇઇંદ્રિયાને જય કરી શકાતા નથી, પરંતુ આત્માપયેગના જ્ઞાનથી જ રાકાય છે, તે પછી તે જ્ઞાન પણ કેવુ દેવુ ોઇએ ? તે સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન્તાર્કિક શ્રીમાન્ સિદ્ધસેન દિવાકરસૂરિ પુરદર જણાવે છે કે— संयतानि तवाsक्षाणि न चाच्छङ्खलितानि च । રૂતિ મુખ્યત્ત પ્રતિવદ્ય, સ્વચેન્દ્રિયજ્ઞયઃ શ્રુતઃ ।। ૨ ।। અ—હે પરમાત્મા-પરમેશ્વર ! તમારી સયમિત થયેલી ઇંદ્રિયે સહજભાવે સમ્યગૂજ્ઞાનપૂર્વક વશ થયેલી હાવાથી છૂટી મુકાય તે પણ ઉચ્છ ખલ-ઉમાદિતફાની અનતી જ નથી તેથી હું નાથ ! હું માનું છું કે જગતમાં ખરેખરી રીતે-સમ્યગ પ્રકારે ઇંદ્રિયાનેા જય તમે જ કરેલા છે, પણ બીજા કાઇ ઇંદ્ર, નાગેંદ્ર, વ્યાસ, સૂર્ય ચંદ્ર વિગેરે જગતને ઉત્પન્ન કરવાની નામના ધરાવનારા હરિહરબ્રહ્માદિ દેવાએ નથી ૧૨ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮ ) કર્યો તેવી વાત પુરાણના વ્યાખ્યાનેથી જણાય છે. શા પ્રાણાયામ વિગેરે હગના અભ્યાસીઓ ઇદ્રિનો નિરોધ-સંયમ મનના-ચિત્તના નિરોધથી થવાનું માને છે તે સર્વથા એગ્ય નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પરમ ઈદ્રિયજ્યમાં નિશ્ચય ઉપાદેયપણું છે-કારં ગ ળરું મરું ઈત્યાદિ શ્વાસ આદિનો નિરોધ કાંઈ કરી શકતા નથી તેથી મન સ્થિર થતું નથી. એ પ્રમાણે આગમપાઠ હોવાથી રોગ સાધવામાં વિક્વરૂપ પ્રાયઃ થતું હોવાથી તે પ્રાણાયામ આદિ હાગને આવશ્યક સૂત્ર આદિ આગમમાં નિષેધ કરેલે છે, તેમજ પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન એગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં જણાવે છે કે तन्नाप्राप्नोति मनःस्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यास्याचित्तविप्लवः ॥ ४ ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्त क्लेशकरणात्, मुक्तेः प्रत्यूहकारणम् ॥५॥ અથ–પ્રાણાયામથી કદર્થના પમાડાયેલું તે મન આરોગ્યતાને પામતું નથી કારણ કે પ્રાણ એટલે શ્વાસને યમન-jધન કરવામાં શરીરને તથા મનને પીડા થાય છે, તેથી ચિત્ત ડોળાઈ જાય છે પણ સ્થિરતાને નથી પામતું, તેમજ શરીરમાં પવનને પૂરક કુંભક કે રેચક કરતાં ઘણે પરિશ્રમ થાય છે તેથી ચિત્તને કલેશનું કારણ થતું For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) હોવાથી આધ્યાનની સંભાવના થાય છે તે કારણથી પ્રાણાયામ મુક્તિમાર્ગમાં વિદનકારક થાય છે. જે ૨ | માટે અધ્યાત્મ ભાવનાથી યુક્ત સમત્વ ભાવ પરિગુમના પ્રવાહને પ્રગટાવનાર જ્ઞાનમય રાજોગ એક જ ચિત્ત તથા ઇદ્રિના પરમ જય કરવામાં કારણ રૂપ થાય છે, માટે તેની સાધના કરવી યોગ્ય છે. શ્રી હરિલાદ્રસૂરિજી જણાવે છે કે अध्यात्मभावनाध्यानं, समता वृत्तिसंक्षयः । माक्षेण योजनाद् योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥ २ ॥ અથ– અધ્યાત્મભાવના આધ્યાન, સમતા વૃત્તિસંક્ષય ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ પાંચ, આત્માને મેક્ષમાં જનાર હોવાથી, લેગ તરીકે નિરૂપેલાં છે. ” इति श्रीपातंजलयोगदर्शने श्रीमद् महोपाध्याय यशोविजयवाचकमहापुङ्गवकृतटी कानुसारिगुर्जरभाषायां श्री योगानुभवसुखसागरे परमपूज्य गुरुपवरयोगनिष्ठाध्यात्म ज्ञानदिवाकरजैनाचार्य श्रीमद्बुद्धिसागरसूरीश्वरचरणसरोजमधुकरायमान-ऋद्धिसागरसूरिकृते द्वितीयः पादः समाप्तः ॥ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ तृतीयो विभूतिपादः॥ સૂત્રં શિવશ્વશ્ચિત્તસ્ય ધારણા II રૂ– ભાવાર્થ–પ્રત્યાહારરૂપ રોગનું અંગ સિદ્ધ થયા પછી ધારણાને અભ્યાસ કરવો. ચિત્ત-મન સદા ચંચલ છે, તેને પ્રાણાયામના અભ્યાસથી પ્રત્યાહાર કરી ઈંદ્રિયેના વેગને કબજે કરીને જ્ઞાનપૂર્વક મનને પરમાત્માના ગુણ–વરૂપ ભાવનામાં ના આપણા શરીરના નાભિ, હૃદય, ભાલ, બ્રહ્મરંધ,ના શિકા, કંઠ, જીહુવા વિગેરેમાંથી એક ભાગમાં ઈશ્વરના સ્વરૂપનો સંકલ્પ કરવાપૂર્વક ધારણ કરવા અભ્યાસ કરે તેને ધારણા વેગ કહેવામાં આવે છે. શ્રી યેગશાસ્ત્ર છઠ્ઠ પ્રકાશમાં ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે – રિદ્ર સમાધ્ય, વિષય: પ્રશાવતી ! धर्मध्यानते तस्मान्, मनः कुर्वीत् निश्चलम् ॥६॥ અર્થ–ધારણ યોગની સિદ્ધિ માટે પાંચ ઇંદ્ધિના વિસવિષયોમાં રક્ત થયેલ મનને ત્યાંથી ખેંચીને ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા માટે સ્થિર બુદ્ધિવંત ગીઓ મનને નિશ્ચલ કરે છે. અને પછી नाभिहृदयनासाग्र-भालभ्रतालुदृष्टयः । मुखं वौँ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७॥ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૧ ) અ—નાભિમાં, હૃદયમાં, નાકના ટેરવા ઉપર, કપાલમાં તીલકની જગ્યાએ,-આંખની ભ્રમર ઉપર તાળવામાં, બ્રહ્મરંધ્રમાં, કાન ઉપર તથા મુખ-જીહ્વા ઉપર ચિત્તને સ્થાપન કરીને સંકલ્પ વિકલ્પ બધ કરી ધ્યેયમાં એક લક્ષ રાખી સ્થિર કરવું તે ધારા કહેવાય છે, તેનુ ફળ આ પ્રમાણે જણાવે છે— एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः । ૩૦થતે સંવિ-નૈવૈ: પ્રયા: વિરુ॥ ૮ || અ—ઉપર જે શરીરના વિભાગૈા જણાવ્યા છે તેમાંથી એકાદિ કઇ જગ્યાએ મનને સ્થાપન કરતાં સ્વસ ંવેદન થાય છે, તેમજ જય પરાજય, જીવન મરણુ, લાભાલાભ વિગેરે નિમિત્તના તથા રૂપ, રસાદિ વિગેરેના જ્ઞાન, અનુભવજ્ઞાનના સહચારથી થાય છે અદ્ગિ આંગુરૂદેવ બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે-ધારણાના યાગના અભ્યાસીયાને સૂચના કે-જેણે ધારણાના અભ્યાસ કરવા હાય વધારવા હોય તેને ઉપાધિ ત્યાગવી. જન, સ્ત્રી, બાળક, પશુ વિગેરેના સગત્યાગ કરી નિજૅનસ્થાનમાં નિપઅવસ્થામાં રહેવુ. પરમાત્માના જ્ઞાન યાગનું આલંબન રાખવુ. ખાતા, પીતા, હરતા, ફરતા પણ ધારણાનુ' લક્ષ્ય રાખવુ જોઇયે. આત્માની સાધ્ય દશા સ્મરણ કરવી. જે જે વસ્તુની ધારણા કરવી હાય તેના ગુદૅષ વિચારી ઇષ્ટ અનિષ્ટતા સમજવી જોઇએ. અહિં વિવેકદૃષ્ટિથી પ્રથમ વિચાર કરવા જોઇએ કે કઇ વસ્તુની ધારણા For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨ ) કરવી જોઇએ ? સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના હેતુકારણેાની ધારણા કરવી જોઇએ, અદ્ભુિત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની પ્રતિમા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ નવપદ વિગેરેની હૃદયકમલમાં ધારણા કરવી. એવી રીતે ઘણા ભેદ છે તે સર્વોના ગુરુગમથી અભ્યાસ કરવા. ઇષ્ટદેવની પ્રતિમાનુ` સંકલ્પથી સ્થાપન કરવું, તેમાં એકાગ્રંથવુ. બીજા સંકલ્પવિકલ્પને રાકવા રાગદ્વેષના સબંધથી દૂર રહેવું, શરીરને પથ્ય નિયમિત રસાસ્વાદ વિનાના અદ્ગાર પણ અલ્પ લેવા જેથી પ્રમાદ ન આવે તેવા ચગ્ય આલમનથી ધારણાશક્તિ વધે છે, પણ ધ્યેયમાં પ્રેમભાવ કલ્પવે જોઇએ. ધારણા યાગમાં વસ્તુના વિચાર કરવા. આહ્ય વસ્તુમાં ઇષ્ટવા અનિષ્ટને ભાસ ન થાય, આત્માના સમ્યગ્રણ્ણાની ધારણા કરવામાં આવે તે જ્ઞાનદર્શનાર્દિકના આવરણા ટળે છે ને જે જે ગુણાના ધારણમાં અવતાર થાય તે સ`સ્કારયે!ગે વધવા લાગે છે અને તેના ગાઢ સૌંસ્કાર પડવાથી આગામી જન્મમાં અલ્પ પ્રયાસે પ્રગટી નીકળે છે. ધારણા કરનારે મનના ઉત્સાહ વધારવા જોઇએ પણ વ્યાક્ષિપ્ત-વ્યગ્ર મનન કરવુ જોઇએ. મનને આવી ક્રિયામાં રસ ન પડે તે પ્રથમ કટાળા પણ આવે તે તે કાય ન જ કરી શકે, માટે કટાળા ન લાવવા. ધીરજથી મક્કમ ભાવે મન સ્થિર થાય એટલે સ્વાભાવિક આનંદ ઉપજે છે, માટે ધારણાને અભ્યાસ સિદ્ધ થાય ત્યારપછી ધ્યાનયોગના અભ્યાસમાં આગળ વધાય છે”!! ૩-૧ || For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૩ ) મૂત્ર પ્રત્યયે જ્ઞાનતા ાનમ્ ।। ૐ-૨ || ભાવા:-તે પરમાત્મા વા શરીરના એક ભાગમાં નવપદ આદિના ગુણુ સ્વરૂપનું અવલ ખન કરીને ધારણા કરેલી ડાય ત્યાં એકાગ્રતાએ સકલ્પવિકલ્પને છેડીને એકતાન થવું તેને ધ્યાન કહેવાય છે. પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સિદ્ધાસન, કાયાત્સગ આદિ આસને બેસીને દેવમંદિર, ઉપાશ્રય, તીર્થંકરાદિકની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણભૂમિકાને વિશે પ્રવિત્ર તીર્થં સ્થલામાં એકાંતમાં મનુષ્ય આદિના અભાવવાળા સ્થળે પશુ, પંખી, નપુંસક સ્રી વિગેરેના જ્યાં વાસ નહેાય તથા જવા આવવાનુ` ન કરતા હાય, તેના શબ્દ-ઘાંઘાટ જયાં ન થતા હૈાય તેવી જગ્યાએ બેસીને મૈત્રી આદિ ચાર અથવા અનિત્યાદિક માર ભાવનાથી તથા આજ્ઞાવિચય અપાયવિચય વિગેરે ધર્માંધ્યાનથી આત્માને ભાવવા. ત્યારપછી પરમાત્માના સ્વરૂપમાં વ આત્માના શુદ્ધ સ્વરૂપનુ ધ્યાન કરવું. ધ્યાનમાં પરમાત્મા તેમજ આત્મસ્વરૂપને ધ્યેય કરીને મનને ત્યાં સ્થિર કરવું. બાહ્ય વસ્તુને કાઢી નાખવી. હૃદયમાં તેને લાસ ન થવા દેવે તેથી સહેજ આનદ પ્રગટે છે. આ યાનમાં અભ્યાસ પ્રથમ એ ઘડી કરતાં આસ્તે આસ્તે ત્રણ કલાક સુધી હેાંચવું, તેથી 'મેશાં તેના ખળથી આનદ રહેશે. દુઃખના સમયે પણ તેને દુ:ખની અસર નહિ જ કરે અંતરમાં આનંદના લાભ શ્રીમાન હેમચંદ્રસૂરિપ્રવર સાતમા પ્રકાશમાં જણાવે છે કે For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८४ ) ध्यानं विधित्सता ज्ञेयं, ध्याता ध्येयं तथा फलम् । सिध्यन्ति न हि सामग्री, विना कार्याणि कर्हिचित् ॥ १ ॥ अर्थ:- —યાન કરવાની ઇચ્છાવાળા માનવીએ પેાતાની ચેાગ્યતાવિચારવી દયેયનું સ્વરૂપ તથા ફૂલનું જ્ઞાન ગુરૂ પાસેથી મેળવીને ધ્યાતા—યાન કરનારા આત્મા, ધ્યેય-યાન માટેનું લક્ષ્ય નક્કી કરીને ચેગીએ સત્યસામગ્રીસહિત યાનમાં પ્રવૃત્તિ કરવી. તેવા યેાગ્ય અવલંબન વિના કદ્યાપિ સિદ્ધિ થતી નથી તેમજ બાહ્ય સામગ્રી માત્ર લેગી કરવાથી કાર્યસિદ્ધિ કદાપિ ન થાય. હવે ધ્યાન भावे छे. કરનારના લક્ષશ્ अमुचन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् । परमाप्यात्मवत्पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥ २ ॥ उपतापमसंप्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि, योगामृतरसायनम् || ३ || रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वन, निर्लेपः सर्वकर्मसु ॥ ४ ॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेपिनिस्पृहः । संवेगहद निर्मनः, सर्वत्र समतां श्रयन् ॥ ५ ॥ " नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्र करुणापात्रं, भवसौख्यपराङ्मुखः || ६ || For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫) सुमेरुरिव निष्कंपः, शशीवानंददायकः । समीर इव निःसंगः सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥ ' ' અઃ—જે યાની પ્રાણાના નાશ થવાના પ્રસ'ગ આવે ત્યારે સયમમાં-આત્મચારિત્રમાં અગ્રેસરપણું છેડતા નથી. અને બીજા જીવે—શત્રુ વા મિત્ર વા અન્ય જીવાને પેાતાની સમાન માનીને તેમના દુઃખને દૂર કરવા ઈચ્છતા ધ્યાની જને પેાતાના સત્યસ્વરૂપને છેડતા નથી. તાપ, ટાઢ, વાયુ આદિથી ખેદ ને પામતા નથી આત્માને જરા, વૃદ્ધત્વ, મૃત્યુથી રહિત અમર બનાવનાર રસાયણૢ સમાન ચેગ વિદ્યારૂપ અમૃતનું પાન કરવાને પિપાસુ (ઇચ્છક) હેાય છે રાગદ્વેષથી કાઇ વખતે ઘેરાયેલ ન હાય તેમજ ક્રોધ, માન, માયા, લેાલથી દુષિત બનતા ન હોય તે સવ કાર્યમાં લેપાતા નથી તે આત્મારૂપ બગીચામાં મનને રમાડતા આનંદી રહે, કામલેગ-પાંચ ઇ‘દ્રિયાના ભાગની ઇચ્છા વિનાના, શરીરની મમતા વિનાના, સંવેગ રસ કુંડમાં નિમગ્ન થયેલ, શત્રુ, મિત્ર, સુવર્ણ, પત્થર, નિદા, સ્તુતિ વિગેરે અનુકૂલ પ્રતિકૂલ જગ્યામાં અવસરે સમભાવને રાખનાર, હાય છે રાજા અને ર ક ઉપર કલ્યાણની સરખી ભાવનાવાળા, સર્વ જીવ માત્ર ઉપર કરૂણાવત, સૌંસારસુખની ઇચ્છા વિનાના મેરૂપર્વતની પેઠે વસ'કલ્પમાં સ્થિર રહેનાર, ઉપસગ થી-‘પરિસહુથી' નહિ ડરનાર, ચંદ્રની પેઠે સને આનંદ આપનાર, વાયુની પેઠે નિ:સંગ, સંબધ વિનાના ફાઇની સાથે માહભાવના સ'બ`ધ નહિ રાખનાર-આવા પ્રકારની For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) શુદ્ધ બુદ્ધિવાળે ધ્યાતા ધ્યાન કરવા લાયક છે. હવે દયેય કેવું રાખવું જોઈએ તે જણાવે છે. पिंडस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्याऽऽलंबनं बुधैः ॥ ८॥ અર્થ-પિંડસ્થ, પદ, રૂપરથ તથા રૂપાતીત એમ ચાર પ્રકારના ધ્યાનનું અવલંબન રૂપ જે દયેય છે. તેને ધ્યાનમાં આલંબનરૂપે જ્ઞાની પુરૂષે માનેલું છે. પિંડથ દયાનમાં વિચાર કરવાનું ધ્યેય “ આત્મા કર્મના મેગે શરીરરૂપ પિંડમાં રહ્યો છે. આ શરીરના પાંચ ભેદ છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, કાર્મણ આ પાંચ પ્રકારના શરીરમાં રહેલા આત્માને જરા પણ સાચી શાંતિ નથી મળતી માટે શરીરરૂપ પિંડમાં રહેલા પિતાના આત્માને નિર્મળ કરવા માટે આત્મધ્યાનમાં લક્ષ રાખીને પર-પુદ્ગલ પરવસ્તુ ઉપર થતા રાગદ્વેષને ક્ષય કરવો જોઈએ. શરીરમાં રહેલે આત્મા શરીરથી ભિન્ન છે એવી ભાવના ભાવવી જોઈએ. આત્મા સત્તાથી પરમાત્માસ્વરૂપ હોવા છતાં પણ કમલથી બંધાયેલા હિોવાથી પરમાત્માની દશાને પામી શકતો નથી, પણ જ્યારે કર્મમલને દૂર કરે છે ત્યારે પરમાત્મા થઈને અપૂર્વ આનંદ ભગવે છે તેથી હું આત્મા કર્મથી બંધાએલા શરીર, ઈદ્રિયે, મન વિગેરે પુદ્ગલથી ભિન્ન છું, મારે હવે તે પુગલને સંબંધ રાખ નથી એમ ધ્યાન કરતાં વિચારવાનું છે. જ્યાં જ્યાં શરીર દેખાય છે ત્યાં ત્યાં આત્મા For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) જ્ઞાન સ્વરૂપે વ્યાપી રહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ અનત ગુણ્ણા હાવાથી તે સહજભાવે સચ્ચિદાનંદમય છે.” કહ્યું છે કે— ऐंन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नभिवाखिलं । सच्चिदानंद पूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ १ ॥ અ -ઇંદ્ર જેમ સ દેવામાં અગ્રેસર થઈને, સુખભાગમાં મગ્ન થયા છતે।, તિતિ લેકના જીવને અનેક પ્રકારના નાટક કરતા, વડ અના લેાગવતા એક બીજાની ઉપર પેાતાના મળથી સત્તા ભોગવતા અવધિજ્ઞાનથી જુવેછે તેવી રીતે આત્મા સ્વરૂપથી સહજ ભાવે અર્હમેંદ્ર હાવાથી જ્યારે પૂર્ણ ભાવે સ્વરૂપની જાગૃતિ કરે છે, મેહના આવરણ-પડદાને સવ થા ક્ષાયક ભાવે ફેંકી દે છે ત્યારે તે સ ંપૂ` જ્ઞાન, દર્શન, આન ંદમય થઇને આખા જગતના જીવાને નવા નવા ભવગ્રહણ કરીને અનેક પ્રકારના લીલારૂપ નાટક કરી રહેલા છે તેને તે સચ્ચિદાનંદરૂપ અતિ સિદ્ધ પરમાત્મા હંમેશાં નિરખી રહ્યા છે તેમનું ધ્યાન પિંડસ્થ રૂપ અરિહંતના શરીરને વિચારતાં કરે તેથી ભેદ જ્ઞાનના અનુલવ પ્રગટે અને તે દ્રઢ થતા જાય છે. આ ધ્યાનમાં ધ્યાતા પોતાના આત્માને શરીરથી દારિક, વૈક્રિય આહારક, તેજશ અને કાણુથી ભિન્ન છે એમ નિર્ધાર કરીને માને, શરીરના અંગઉપાંગોમાં હું તથા મારૂ આવા (અહુ ંમમત્વ રૂપ) પિરણામથી અધાતે નથી તેમ ભાગ્ય વસ્તુઓમાં પણ મમત્વ લાવે આધાત નથી. તેમજ ભાગ્યભાવે ખાદ્ય પદાર્થાંમાં For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮ ) ગ્રહણુભાવ ધારણ કરીને બીજા આત્માને દુ:ખનુ કારણુ થતા નથી. શરીરને વસ્ર સમાન માનીને પ્રારબ્ધ ક ઔદિચક ભાવે મળેલા શરીર, ધન, માલ, મીલકત, કુટુંબ, સત્તા વિગેરેમાં નહિ મુઝાતા સપ જેમ કાંચળી ત્યાગીને તેના સામુ' પણ જોતે નથી તેમ યાગી તે વસ્તુઓમાં મુ’ઝા નથી. મળ્યે હરખ કરતા નથી, જાય તે મુ’ઝાતા નથી અને એક આત્માના સ્વરૂપનું, અરિહંતના સ્વરૂપનું યાન પિ'ડસ્થ યેાગથી કરતા છતા તેમાં જ સ્થિરતા ધરે છે. તેથી ચાસ ઇંદ્રો વા અનુત્તર વિમાની દેવના સુખેાને પણ્ તૃણુ સમાન માને તેથી તે વીતરાગતાને પ્રાપ્ત થતા છતા સવ દેવ મનુષ્ય ચક્રવતી ને પશુ પૂછ્યું અને છે. નાભિકમળમાં યાન કરતાં જ્ઞાનશક્તિ પ્રગટાવે છે શ્રીમાન્ હેમચંદ્રસૂરિ ભગવાન્ ચાગશાસ્ત્રમાં સાતમા પ્રકરણમાં જણાવે છે કે ; सप्तधातुविनाभ्रतं, पूर्णेन्दुविशद द्युतिम् । સર્વજ્ઞળમાત્માન, શુદ્ધવૃદ્ધિ: રેત્તતઃ ॥ ૨૩ ॥ ततः सिंहासनारूढं सर्वातिशयभासुरम् । विध्वस्ताsशेषकर्माणं, कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वांगगर्भ निराकारं स्मरेदिति तचभूः । साभ्यास इति पिंडस्थे, योगी शिवसुखं भजेत् ॥ ३ ॥ અ:—આ ચાર ધારણા કરવા પછી શુદ્ધબુદ્ધિવાળા ચેગીએ સાત પ્રકારની શરીરની ધાતુને છોડ્યા છતાં પૂર્ણ ચંદ્રની માક શુદ્ધ કાંતિને ધરતા તે આત્માને સર્વજ્ઞ-સિંહાસન ઉપર • For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૯) બેઠેલા, સર્વ અતિશયથી યુક્ત, સર્વ કા નાશ કરનાર કલ્યાણકારી, મહિમાવંત શરીરમાં રહ્યા છતા પણ નિવિકાર નિરાકાર સુજ્ઞ સમાન આત્માને યાવત છતે। તત્ત્વ ભૂ, પિંડથ યાની–ચેગી સિદ્ધસમાન સુખને ભોગવે છે. ઈતિપિસ્થ ધ્યાન વિચાર (૧) પદસ્થ ધ્યાન તથા ધ્યેય કેવુ હાય તે જણાવે છે यत्पदानि पवित्राणि, समालंव्य विधीयते । તસ્પર્થ સમાવ્યાત, ધ્યાન સિદ્ધાંતવાઐ યો.૬.૮ અઃ——પવિત્ર પદવાળા પરમાત્માના સ્વરૂપની યાદિ આપનારા ૐ અર્થે મહાવીરાય નમ: મંત્રાક્ષનુ અવલ ખન કરીને ધ્યાન કરવામાં આવે છે તેને સિદ્ધાંતસમુદ્રના પારગામીએ પદસ્થ ધ્યાન હેતુ છે ! ૧ तथाहृत्पद्ममध्यस्थं, शब्द बककारणम् । स्वर व्यंजनसंवीतं, वाचकं परमेष्ठिनः || २९ ॥ मूर्द्धसंस्थितशीतांशु - कलामृतरस प्लुतम् । कुंभकेन महामंत्रं, प्रणवं परिचितयेत् ॥ ३० ॥ અઃ-તથા હૃદયકમલમાં રહેલા સવ શબ્દબ્રહ્મ શબ્દ(વચન વિલાસ સ્વરૂપ)ના સમુદાયની ઉત્તિનુ એક કારણુ સ્વરન્ય જનથી યુક્ત પાંચ પરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાયને સાધુ) એ પાંચ પદના વાચક ( અ—અ——ઉ—મ.) ૐ કે જે મસ્તકની મધ્ય ભાગમાં રહેલા ચદ્રની કલામાં For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૦ ) હાવાથી ઝરતા અમૃતરસથી ભીંજાયેલા પ્રણવરૂપ મહામંત્ર ૐ અહમ્ ને કુડલક કરીને (શ્વાસેાશ્વાસને રાકીને) યાવવે.૩૦ના तथा पुण्यतमं मंत्र जगत्रितयपावनम् । योगी पंचपरमेष्ठि- नमस्कारं विचितयेत् ॥ ३२ ॥ અ-તથા અત્ય’ત પવિત્ર કરનાર અને મહા પવિત્ર હોવાથી ત્રણ જગત સ્વર્ગ, મનુષ્ય, પાતાલમાં વસનારા સ જીવને પવિત્ર કરનારા મહામંત્ર ૐ બન્ને પદસ્થ યાન ધરનારા ચેાગીએએ વિશેષ પ્રકારે ચિ’તવવા તે આ પ્રમાણે— अष्टपत्रे सितां भोजे, कर्णिकायां कृतस्थितिम् । આદ્ય સસાક્ષર મંત્ર, પવિત્ર તિયેત્તતઃ ॥ ૩૩ ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक् पत्रेषु चितयेत् ॥ ३४ ॥ અ—આઠ પાંખડીનું ચદ્ર સમાન ઉજ્જવલ કમલ હૃદયમાં સ્થાપવુ. તેની મધ્ય ભાગે કણિકામાં સાત અક્ષરવાળા પવિત્ર મંત્ર ૐ નમો અરિહંતાણં ને સ્થાપવા પૂર્વ દિશામાં ૐ નમો સિદ્ધાળું દક્ષિણે ૐ નમો બાયरियाणं पश्चिमे ॐ नमो उवज्झायाणं उत्तरे नमो लोए સવ્વસાદાં અને ચાર ખૂણામાં ચાર પાંખડીઓમાં અનુક્રમે અગ્નિ ખુણામાં તો પંચ નમુકારો નૈરૂત્યમાં સવ્વપાવપળાવળો વાયવ્ય ખૂણામાં મંજાળ ચ સવ્રેમિ ઇશાન ખૂણામાં પઢમં વર્ મંગતું આ પ્રમાણે નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું. મન, For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧ ) વચન, કાયાની શુદ્ધિપૂર્વક એક સો આઠ વાર નવકાર મંત્રનો જાપ કરતા મુનિ ઉપવાસના ફલને પામે છે. આ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે, તેવી રીતે श्रुतसिंधुसमुद्भूत, मन्यदप्यक्षरं पदम् । अशेष ध्यायमानं स्या-निर्वाणपदसिद्धये ॥ ७८॥ અર્થ–સર્વશ્રતસિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉપજેલા સર્વ અક્ષરે, પદો અને તસ્વરૂપ મંગે તથા તેના રહસ્ય વિગેરેનું ધ્યાન કે જે ધર્મધ્યાનમય છે તેના અભ્યાસ, મનન, ચિંતવન, અનુભવથી નિશ્ચયપૂર્વક મોક્ષ પદની સિદ્ધિ થાય છે. હવે રૂપરથધ્યાન કહે છે – वीतरागो भवेद् योगी यत्किचिदपि चिंतयेत् । तदेव ध्यानमाम्नात-मतोऽन्ये ग्रंथविस्तराः ॥ ७९ ॥ અર્થ—ઉપર જે સિદ્ધાંતસમુદ્ર કહ્યો તેના કેઈ પણ પદ, વાક્ય, સૂત્રને ગણનાર, અર્થવિચારનાર, અનુભવ કરનાર, શુદ્ધ ચારિત્રવંત એગી વીતરાગભાવને પામી શકે છે. તેને વિચાર ધર્મધ્યાનમય રૂપસ્થધ્યાન કહેવાય છે. रागद्वेषमहामोहविकारैरकलंकितम् । सान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥८॥ तीथिकैरपरिज्ञात-योगमुद्रामनोरमम् । अक्ष्णोरमंदमानंदनिस्यदं दददद्भुतम् For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૨ ) जिनेंद्र प्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन, रूपस्थ ध्यानवान् भवेत् ॥ १० ॥ यो० प्र० ९ અ—રાગ, દ્વેષ આદિ મહામેાહના વિકારાથી જે કુલકિત-ઢાષિત થયેલ નથી અને શાંત તથા દેદ્દીપ્યમાન મનહર કાંતિવાળી સર્વ શુભ લક્ષણથી યુક્ત તીથંકરદેવની પ્રતિમાઓનુ' ધ્યાન આંખને મહાન આનંદ તથા સ્થિરતા આપનારી થાય છે; તેમ જ મન નિર્મલ-શુદ્ધ કરતી હોવાથી પાંપણાને વીંચવું –ઉઘાડવુ કર્યાં વિના તે પરમાત્માના ખા અભ્યંતર ગુણુસ્વરૂપનું ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાળા થઇને સિદ્ધિસુખની નજીક જાય છે. આવી તીર્થંકરની ચેાગમુદ્રાને મહામનાહર પ્રભાવ અન્ય દનકાર જાણતા નથી. આવુ ધ્યાન ત્રાટક કરીને મૂર્તિની સન્મુખ કરાતું હોવાથી આલબન ધ્યાન કહેવાય છે. તે આત્માના ગુણને પ્રગટ કરવામાં પરમ ઉપયાગી છે. તેનુ લ આ પ્રમાણે છે— योगी चाsभ्यासयोगेन, तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मान- मवलोकयति स्फुटम् ॥ ११ ॥ અ– આવા રૂપસ્થ ધ્યાનના અભ્યાસે કરી ચાગી તન્મયપણાને પામી પ્રત્યક્ષપણે સજ્ઞ સ્વરૂપ થયેલા હાવાથી પેાતાને જુએ છે. सर्वज्ञो भगवान् यो - महमेवाऽस्मि स ध्रुवम् । છ્યું તન્મયતાં યાસ, સર્વવેલીતિ મન્યતે॥ ૨ ॥ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૩ ) અ-જેમ ભન્ય આત્મા સવ કર્મોના સમળથી નાશ કરીને પૂર્ણપણે સર્વજ્ઞ ભગવાન થયા છે, તેમ હું પણ નિશ્ચ યનયથી સત્તાએ તેવા છું, આવેા વિચાર કરી સ્વ પર–આત્મા તથા પુદ્ગલની વહેં'ચણી કરી પુદ્ગલને ત્યાગબુદ્ધિથી ત્યજતા, અને આત્મસ્વરૂપને ભજતા, એવા યોગી જન રૂપસ્થ યોગના અભ્યાસથી આગળ રૂપાતીત દશામય જીલધ્યાનની પાસે આવે છે. . પેાતાના આત્માને સČજ્ઞ સ્વરૂપમય ભાવે છે. ચાગશાસ્ત્ર પ્ર.-૧૦માં રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે. अमूर्तस्य चिदानंद रूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितम् ॥ १॥ प्र - १० અ—અમૃત -આકૃતિ રહિત અર્થાત્ વ, ગંધ, ૫શ, રસ, શબ્દાદિક રૂપ વિનાના સચિદાનંદ, સદ્-નિત્ય, સત્યશુદ્ધ જ્ઞાન તથા આનંદ-ચારિત્રમય, તથા આઠ જાતના જે કર્મ આત્માને લાગે છે તેથી રહિત હાવાથી નિર ંજનનામરૂપ, ઊંચ, નીચ, રૂપ, જાતિ વિનાના–પરમાત્મા-સિદ્ધોનું ધ્યાન તે રૂપાતીત કહેવાય છે. इत्यजस्रं स्मरन् योगी, तत्स्वरूपाऽवलंबनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥ २ ॥ અ—ઉપર કહ્યું તેવું નિર ંજન સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલખન કરીને ચોગી નિત્ય ઘ્યાનના અભ્યાસ કરતા હવાથી પૂર્ણ પણે બાહ્ય વસ્તુને અધ્યવસાયયેાગે મારા ૧૩ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) તારાપણાની બુદ્ધિથી લેવું-મૂકવું, પિતે ગ્રાહકભાવે થઈને પુદ્ગલ સમુદાયને ગ્રાહ્યાભાવે ગ્રહણું કરવાના વ્યાપારને છોડી દઈને ચગી સ્વરૂપમાં તન્મય-થઈને એકાગ્રભાવે સમાધિને પામે છે તે-જણાવે છે. अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृभ्यानोमयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत् ॥ ३॥ અર્થ–બીજા સર્વ બાહ્ય ભાવના આલંબનેને ત્યાગ કરીને એક સિદ્ધનું જ શરણ કરીને તેમાં લય–એકત્વ ભાવ પામીને ધ્યાતા તથા દયાનના ભેદ ભૂલી જઈને સિદ્ધ પરમાત્મારૂપ ધ્યેયમાં એકત્વભાવને પામે છે. सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् । अात्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥ ४ ॥ અર્થ જે ધ્યાનમાં આત્માયેગી ધ્યાતા દયેય અને દયાનમાં એક રસ બનીને પરમાત્માના સ્વરૂપમાં પૃથકત્વ -અભેર ભાવે લીનતા પ્રાપ્ત કરે છે તે ધ્યાનને અનુભવી ગીઓ સમરસી ભાવ કહે છે. આ ધ્યાનને પ્રાપ્ત કરવાના અભ્યાસને આગલ કહેવાય તે પ્રમાણે કમ જાણ– अलक्ष्यं लक्ष्यसंबंधात्, स्थूलात् मूक्ष्मं विचितयेत् । सालंबाच्च निरालंब, तत्त्ववित्तवमंजसा ॥५॥ . - અર્થ–પ્રથમ પિંડસ્થાદિ સ્થલ ધ્યાનમાં લક્ષ્ય કરીને હળવે હળવે અનુક્રમે ચડતા ચડતા અલક્ષ્ય-નિરાલંબન For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧લ્મ ) ધ્યાન સમાધિયોગમાં અવાય છે, માટે અભ્યાસના અથીએ પ્રથમ સ્થલ-મૂતિ આદિ વડે પિંડસ્થને ત્રાટક ગ વડે સાધવું. તેમાં સિદ્ધિ થતાં જેની મૂતિ બૅય તરીકે હોય તેમનું નામ તથા ગુણસ્વરૂપનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. ત્યાર પછી આત્માના જ્ઞાનાદિક ગુણ રૂ૫ શ્વસ્વરૂપનું રૂપસ્થ ધ્યાન કરવું. તે પછી રૂપતીત સિદ્ધ પરમાત્માનું નિરાલંબન ધ્યાન કરવું. આવા નિત્ય થતા અભ્યાસના ગે તત્વજ્ઞાની યોગી પ્રથમ સ્થલ ત્યારપછી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ સૂમતર દયેયને અવલંબતાં નિરાલંબન ધ્યાન રૂપ પરમતત્વસ્વરૂપતાને પામે છે. આવા ચાર પ્રકારના ધ્યાનથી મુનિ, કવિ, લેગીનું ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મન જગતના તને યથાર્થ જાણું અનુભવીને આત્માને પરમ શુદ્ધ કરે છે. બીજી રીતે પણ ધ્યાનનું સ્વરૂપ છે, તે જણાવે છે. જૈન નિયમ પ્રમાણે ધ્યાન ચાર પ્રકારનાં છે. પ્રથમ આત્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન-એમ ચાર પ્રકારના ધ્યાન છે, તેમાં આધ્યાન ઈષ્ટ સંગોની ઈચ્છા, અનિષ્ટ વિયેગની ઇચ્છા વિગેરે પુદ્ગલ ભેગની ઈરછાવાલા હવાથી, તે દુર્થાન છે. તેમજ રૌદ્રધ્યાન હિંસાના, ચેરીના, જુઠું બેલવાના વિચારવાળું તીવ્ર પરિણમતું ધ્યાન આત્માને સત્ય આનંદને વિરોધી હેવાથી તેને દૂર કરીને ધર્મ તથા શુકલધ્યાનને ધ્યાવવું જોઈયે. આ ધ્યાન તે પિંડસ્થ, પદસ્થ તથા રૂપસ્થ રૂપાતીત સ્વરૂપ ધર્મધ્યાનમાં અંતરભાવ થાય છે. અથવા ધર્મધ્યાન ચાર પ્રકારનું અહિંય ગયું છે. તે આ પ્રમાણે -- For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) प्राज्ञाऽपायविपाकानां संस्थानस्य च चिंतनात् । इत्थं वा ध्येयभेदेन धर्म्यं ध्यानं चतुर्विधम् ॥ ७ ॥ અ—પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવાની ભાવના કરવી તે આજ્ઞાવિચય, કહ્યું છે કે— आज्ञा स्यादाप्तवचनं, सा द्विधैव व्यवस्थिता । आगमः प्रथमा ताव - द्धेतुवादोऽपरा पुनः || १ || शब्दादेव पदार्थानां प्रतिपत्तिकृदागमः । प्रमाणान्तरसंवादा-द्धेतुवादो निगद्यते ॥ २ ॥ · અ—આજ્ઞા એટલે પૂર્ણ વિશ્વાસપાત્ર જે પરમા ત્મા તથા સુગુરુના કથન પ્રમાણે ચાલવું તે. આજ્ઞા એ ' પ્રકારની છે, એક તેા પરમપુરૂષ તી કરદેવે ઉપ દેશેલા વચન સમૂહને ગણુધરદેવે ખાર અગરૂપે વ્યવસ્થાપૂર્વક રચના કરી તે આગમરૂપ આજ્ઞા, ત્રીજી હેતુવાદરૂપ આજ્ઞા તે આ પ્રમાણે, આગમ, અનુમાન, તથા પ્રત્યક્ષ આદિ પ્રમાણુરૂપ હેતુને લક્ષમાં રાખી ખુહુશ્રુત આગમધર ગુરૂ નય તર્ક નિક્ષેપ વિગેરે પ્રમાણેાથી પૂર્વાપર વિરાધ ન આવે તેવા આત્મહિતના જે ઉપદેશ આપે તે હેતુવાદ આજ્ઞા કહેવાય, તે બન્ને પ્રકારની આજ્ઞાને આત્માએ માનવી, તેને અનુસરીને આપણી શક્તિ અનુસાર ચાલવું, પ્રભુના માર્ગને અનુસરવાની નિર ંતર ભાવના કરવી તે આજ્ઞા વિચય ધર્માં ધ્યાન કહેવાય છે, હવે વિપાક વિચય For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭ ) થતા ધર્મ ધ્યાનને જણાવે છે. રાગદ્વેષરૂપ કષાયથી કર્મબંધથી નરક, નિગાદ, તિય ચચેાનીમાં લય કર દુઃખ ભાગવવું પડશે તેથી હવે પાપકર્મોંમાં પ્રવૃત્તિ ન કર એવી ભાવના તે અષાયવિચય (૨) સમયે સમયે આત્મા ક્રમ બંધ કરતા હેાવાથી તેના માઠા પરિણામ થાય છે વિગેરે વિચાર, તે વિપાકવિચય (૩) અનાદિ અનંત જીવ લેાક રૂપ સંસારમાં જીવા ક ના ઉડ્ડયથી નવા નવા આકારે ઉત્પન્ન થાવુ... ને કેટલા વખત સુધી રહેવુ, ઉત્પન્ન થવું, વિનાશ પામવું, મૂળરૂપે દ્રવ્યથી સ્થિર રહેવું–તે સંસ્થાન વિચય. (૪) અનાદિકાળથી આવાં સ્વરૂપ કરતાં હજી શાંતિ ન થઇ. એક વખત દેવ, બીજી વખત દુઃખપૂર્ણ માનવ અને ગધેડા, ફ્રી નારકી એમ અનેક જીવથો અનેક સંસ્થાન એટલે આકારા કર્યાં, તેમાં અન ંત દુઃખ ભોગવ્યાં તે કેવી રીતે બંધ થાય તે વિચારવું, તે સંસ્થાન વિચય. તે ધમયાન ચાર પ્રકારનું છે તેના વિચાર કરતાં વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. તેથી થતા ફાયદા આ પ્રમાણે છે. धर्मध्याने भवेद्भावः क्षयोपशमिकादिकः । નેફ્યા: વિશુદ્ધાઃ ઘુઃ, પીતવ=વિતાઃ પુનઃ ||૬|| " અર્થ :—ધર્મ યાનમાં ક્ષયાપશમિક લાવે જેમ જેમ આગળ–ક્રમથી વધે છે તેમ તેમ તેજસ, પદ્મ તથા શુકલ લેશ્યાથી યુક્ત વિશુદ્ધ વિશુદ્ધત્તમ વિશુદ્ધતર થાય છે. તેથી જે ખરૂં આત્માનું સુખ થાય તે જણાવે છે -- For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) अम्मिनितांतवैराग्य-व्यतिषंगतरंगिते । जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतींद्रियम् ।। १७ ॥ અર્થ-આ ચાર પ્રકારના ધર્મધ્યાનમાં રહેનાર ગી, અત્યંત વૈરાગ્ય રસથી તરંગિત બનીને ઈદ્રિના વિષયથી રહિત આત્માના અનુભવનું સહજ સુખ પ્રાપ્ત કરે છે. હવે શુકલધ્યાનનું સ્વરૂપ એ.પ્ર૧૧ માં કહે છે. अलौल्यमारोग्यमनिष्ठुरवत्वं, गन्धः शुभा मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥१॥ અર્થ–આત્મયોગમાં પ્રવૃત્તિ કરનારા ગીઓને ધમ ધ્યાનમાંથી પ્રથમ ચિહ્ન તરીકે તે પુદ્ગલની આશક્તિ નષ્ટ થાય થાય છે, બીજું શરીર નિરોગી રહે છે, તેમના મનમાંથી નિર્દય ભાવ નષ્ટ થાય છે, શરીરમાંથી સારો ગંધ આવે છે મૂત્ર, વિષ્ટા થોડાં થાય છે કાતિ, પ્રસન્નતાને પ્રભાવ રહે છે, તેમજ શબ્દમાં સૌમ્યતા પ્રગટ થાય છે; અર્થાત્ એ પેગ પ્રવૃત્તિનાં પ્રાથમિક ચિહ્ન છે. હવે શુકલધ્યાનનું સ્વરૂપ કહે છે. स्वर्गापवर्गहेतुर्धर्मध्यानमिति कीर्तितं तावत् । अपवर्गकनिदानं शुक्लमतः कीर्त्यते ध्यानम्॥१॥यो.प्र.११ અર્થ–ઉપર જે ધર્મધ્યાનના ચાર ભેદનું સ્વરૂપ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) જણાવ્યું તે પ્રથમ વર્ગ, અને (પરંપરાએ) મોક્ષના કારણ ભૂત થાય છે. ધર્મસ્થાનનું સ્વરૂપ કહ્યું, કારણ કે પુન્ય તથા નિર્જરા ધર્મધ્યાનથી થાય છે અને તે પરંપરા શુકલધ્યાનને પ્રાપ્ત કરાવીને મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. હવે મુક્તિમાં એકાંત કારણભૂત શુકલધ્યાનનું જે સ્વરૂપ સિદ્ધાંતમાં કહ્યું છે તે જણાવે છે. ૧ તેમાં પ્રથમ અધિકારી કોણ હોય તે જણાવે છે. ” इदमादिमसंहनना, एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चितं, कथमपि यत्स्वल्पसत्वानाम् ॥२॥ અર્થ –આ શુકલધ્યાનને પ્રાપ્ત કરવા માટે પ્રથમ વજીરૂષભનારા સંહનનવાળું શરીર અને દશપૂર્વાદિકનું અનુભવજ્ઞાન પ્રાય: સમર્થ કારણ બને છે. એવું જેને ન હોય તેવા અ૯૫ બળ તથા જ્ઞાનને અભાવ જ્યાં હોય તે આત્મા શુકલધ્યાનની શ્રેણને સ્થિરતા ધીરતા ધરી શકતું નથી. धत्ते न खलु स्वास्थ्यं व्याकुलित तनुमतां मनो विषयैः। शुक्लध्याने तस्मानास्त्यधिकारोऽल्पसाराणाम् ॥३॥ અર્થ જે આત્માનું વિષયભેગાદિકમાં આસક્તિથી વ્યાકુલ ચિત્ત રહ્યા કરતું હોય તેવા મનુષ્યો અ૫ સત્વવાળા જીવે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી શકતાં નથી અર્થાત્ શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકતા નથી ચંચલ ચિત્તવાળા તથા અ૫ બલને કારણે વજીરૂષભનારા સંઘયણ ધરનારું For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦ ) શરીરબલ મેળવ્યું નથી તેવાઓ પણ શુકલધ્યાન પ્રાપ્તિના અધિકારી નથી. આ શુકલધ્યાન કેણ મેળવે તે જણાવે છે- आधे श्रुतावलंबनपूर्व, पूर्वश्रुतार्थसंबंधात् ।। पूर्वधराणां छद्मस्थयोगिनां प्रायशो ध्याने ॥ १३ ॥ અથ–શુકલધ્યાનના ચાર પાયા-ભેદ છે, તેમાં બે પ્રથમ ભેદ છે તે વજારૂષભનારા સંઘયણ યુક્ત છવસ્થ અવસ્થાવાળા પૂર્વ ધર મુનિ શ્રુતજ્ઞાનના આલંબનથી પ્રાપ્ત કરી શકે છે, તેમજ પૂર્વના જ્ઞાનને નહિ ધારણ કરનાર પણ શુકલધ્યાનને આત્મસ્વરૂપની ચિંતવના કરનાર હોવાથી પ્રાપ્ત કરે છે. હવે તે શુકલધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે થાય છે. ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यश्रुताऽविचारं च । सूक्ष्मक्रियमुत्सन्नक्रियमितिभेदैश्चतुर्धा तत् ॥ ५ ॥ અર્થ–જેમાં જુદા જુદા પદાર્થોને યરૂપ દ્રવ્યમાં ગુણ પર્યાયનો વિચાર થાય તે પૃથકૃત્ત વિચાર (૧) તેમજ ગુણપને દ્રવ્યમાં સમાવવા સ્વરૂપ અપૃથકૃત્વ એકત્વઅપ્રવિચાર (૨) સૂક્ષ્મક્રિયા જે કાગ છે. તેને વ્યાપાર ન કરે તે સૂફર્મક્રિયાપ્રતિપાતિ (૩)સવ કિયાને ત્યાગ કરી શૈલેશીકરણ-પર્વતની જેમ સ્થિર થવું તે ઉચ્છિન્નક્રિયા નિવૃત્તિ (૪) એમ ચાર ભેદ શુકલ ધ્યાનના છે. તેને પ્રાપ્ત કરવા. શુકલધ્યાનને પૂર્ણજ્ઞાનના અભ્યાસીઓ જ પામે છે. શુકલધ્યાનમાં શ્રુતજ્ઞાનમાંથી એક પદાર્થને લઈને તેને અર્થ વિચારે, ત્યાંથી શબ્દના વિચારમાં આવે, પરી શબ્દ For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧ ) માંથી અર્થવિચારણામાં જાય, એમ શ્રુતબુદ્ધિને ધારણ કરનારા યેગી ગતિને પૂર્ણ વેગને પામે છે. જેવી રીતે દયાન કરનારા અભ્યાસના યોગે વિલંબ વિના અર્થ તથા શબ્દાદિકમાં સંક્રમણ કરે છે તેમ ફરી ત્યાંથી પાછો શબ્દમાં આવે એમ ક્રમે ક્રમે સૂક્ષમ વિચારમાં અભ્યાસને ધ્યાની આત્મગુણમાં એકત્વને યોગ્ય બને છે. એકત્વ ભાવે આત્મરમણતામાં આવીને દ્રવ્યના ઉત્પાત, વ્યય પ્રૌવ્ય આદિમાંથી એક પર્યાયનું ધ્યાન કરે તે એક અવિચાર કહેવાય છે. આ બીજા શુકલધ્યાનનું ફલ આ પ્રમાણે છે– ज्वलति ततश्च ध्यानज्वलने, भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते, क्षणमात्राद्घातिकर्माणि ॥२१॥ અર્થ-શુકલધ્યાનરૂપ ઉજજવળ અગ્નિવડેજ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, અંતરાય, એમ સર્વ ઘાતિકર્મને એક ક્ષણમાં યોગી દ્રો-તિરોછો વિનાશ કરીને કેવલીપણાને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાનથી સર્વ જગતના સ્વરૂપને જાણે દેખે છે. શુકલધ્યાનના ત્રીજા ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે. निर्वाणगमनसमये, केवलिनोबादरनिरुद्ध योगस्य ।। सूक्ष्म क्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥८॥ અર્થ:-કેવલીજિનને આયુષ્યાદિ સર્વ કર્મ ક્ષીણ થયે છતે મેશગમનના અવસરે મન, વચન તથા કાયના જે (બાદર) વેગ છે, તેના વ્યાપારને ત્યાગ કરવો તે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું સ્થાન ગણવું. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) केवलिनः शैलेशी - गतस्य शैलवदकम्पनीयस्य । उत्पन्न क्रियमप्रतिप्राति तुरीयं परमशुक्लम् ॥ ९ ॥ અ—કેવલી પરમાત્મા ચાર અઘાતિક કે જે નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કમ બાકી રહ્યા છે તેને ભાગવીને ક્ષય કરતી વેળાયે મેરૂપર્વતની પેઠે પૂ સ્થિરતા—અકપનીય ભાવને પ્રાપ્ત કરે છે. આ ધ્યાનરૂપ શૈલેશીકરણમાં આવીને કેવલીઓ સવ ક્રિયાને ત્યાગ કરે છે તેથી આ ચાથા ધ્યાનને ઉત્પન્નક્રિયા અપ્રતિપાતિ શુકલધ્યાન નામનુ` ચેાથુ ધ્યાન કહેવાય છે. આ ચેાથા ધ્યાનથી આત્મા સ કમના અથ, ક્રિયાના સર્વથા ત્યાગ કરીને ધનુષ્યમાંથી છૂટેલા ખાણુની જેમ લક્ષ્ય જે મુક્તિ તેને સાદિઅન તળાવે પ્રાપ્ત કરે છે. આવી રીતે તે પ્રસંગને પામી પારમાર્થિક ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. હવે સમાધિનું સ્વરૂપ કહે છે. 1 सूत्रं - तदेवार्थमात्रनिर्मासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥ ભાવા —તે સમાધિમાં ધ્યેયરૂપ એક અમાં લીન થઇને માહ્ય ધ્યાન, ધ્યાતાના રૂપભેદને ભૂલી જવું તે સમાધિ કહેવાય છે. આ સમાધિ નિત્યના અભ્યાસથી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકત્વભાવ થાય, એક ધ્યેયરૂપ અ જ અનુભવાય, બાકી મારા, તારાનું ભાન-સ્વરૂપ ભૂલી જવાય ત્યારે થાય છે. તે આત્માને ક્ષાપશમભાવે, ક્ષાયિક ભાવે તથા ઉપશમિકભાવે ચારિત્ર આરાધના પ્રાપ્ત કરતાં થાય છે. For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૩). હઠગના અભ્યાસથી શરીર સમાધિ પણ પ્રાપ્ત થાય છે, આ હગ કેટલીક અપેક્ષાએ શરીરની શુદ્ધતા માટે પ્રમાદ દૂર કરવા અર્થે ઉપયોગી છે. તેનું વર્ણન શ્રીમાન કર્યુંરચંદજી ચિદાનંદજી મહારાજે હઠગવિચારમાં કહેલું છે તેમજ પરમગુરૂદેવ પરમપૂજ્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ આત્મપ્રદીપ સમાધિ શતક વિગેરેમાં કર્યું છે. આ હઠગ સમાધિ પ્રાણાયામના સતત અભ્યાસથી સંક૯પવિકલ્પને ત્યાગ થાય ત્યારે આરાધ્યદેવ વીતરાગ પરમાત્માના સ્વરૂપમાં અનન્યભાવે સ્થિરતા મેળવે છે અને સહજ ભાવે પરમ વીતરાગત શાસ્ત્ર-આગમોના અભ્યાસના ગે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિરતા થાય તે સત્ય-સહજ સમાધિ કહેવાય છે, ને તે ક્ષયે પશમ ભાવે પ્રાપ્ત થાય છે. ગુણશ્રેણીમાં ચડેલા યેગીને ઘાતકર્મને નાશ થવાથી પ્રાપ્ત થાય છે. ચારિત્ર મોહનીય તથા સમ્યગૂ દર્શનને રોકનારા દર્શન મેહનીયના ઉદયને ઉપશમભાવે કે તે ઉપશમસમાધિ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સર્વઘાતકમની પ્રકૃત્તિઓમાં દર્શન મેહનીય ક્ષય કરે તે ક્ષાયિક દર્શન સમાધિ અને સર્વ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એમ. ચાર ઘાતકર્મને સર્વથા ક્ષય કરે તે ક્ષાયકભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મસમાધિને આત્મા પ્રાપ્ત કરે છે. સર્વ કર્મને સર્વથા જ્યારે ક્ષય થાય ત્યારે અનંત આનંદ સમાધિને પામે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ કહે છે કે सादिकमनंतमनुपममव्यावाचं स्वभावजं सौख्यम् ।। For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૦૪) મત સ જેવજ્ઞાનશનો મોતે મુ ૬ . અર્થ–સર્વ ઘાતકમને ક્ષય થવાથી કેવલી પરમાત્મા તેમજ સર્વ કર્મને ક્ષય થવાથી સિદ્ધ પરમાત્મામાં કેવલજ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરીને મુક્તિમાં સાદિ અનંત ભાગે ઉપમારહિત અવ્યાબાધ પરમસુખને એગીએ પ્રાપ્ત કરે છે. હરિભદ્રસૂરિપ્રવર ચોગબિન્દુમાં જણાવે છે समाधिरेष एवान्यैः, संप्रज्ञातोऽभिधीयते । सम्यक् प्रकर्षरूपेण, वृत्यर्थज्ञानतस्तथा ॥ ४१८ ॥ અથ–પારમાર્થ દષ્ટિએ આત્માની શુદ્ધ સ્વરૂપમાં રમતા થાય, તેના વેગે, ક્ષયે પશમ ભાવે જ્ઞાન, દર્શન, ચારિ. ત્રની ઉત્કૃષ્ટતા વૃત્તિરૂપ સંપ્રજ્ઞાત એગ માટે જે સ્થિરતા પ્રગટે તેને અન્ય દાર્શનિક લેકે સંપ્રજ્ઞાત સમાધિ કહે છે, તેના ચારિત્રની ઉત્કૃષ્ટતાથી ક્ષાયકભાવે યથાખ્યાત ચારિત્ર ભાવનાથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુમરંપરાય કરી, અને ક્ષીણ મેહ નામના ગુણસ્થાનકે ચાર ઘાતી કર્મ, મેહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયને ક્ષય કરીને તેમજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન તથા યથાખ્યાત ચારિત્રમાં રમણુતારૂપ પૂર્ણ અસંપ્રજ્ઞાત સમાધિમાં રમે છે. કહ્યું છે કે असंप्रज्ञात एषोऽपि, समधिर्गीयते परैः, निरूद्धाशेषवृत्त्यादितत् स्वरूपानुवेधितः ॥ ४२० ।। धर्ममेघोऽमृतात्मा च, भवशत्रुः शिवोदयः। सचानन्दः परश्चेति, योज्योऽत्रेवार्थयोगतः ।। ४२१ ॥ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦૫) અર્થ-કેવળજ્ઞાન, દર્શન, ચારિત્રમાં પૂર્ણ રમણતા કરતા જે ભવ સંબંધી કર્મસંસ્કાર બાકી હોય તેને પૂર્ણ કરીને શશીકરણ વખતે સર્વ કર્મ સંસ્કારની વૃત્તિઓને રાકીને સ્વરૂપરમાણુતામાં પૂર્ણ થાય છે, તેને અસંપ્રજ્ઞાત સમાધિ અન્ય લેકે કહે છે, તેમજ કેટલાકે તે દશાને પામેલાઓ સિદ્ધપરમાત્માને ધર્મમેધ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવદય, સત્તાનંદ, પર, પરમાત્મા વિગેરે નામથી સંઘે છે તે પૂર્ણ સમાધિનું ફલ જાણવું, પણ પિતાના સત્ય સ્વરૂપની શૂન્યતા થવી એટલે ભૂલી જવું તે સત્ય સમાધિ નથી પણ અજ્ઞાનતા છે, તેને સમાધિ માનવી તે પણ ભૂલભરેલું છે. શ્રીમાન ગુરુવર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી અષ્ટાંગયેગપૂજામાં સમાધિનું સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે તે કહીએ છીએ. ધ્યાનતણું અભ્યાસથી, પ્રગટે આત્મસમાધિ; રાગદ્વેષને કામની, હેય નહિં મનઆધિ છે ૧ આતમમાં મન સ્થિર થતાં, શુદ્ધ સમાધિ થાય; મહાત્મક સંકલ્પને, વિકલ્પ ઉપશમી જાય છે ? જ્ઞાને પગે સહજ છે, આત્મસમાધિ વ્યક્ત; પરમાનંદ રસસ્વાદથી, બાહિર નહિ આસકિત ૩ આ ઉપર કહ્યા તેવા પ્રકારના ધર્મધ્યાન, શુકલધ્યાન પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત વિગેરે ધ્યાનમાં સ્થિર થવું તે સમાધિ કહેવાય છે, મૂલસૂત્રમાં સ્વરૂપમાં શૂન્યને For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૬ ) જે સમાધિપણું જણાવ્યું છે તે પુદ્ગલ ભાવથી શરીર, મન, ઈદ્રિમાં મારાપણું જે માનવામાં આવે છે તેનું શૂન્યત્વ જાણવું કારણ કે તે પુગલ ભાવને ભૂલ્યા વિના સત્ય આનંદ પ્રગટતે નથી છે ૩-૩ સૂત્રત્રથમેર સંયમ રૂ–૪ ભાવાર્થ ધ્યાન, ધ્યાતા અને દયેયનું જ્યારે અભેદભાવે એકપણે ભેદ ભૂલાય બહિરાત્મભાવ ત્યજાય, અંતરઆત્મભાવનાને ઇંદ્રિય, મન, વચન, કાયા ઉપરથી મમત્વભાવ જાય, આત્મસ્વરૂપનું જ્ઞાન જાગે, તેના યોગે પરમાત્માને ધ્યેય કરી, તેના ધ્યાનમાં યાતા બની એકત્વરૂપતા આવે તેને એગના અભ્યાસીએ સંયમ કહે છે. તે તે સમાધિનું સ્વરૂપ થયું વાસ્તવિક રીતે સંયમ-સારી રીતે યમ કર, ઈદ્રિને તથા મનને અશુભ પ્રવૃત્તિમાં જતાં રોકવાં તેને સંવર વા સંયમ કહે છે. જેમ તળાવમાં બારા ખુલ્લા હોય તે તેમાં આખા ગામની ગટરનું મેલું પાણી ભરાવાથી ગંદકી પ્રસરે છે, તેના કારણે તેવા ગંદા પાણી લાવનારા બારા બંધ કરવામાં આવે તે તેમાં પ્રથમ પાણી સુકાઈ જાય ત્યારે લોકોને ગમનાગમન મેગ્ય તે સ્થાન થાય છે, તેવી રીતે આત્માને ગમનાગમનરૂપવિચાર કરવાના સ્થાનરૂપ તલાવમાં હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ વિગેરે પાપના સ્થાનકેરૂપ આસવને મનમાં આવતાં રોકવાસંવરવાં તેને સંયમ કહેવાય છે. આ વિષયમાં શ્રીમાન For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭ ) હેમચ`દ્રસૂરિ ભગવાન ત્રિષીય દેશના સગ્રહમાં રૃ. ૫૭ જણાવે છે કે सर्वेषामाश्रवाणां तु, निरोधः संवरः स्मृतः । સઃ પુર્નામલે દ્વેષા, પ્રથમાવિમેત્તઃ ॥ ૨ ॥ यः कर्मपुद्गलादानेच्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः, स पुनर्भावसंवरः ॥ ३ ॥ અર્થ :—મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન, કાયાના અશુભ વા શુભ ચાગ અને પ્રમાદ, કામ આફ્રિ આશ્રવને રાકવે તેનું નામ સાઁવર-સયમ કહેવાય છે. તેના બે ભેદ્ય થાય છેઃ દ્રવ્યસવર તથા ભાવસ વર–તેમાં દ્રવ્યસવર તે કર્મ પુદ્ગલેાનુ અઢાર પ્રકારના આશ્રવાનુ સેવન કરતાં ગ્રહણ કરવુ તે દ્રવ્ય આશ્રવ અને આશ્રવને રાકવે તે દ્રવ્ય સવર કહેવાય છે. લવ એટલે જન્મમરણુ જેમાં થતા હોય તે સંસારની વૃદ્ધિના કારણરૂપ જે વ્યવસાય થાય તે ભાવઆશ્રવ કહેવાય. અર્થાત્ રાગદ્વેષ, મેહ, આત, રૌદ્ર,ધ્યાન તે ભાવશ્રવ કહેવાય. તેવી ક્રિયાને રાકવા આત્મા જે શુદ્ધ અધ્યવસાય માટે પ્રવૃત્તિ કરે તે ભાવ સવર કહેવાય છે. તે દ્રવ્ય તથા ભાવસવર સયમની સાધનાથી આત્મા શાંતતાને ભજે છે, માટે તેના ઉપાચની આવશ્યક્તા બતાવે છે. કહ્યું છે કે येन येन छुपायेन, रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोत्राय, स स योज्यो मनीषिभिः ॥ ४ ॥ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮) અર્થ –જે જે ઉપાયથી પાપરૂપ આશ્રવ રેકી શકાય છે તે તે ઉપાયથી મનવચન કાયાની અશુભ પ્રવૃત્તિ કરી તે સંયમ વા સંવર કહેવાય છે એમ વિદ્વાને કહે છે. એ આશ્રવ કેવી રીતે રોકવા પ્રવૃત્તિ કરવી જોઈએ તે જણાવે છે. क्षमया मृदुभावेन, अजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायां, लोभं रंध्याद्यथा क्रमम् ।। ५ ॥ અર્થ –-ક્ષમાથી ક્રોધને રોક, મૃદુતાથી-કોમલતાવડે માન–અહંકારને રાક, જુતા-સરલતાથી માયાને રેકી શકાય છે. પૌગલિક ભેગની અહાર, ઉપધિ, વસ્ત્ર, પાત્ર, વસ્તી વિગેરેની ઈચ્છા નહિ કરવાથી લઇ શકાય છે. તેમ અઢાર પાપસ્થાનેને બંધ કરવાથી સર્વ પાપ ક્રમે ક્રમે રાકાય છે. આ બધા પ્રકારના પાપનું મૂળકારણ મિથ્યાત્વ અવિરતિ કષાય તથા વેગ અને અજ્ઞાન છે. તે સમ્યમ્ દર્શન તથા જ્ઞાનથી રોકાય છે તેમજ અવિરતિ ભાવ છે તે દેશથી વા સર્વથી ચારિત્રને રોકે છે. દેશ અવિરતિ અને સર્વ અવિરતી ને રોકે છે, અપ્રમત્ત સંયમભાવના પ્રમાદને રોકે છે તેમજ યથાખ્યાતચારિત્ર-સંવર સર્વ કષાયને ઘાત કરે છે. વળી અગી કેવલી સર્વ મન, વચન, કાયાના યેગનો સર્વથા સંવર કરે છે. આવી રીતે સર્વ આશ્રવને રોધ કરનાર ધ્યાનીને સંવર તથા સંયમ ભાવગ તે દયેય છે કે જે સિદ્ધ પરમાત્માનું ધ્યાન તેને કરનારા એવા ધ્યાતાને ત્રણનું એકત્વ ભાવ કરવામાં સંવરને કારણુતા છે. ૩-૪ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૯ ) સૂત્રતા જ્ઞાનોત્તર | ૨૫ ભાવાર્થ-તે સંયમવડે બાહા તથા અત્યંતર આશ્રવને રોધ થાય છે તેમજ મન, વચન, કાયાના યેગને જય થવાથી જ્ઞાનાવરણય, દર્શનાવરણીય તથા મેહનીયસભ્ય મોહનીય તથા ચારિત્રમેહનીય કર્મપ્રવૃત્તિઓને ક્ષપશમભાવ થવાથી શુદ્ધ શ્રદ્ધારૂપ સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ચારિત્ર પણ ખીલે છે. તેના બળથી શ્રુતના અભ્યાસથી સદ્દગુરૂના પ્રસાદ અપૂર્વ પ્રજ્ઞા પ્રકાશ થાય છે. જે ૩-૫ છે વગંત મૂnિg વિનિયોગ છે રૂ–જ || ભાવાર્થ-તે પ્રજ્ઞા લેકની પ્રાપ્તિ માટે ગુરૂઆજ્ઞા મુજબ શુદ્ધ ચારિત્રને પાળતાં ઈદ્રિય તથા મનને પૂર્ણ ભાવે નિગ્રહ થવાથી સવિતર્ક તથા નિર્વિતર્ક સમાધિની જે ભૂમિકારૂપ ચિત્તની શુદ્ધતા થાય, અને આશ્રવના સંકલ્પવિકલ્પરૂપ દરવાજા બંધ થાય એ જ કારણે મન પરમાત્માના સ્વરૂપમાં એકત્વભાવે સ્થિરતા થાય છે. આવા નિત્યના અભ્યાસથી નિર્મળ થયેલા મનમાં પ્રજ્ઞા-શુદ્ધ બુદ્ધિને સમ્યગ શાસ્ત્રના અનુભવને પ્રકાશ થાય છે, માટે તેવા પ્રકારના સંયમને પ્રાપ્ત કરવા નિત્ય અભ્યાસ કરે છે ૩-૬ સૂત્રં–ત્રણત્તર પૂર્વેખ્યા ૨–૭ | ભાવાર્થ–ધ્યાન, ધારણા તથા સમાધિ એ ત્રણ અંત ૧૪ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૧૦ ) રંગ-અભ્યતર ગો છે તેની પ્રાપ્તિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ તથા પ્રત્યાહાર એ પાંચ અંગો બહાગ રૂપ છે તેમાં ધ્યાન ધારણું તથા સમાધિને અભ્યાસ આલંબનના બળથી થતું હોવાથી સંપ્રજ્ઞાત ચોગ કહેવાય છે. તેની પ્રાપ્તિ માટે જે બાહા યમ, નિયમાદિને અભ્યાસ કારણરૂપ હોવાથી તેના બાહ્ય અંગરૂપ યેગ કહેવાય છે. છા સૂર્તાિ વહિં નિર્વનય | ૨-૮ ભાવાર્થ-દયાન, ધારણા તથા સમાધિ જે સાલબન એગમાં અત્યંતર અંગ છે તે પણ નિબી જ સમાધિમાં આવવા માટે તેને બાહ્ય અંગરૂપ જાણો, કારણ કે અપ્રમત્ત ચારિત્રરૂપ પરમ વૈરાગ્યના યોગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય અને ક્ષીણમેહરૂપ ગુણસ્થાનકની શ્રેણીએ ચડીને શુભ વા અશુભ ગતિના જન્મમરણના કારણરૂપ કર્મબીજને વિનાશ કરનાર જે નિર્દી જ સમાધિ છે તે અંતરંગ કારણ છે. તેને પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપ આઠ યુગના અંગે તેમાંના ધ્યાન, ધારણા, સમાધિરૂપ અત્યંતર અંગે ભાવચારિત્રમાં-નિબજ સમાધિમાં કારણ બને છે પરમ ગુરૂ દેવશ્રી બુદિધસાગરસૂરિજી પણ જણાવે છે કે – भाषचारित्रकार्ये हि, द्रव्यचारित्रकारणम् । #ાજારામાવરા, રઘવસ્થા સંવર્તિતે ? અર્થ–ગના જે આઠ અંગે કહ્યા છે તે દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્રની પ્રાપ્તિના ઉપાય છે. તેમાં યમ, • For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૧ ) નિયમ, આસન, પ્રાણાયામ તથા પ્રત્યાહાર દ્રવ્યચારિત્રસ્વરૂપ ડયેાગ છે. તેને અભ્યાસ કરતાં, જ્યારે પૂર્ણ સિદ્ધતા આવે એટલે આત્મા ધ્યાન, ધારણા તથા સમાધિરૂપ જ્ઞાનયોગ વા રાજયોગરૂપ ભાવ ચારિત્રને અનુભવે છે તેમાં જેટલા નીચે લ્લાસ પ્રગટાવે તેટલી માહ્ય ઉપાધિને છેડીને આત્માના શુદ્ધાનંદ અનુભવે છે. આવા નિત્ય સહજ ભાવના અભ્યાસે ક્ષાયક ભાવની નિખી જ સમાધિને, જ્ઞાનચારિત્રયેાગી ક્ષાયક ભાવના ચેગે પામે છે તેમાં દ્રશ્યચારિત્ર-ભાવચારિત્રનુ કારણ છે તેમ નિશ્ચય માનવું ૮૫ सूत्रं - व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ । निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥ ३९ ॥ જે ભાવા—ચિત્ત-મનની ક્ષિસ,મૂહ, વિક્ષિસ એમ, ત્રણ અવસ્થા છે તેમાં જે વ્યુત્થાન અવસ્થા છે. તે ચિત્તને ડાળી નાંખે છે, સ્થિરતા થવા દેતી નથી તેમજ ક્ષિમ અવસ્થા વિપરીતભાવે મિથ્યાત્વને અવલખીને આત્મસુખને ભુલાવી બાહ્ય ઉપાધિમાં મસ્ત બનાવી દે છે, અને મૂઢ અવસ્થા આત્મભાનને ભુલાવી મેહુ-મૂર્છામાં લીન કરે છે. આ ત્રણે અવસ્થાના નિરોધ સમ્યગ્ જ્ઞાન, દન, ચારિત્ર યાગના જે સસ્કારાવડે થએલ પરમ વૈરાગ્યરૂપ અપ્રમત્ત ચારિત્રયેગથી થાય છે, અને ક્ષાયિક ભાવ અથવા ઉપશમ ભાવરૂપ ચારિત્રયોગના જ્યાં પ્રગટભાવ થાય છે તે ભાવ ચારિત્રરૂપ અપૂર્ણાંકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેહ, ક્ષીણુમેહ વગેરે For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૨ ) પ્રગટ કરનારા સંસ્કારામાં ઉપર કહ્યા તે વ્યુત્થાન, ક્ષીસ, મૃઢ અવસ્થાના સ ંસ્કારાના નિરાધ–સવરભાવ ચારિત્ર ગુણુને પ્રાદુર્ભાવ-પ્રગટપણુ* થાય છે. તેના યોગે આત્માના ગુણને રીય કરનાર ઘાતિકના ક્ષય થાય છે તેને નિરાય પરિણામ કહેવામાં આવે છે. સૂત્ર-સસ્ય પ્રશાન્તવાહિતા સંવત્ ॥ ૩-૨૦ || ભાવાઃ—તેવી રીતે ઉપર કહેલા ક્ષિસ, મૂઢ તથા વિક્ષિપ્ત રૂપ કુસસ્કારોને નિરોધ થવાથી શ્રેષ્ઠ યાગીને ચારિત્રરૂપ ચેગ અભ્યાસના પુનીત સંસ્કારથી કષાયાના ઉપશાંતભાવ અથવા સાયકલાવ થતે હાવાથી તે આત્મધ્યાનની જે ધારા પ્રગટે છે તેને પ્રશાંતવાહિતા કહેવામાં આવે છે તેને ચેાગીજના પામે છે !! ૩–૧૦ ॥ सूत्र - सर्वथैकाग्रतयो क्षयोदयौ चित्तस्य ततः પુનઃ સમાધિામઃ ॥ ૩-૧૨ ભાવાથ:-સવ જગતમાં રહેલા જે અશ્-પદાર્થાં તેના વિષયભાગના જ્યારે મન, વચન, કાયાના ચેોગથી ત્યાગ થાય, તેના ભાગની અથવા તેની ઇચ્છાના ઉદયના ક્ષય થાય અથવા ઉપશમલાવ થાય ત્યારે મન-ચિત્તની વ્યગ્રતા કરનારી વિક્ષિપ્ત મૂઢ તથા ક્ષિપ્ત અવસ્થાને પણ વિનાશ થાય છે અને સ્થિર વય'ભૂરમણની જેમ મન આત્મસ્વરૂપની રમણુતાના નિત્ય કરાતા અભ્યાસવર્ડ સવિતક નિયિંતકસપ્રતિચારનિવિચારરૂપ શુકલધ્યાનની ભાવનાવડે દ્રવ્યગુણુ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) પર્યાયના સ્વરૂપની જ્ઞાનપૂર્વકની વિચારણામાં એકત્વરૂપ દયાન છે તે ઉદય ભાવને પામી તે સહજ સમાધિને વરે છે. તેને સમાધિ પરિણામ કહેવામાં આવે છે. કહ્યું છે કે संत्यक्तसर्वसंकल्पो, निर्विकल्पसमाधिताम् । संप्राप्य ताचिकानन्द,-मश्नुते संयतः स्वयम् ॥ १॥ અર્થ–સર્વ સંકપિ વિકલ્પને સર્વથા ત્યાગ કરીને જયારે સંયત-સંયમવાન સાધુ યોગી નિર્વિતક-નિર્વિકલ્પ સમાધિમાં આવે છે ત્યારે તે પૂર્ણ સમાધિવાન્ ગી સત્ય તારિવક પરમાનંદને અનુભવે છે કે ૧-૧૧ છે सूत्र-शान्तोदितौ तुल्य प्रत्ययौ चित्तस्यैकाग्रता परिનામ છે રૂ-૨ / ભાવાર્થ–તે કારણ માટે જેવી રીતે ક્ષિત, વિક્ષિપ્ત, મૂઢ અવસ્થાવાલા ચિત્તના પરિણામે શાતિભાવ અને ચિત્તની એકાગ્રતાને ઉદયભાવ થવામાં આત્માને સમાન પ્રયત્ન થાય ત્યારે મેહનીય કર્મ આદિને ક્ષય વા ઉપશાંત થાય આત્માને સમ્યગજ્ઞાન ચારિત્રને ઉત્કૃષ્ટ પરિણામ પ્રગટે છે તેને એકાગ્રતા પરિણામ કહેવાય છે. શ્રીમદ્ મહર્ષિ હરિભદ્રસૂરીશ્વરજી ગબીન્દુમાં જણાવે છે કેनिवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता । तथा सुचित्तवृद्धिश्व, भावनायाः फलं मतम् ॥३६०॥ અનાદિકાળથી કર્મ સંસ્કારના ચગે ચાલ્યા આ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૪ ) વતા ક્રોધ, માન, માયા, લેાભ. મિથ્યાત્વ અવિરતિ વગેરે એ અશુભ ક્રિયાના અભ્યાસ છે, તે સમ્યગજ્ઞાન, ચારિત્રયા ગના અભ્યાસથી દુર થાય છે, અને શુભ ક્રિયા દાન, શીયલ, તપ. ભાવ, દયા, ઉદારતા, વિવેક, વિનય વગેરે ગુણાને પ્રાપ્ત કરવામાં અનુકુલતા થાય તેમજ પવિત્ર મન થાય તે ધ્યાનનું ફળ જાણવુ. તેના યેાગે આગળ જે મહા લાભ થાય છે તે જણાવે છે. शुभकाssलम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं सूक्ष्मा भोगसमन्वितम् !! ૨૬૨ {} અર્થાત્ ૫૨મ ગીતાર્થેŕ જણાવે છે કે પ્રશસ્ત એકેક પુદ્ગલ, આત્મા, કાળ, આકાશ વગેરેમાં તેના ગુણ સ્વભાવના ચિન્તવન રૂપ ચિત્તની જે એકાગ્રતા તેને ધ્યાન કહેવામાં આવે છે. તેમાં સ્થિર રત્નદીપનની ચૈતિમાળા સમાન અથવા વાયુ વિનાના ઘરના મધ્યભાગમાં રહેલ દીપકની જવાલા સમાન સ્થિરતાપૂર્વક આત્માની સૂક્ષ્મ વિચારણા પૂર્વક ગવેષણા કરીને ખાદ્ય રાગ દ્વેષને ભૂલી જવા પૂર્વક મન-ચિત્તને સ્થિર, એકાગ્રતારૂપ કરવુ તે એકતા પરિણામ કહેવાય છે. ૩-૧૨ सूत्रं - एतेन भूतेन्द्रियेषु धर्मलक्षण परिणामा व्याख्याताः॥३ - १३ ભાવાઃ—આવી રીતે ચિત્તના પરિણામ-પર્યાયનુ વ્યાખ્યાન કરવાથી સર્વ ભૂત-જીવા તથા ઈદ્રિયા એટલે પૌદ્ગલિક ધર્મનું સ્વરૂપ જેને ધર્મ, લક્ષણુ તથા પરિણામ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૫) કહેવામાં આવે છે તેવા ઉત્પાદુ, વ્યય તથા ધ્રૌવ્યરૂપ સર્વ દ્રવ્યમાં રહેલ સહજ ધર્મ, તેનું પણ વ્યાખ્યાન થયું, કારણ કે સર્વ પ્રાણુને કર્મની પરિણતિના અનુસારે જન્મ, મરણ, બાલ, યુવાન, વૃદ્ધત્વ વિગેરે અવસ્થાઓ કરવી પડે છે, તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પણ મળવું, વિખરાવું, સડવું-પડવું, વિધ્વંસન પામવું, કયણુકથી લઈને મેરુ પર્યત મહા સ્કંધરૂપે પરિણામ પામવાને પણ તે પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ છે તે જ પુદ્ગલ દ્રવ્યને જીવ શુભાશુભ અયવસાયગે ગ્રહણ કરીને જ્ઞાનાવરણ આદિ આઠ કમની પ્રકૃતિઓ રૂપ પરિણુમાવે છે તે કર્મના વિપાકે ઉદયમાં આચે છતે તે કર્મના ફલરૂપ શરીર, મન, ઇદ્રિ, ભૂતેદ્રિ તથા જ્ઞાનેન્દ્રિય પણ મેળવે છે તે વિપાકે ઉદય આવેલા કર્મદલને ભેગ પૂર્ણ થયે પૂર્વકાળમાં બાંધેલ કમ ઉદયમાં આવે છે અને તે વખતે કરાતા અધ્યવસાયના ગે તથા નવા કર્મના બંધને બાંધતે જીવ અનેક ભવમાં ભગવાય તેવા પણ કમ પ્રાય બાંધે છે તેને અનુસાર પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરી શરીર ઇદ્રિય, મન વિગેરે રૂપે પરિણામ લે છે અને એમાં ઉત્પન્ન થઈને આયુષ્યકાળ સુધી રહે છે. એવી રીતે આત્મા, પુદ્ગલ, ધર્મ, અધર્મ તથા આકાશ પણ ઉત્પાદ, વ્યય તથા પ્રૌથત યુક્ત છે, જીવ તથા પુદ્ગલમાં ઉત્પાદ–ધર્મ, વ્યય-લક્ષણ, અવસ્થાન-ધ્રૌવ્યતા તે તે દ્રવ્યના સ્વરૂપ પ્રમાણે રહેલી છે. કહ્યું છે કે –“ પાવય ધ્રૌવરાયુ ” જેમાં ઉત્પત્તિ, an a ° For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) વ્યય તથા પ્રોગ્યતા–સ્થિરતા હોય તે સદુપદાર્થ કહેવાય છે, તેથી પાંચ જડ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ તથા પુદ્ગલ તે પાંચ તથા છઠ્ઠા છવદ્રવ્યમાં એવી જ રીતે પરિણામ પામવાના સ્વભાવ રહ્યા છે તે જ પ્રમાણે આત્મા જ્યારે ગાભ્યાસ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે વિક્ષિપ્ત અવસ્થા–ચલચિત્તતા હોય છે અને હળવે હળવે અભ્યાસ કરતાં એકાગ્રતા આવે છે. ત્યારપછી જ્ઞાનની સહાયતાથી સમ્યગુ શ્રદ્ધા તથા ચારિત્રગની પૂર્ણ સહાયતાથી ધ્યાન સમાધિરૂપ સમાપત્તિઓને સિદ્ધ કરે છે, એવી રીતે તેમજ આત્મા તથા ઈદ્રિયે, પુદ્ગલ, મન, કર્મ, કાલ, આકાશ આદિ દ્રવ્યમાં પરિણામ-પર્યાયે, થાય છે એમ માનવું છે ૩-૧૩ નં-શાકનોટિતાથપરાવતિ ધર્મી રૂ-૪. ભાવાર્થ –-ભૂત, વર્તમાન તથા ભવિષ્ય એમ ત્રણ કાળના પરિણામે કે જે ભૂતકાળના શાંત-નણ થયેલા તથા વર્તમાન કાળમાં ઉદય થઈને ભેગવાતા, ભવિષ્યમાં ઉત્પન્ન થનારા એવા અભ્યપદેશ્ય પરિણામો રૂપ જે પર્યા-ધર્મોને જે દ્રવ્ય ધારણ કરે તે ધમી કહેવાય છે. પુદ્ગલરૂપ જડ દ્રવ્યોમાં ઘટ પટ આદિ પરિણામ ધર્મને ધરનારા માટી તથા તંતુ એ દ્રવ્ય કહેવાય છે. પ્રકાશ માટે ચંદ્ર, સૂર્ય દીપક કહેવાય છે તેમજ ગમનાગમન કરનાર જડ ચેતન દ્રવ્યને અવકાશ આપનાર કાલ દ્રવ્ય, ગમનમાં સહાયદાન For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭ ) કરનાર ધર્મ દ્રવ્ય, સ્થિરતામાં સહાયક અધર્મ દ્રવ્ય, નવા પુરાણુત્વપણાને ધરનાર પુતૂંગલ દ્રવ્ય, વિભાવ દશામાં અનેક ભવ પર્યાયને ધરનાર ચેતન દ્રવ્ય પશુ પૂર્વ પર્યાય રૂપ ભવને! ત્યાગ કરીને નવા ભવરૂપ પર્યાયને અંગીકાર કરે છે, તેવી જ રીતે ખાલ, યુવાન, વૃદ્ધત્વને પણ અનુક્રમે અનુભવ છે; તે પણ તેમાં ચેતન દ્રવ્ય-આત્મા સદા કાયમ જ રડે છે તેવી રીતે પાંચ દ્રવ્યમાં પણ ઉત્પાત, વ્યય તથા ધ્રોળ્યતા અબાધિત રહે છે. સ્યાદ્વાદમ'જરીમાં કહ્યું છે કેआदीपमान्यस्त्रपात्रं स्वाद्वादमुद्रानतिभेदि वस्तु ! तन्नित्यमेवेकमनित्यमन्य-दिति त्वदाज्ञा द्विषतां प्रलापः ॥५॥ અ :~આ જગતમાં જે જે નજરે દેખાતી તથા નહિ દેખાતી વસ્તુઓ જેવી કે દ્વીપકથી માંડીને આકાશ પંત સુધીની વસ્તુએ છે તે ખરેખર સ્યાદ્વાદમુદ્રાને સ્યાદ્વાદ ધર્મને જ અનુસરે છે પણ એકાંત નિત્ય વા અતિત્ય ધર્મને જ નથી અનુસરતી તેમાં દ્વીપક નવાનવા પર્યાયને ધરતા છતા દ્રવ્યરૂપે દીપકતાને ધારી રાખે છે તેમજ આકાશ નિત્ય હોવા છતાં પણ અનેક પર્યાયને ધરે છે તેથી નવીન રીતે ઉપજે છે, પૂર્વ ભાવે વિનાશને પામે છે. સવ પદાર્થાના પણુ એ જ દ્રવ્યરૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્યપણું છે. દીપક આદિ એકાન્ત અનિત્ય અને આકાશ, આત્મા, કાલ વિગેરે એકાંત નિત્ય નથી જ, આવી અનાદિકાલથી વ્યવસ્થા રહેલી છે. અર્થાત્ તેથી સર્વદ્રવ્યો પેાતપેાતાના ધર્મની અપેક્ષાએ ધમી છે. ૫ ૩-૧૪ ॥ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) सूत्र-क्रमाऽन्यत्वं परिणामाऽन्यत्वे हेतुः ॥३-१५ ॥ - ભાવાર્થ-દ્રવ્યમાં જેમ ક્રમે ક્રમે પરિણામ થાય છે તેમ તે પૂર્વના પરિણામેના વિનાશથી ઉત્તરકાલીન પરિણામે થાય છે, તેમાં દ્રવ્યની તાદાસ્યભાવે ઉપાદાનતા રહેલી છે, તેમજ પૂર્વ પર્યાય-પરિણામની ઉત્તરકાલીનતા પરિણામમાં પણ ઉપાદાનપણે છે તેમાં એક કમ હોવાથી એક દ્રવ્યને ઉપાદાન કારણ—હેતુ માનવે પણ જે અન્ય જાતના ક્રમવાળા પરિણામે થાય, ત્યાં તો અન્યને કારણે માનવું જોઈએ, અત્ર એક આમ્રફલનું દ્રષ્ટાંત વિચારી એને એક આંબાની કેરીમાં રૂપ, રસ, ગંધ તથા પશે અપકવ અવસ્થામાં જુદા હોય છે, અને પકવ કાલમાં જુદા હોય છે. તેમાં રૂપના પરાવર્તનમાં રૂપને રસમાં, રસને ગંધમાં, ગંધને સ્પર્શમાં, અને જે સ્પર્શને કારણ ન માનીએ તે પણ એ સર્વમાં આમ્રફળને ઉપાદાન સામાન્યતાએ માનવું જ પડશે માટે એક દ્રવ્યમાં પણ અનેક સ્વભા રહેલા છે તેવી જ રીતે તે કારણે સ્યાદવાદરહરયવેદીએ જણાવે છે કે-“નિત્યાનત્યાદ્રિ પ્રનત્તરag: I” નિત્ય અનિત્ય એક અનેક આદિ અનંત ધર્મ સ્વભાવ સ્વરૂપ વસ્તુ-દ્રવ્ય છે. તેમાં જે જે રૂપ, રસ, વર્ણ, ગંધ, પર્યાય થાય તેવા તેવા તે કુલ રૂપ દ્રવ્યમાં સ્વભાવે રહેલા છે, તેને કારણુ માનવું, તેવા ક્રમે આત્મમાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ચૈતન્ય પર્યાયે છે તેમાં જે દ્રવ્યમાં કાયમ રહે તેને ગુણસ્વરૂપ અને જે પરિણામે For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) કમે કમે બદલાય તેને પર્યાય કહે છે તેથી એમ સિદ્ધ થયું કે જે દ્રવ્ય ભિન્ન હોય તેના પરિણામે પણ ભિન્ન જ હોય છે . ૩-૧૫ છે સૂત્રે-મિત્ર સંયમઢતીતાનાતિજ્ઞાન ને ૩–૨૬ / ભાવાથ–સમ્યગે ચારિત્રના બળથી ગુરૂની કૃપા વડે મહાન તપસ્વીઓને પશમ ભાવથી શાસ્ત્રના અભ્યાસથી ત્રણકાલનું જ્ઞાન થાય છે, તેમજ અવધિ જ્ઞાનાવરણીયના પશમ ભાવથી અવધિ જ્ઞાન થાય તેવી રીતે પણ ત્રણ કાલનું રૂપી પદાર્થ સંબંધી જ્ઞાન થાય છે તેમજ શુકલ ધ્યાનમાં ચઢેલ અપ્રમત્યેગીને ઉપર કહેલા ધર્મ-ઉત્પત્તિ અવસ્થા, લક્ષણ-વિનાશ અવસ્થા અને અવસ્થાન-સ્થિરતા અવસ્થારૂપ ત્રણ પરિણામ જે દ્રવ્યમાં થાય છે તેમાંથી એક પરમાણુ આદિ કેઈ દ્રવ્યને ધ્યેયરૂપ સન્મુખ કરી ધ્યાનમાં ગુણ પર્યાયની સંયમમય ધારણ કરવામાં એકત્વ થવાથી શુકલ યાનના પ્રથમ પાયારૂપ પૃથકવદ્યુતવિચાર અને અનેક પરિણામને દ્રવ્યમાં સંક્રમણ કરવારૂપ અને પૃથકવઅપ્રવિચાર આવું દયાન અપ્રમત્ત ચગી બારમાં ગુણરથાનકે કરે છે, અને તે સર્વઘાતિ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન, દર્શનને પ્રગટ કરી છે, અને ભૂત, ભાવી, વર્તમાનકાલનું અનંત વરતુને જાણુવા દેખાવારૂપ તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ૩-૧૬ सूत्रं-शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्सङ्करस्तत्प्रવિમાનસમાવપૂતરતજ્ઞાનમ ! રૂ–૧૭ || For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ભાવાર્થ-શબ્દ તથા અર્થને જ્ઞાન માટે વાગ્ય-વાચકભાવ સંબંધ છે તેથી જે જે શબ્દ બેલાય તે વડે વ્યવહારથી જે પદાર્થ માટે સંજ્ઞા જોડાયેલી હોવાના કારણે આ શબ્દ એટલે વાચકને અમુક અર્થ પદાર્થ ઘાતક થાય તે તેને વાયત્વભાવ કહેવાય છે તેવી રીતે શબ્દ તથા અર્થને વાગ્યવાચકભાવ સંબંધ છે, તેમ જ્ઞાન થાય છે તેમાં મહર્ષિજી સંકરતા જણાવે છે. તે પણ શબ્દને સાંભળતાં અર્થને સત્ય બોધ થાય ત્યાં સત્ય જ્ઞાન અને વિપરીત થાય ત્યાં વ્યભિચારીપણાથી દેષિત જ્ઞાન (અજ્ઞાન) સમજવું. આવુ જ્ઞાન ક્ષપશમ ભાવે સર્વ જીવમાં સંભવે છે. શુદ્ર જીવમાં, અ૫, પશુ-પક્ષીમાં તેથી અધિક અને માનુષ્ય, દેવ,નારક જીવમાં તેથી અધિક ભાવે જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય કર્મને ક્ષયોપશમ થાય તેવા તેવા ભાવે મતિશ્રુતજ્ઞાન પ્રગટે છે. તેમાંથી શબ્દ રૂપ આપ્તવચનમાંયેગીને જે ધ્યાનસંયમરૂપ એકાગ્રતા થાય તે ભૂત, ભાવીનું ક્ષપશમલાવે શ્રત બલથી જ્ઞાન થાય છે. અને પશુ-પક્ષી આદિના શબ્દથી તેના ભૂત ભાવી પરિણામનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. || ૩–૧૭ | सूत्र-संस्कारसाक्षात्करणात्पूर्व नातिज्ञानम् ॥३-१८ ॥ ભાવાર્થ—–સંસ્કાર વિષયક જે જે વસ્તુ સંબંધમાં આવે તેના પરિણામને પ્રત્યક્ષ કરતાં તેવી વસ્તુ મેં કયાંએ પણ જોઈ છે? અનુભવી છે? જોગવી છે? એમ વિચાર કરતાં અવગ્રહ, ઈહા, અપાયરૂપ જ્ઞાન ઉપર ધ્યાનરૂપ સંયમ કરવાથી મતિજ્ઞાનનું આવરણ છુટી જવાને લીધે મતિ-વિચારણા For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૧ ) કરવાની શક્તિ રૂપ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ પૂર્વભવમાં જે જે અનુભવ્યુ હાય તેનું પણ બહુ હા અપેાહ કરતાં તેવા આવરણના ક્ષયાપશમભાવે પૂર્વભવનું સત્ય જ્ઞાન (જાતિસ્મૃતિ) થાય છે. શ્રીમાન્ આદિનાથ ઋષભદેવને શિક્ષા માટે પેાતાના આંગણે આવેલા જોઇને શ્રેયાંસ રાજકુમારને સ’કલ્પ થયા કે–આવા વેશ ધરનારને મેં અગાઉ જોયા છે, કયાં જોયા ? તેમ પૂજવના સ ́સ્કારને ઇહા કરતાં પૂર્વભવનું જાતિસ્મૃતિ જ્ઞાન થયું હતું. ॥ ૩–૧૮ । સૂત્ર-પ્રત્યયસ્ય પવિત્તજ્ઞાનમ્ ॥ ૩-૧૧ || ભાવાર્થ :-પ્રત્યય ચિત્ત ઉપર સંયમ કરવાથી, અર્થાત્ સંકલ્પ-વિકલ્પ રેકીને મનને સ્થિર કરવાથી આત્મને સત્ય જ્ઞાન થાય છે. મનનું સાચુ' સ્વરૂપ સમજાય છે, મન ઉ૫૨ પૂ સયમ થાય તે તેને આત્મા, મન, વચન, કાયા, ઈંદ્રિય વિગેરે સ્વપર વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ અન્યના ચિત્ત ઉપર ધ્યાન કરવાથી અનુભવયેાગે પરના ચિત્તનું પણ જ્ઞાન મેળવી શકાય છે, અર્થાત્ કલ્પનાથી તેના વર્તન-ક્રિયાવડે તેના ચિત્તનું અનુમાનન્દ્વારા જ્ઞાન થાય છે. જૈન ચેાગીઓને આત્મસ’યમમાં ઉત્કૃષ્ટતાના ચગે અતીન્દ્રિય મન:પર્યવ જ્ઞાન થાય છે. તે સત્ય-અવિપરીતભાવે થાય છે તેમ માનવુ'. ૫૧૯ા सूत्र - न च तत्सालम्बनं तस्याऽविषयीभूतत्वात् ॥ ३ - २०॥ ભાવાઃ- :-આ અન્યના ચિત્તનું જે જ્ઞાન થાય છે તેમાં સાકાર વિષયભૂત પદ્મા'નુ' આલ ખનન હોવાથી તે પર ચિત્તના For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૨ ) જ્ઞાનમાં નિરાલ`બન જાણવું તેમજ તે જ્ઞાનમાં રૂપી દ્રશ્ય પણ પ્રત્યક્ષ નથી થતું, ફક્ત મનના પરિણામનુ* ક્ષયે પશમ ભાવની આત્મિક શકિતએ અનુમાનથી જાણવાપણુ છે. અહિઁયાં કેટલાક આત્માએ સામા હાજર થયેલા મનુષ્યના મુખવિકાર એલચાલ વિગેરે અંગના વિકારથી તેના ચિત્તનું અનુમાન કરે છે તે કોઇ વખત સાચું પણ પડે. બીજી જૈન તત્ત્વજ્ઞાનમાં જણાવ્યા પ્રમાણે આત્માના ક્ષયાપશમભાવના શુદ્ધ ચારિત્ર ગુણની ઉત્કૃષ્ટતાને યાગે આત્મરમણુતા કરનારા સાધુ-યોગીને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવિધ તથા મન:પર્યંત્ર જ્ઞાન તેવા પ્રકારના જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયપશમભાવના ચેગે પ્રગટે છે તે યાગી સાધુ અવધિજ્ઞાનના બળથી દ્રશ્ય મનેાવગણાને જાણે દેખે છે, તેના પરિણામને મન:પર્યવજ્ઞાનના ઉપયોંગથી જાણે છે તે સત્ય અવિતથ રીતે જાણે છે, તેમાં તે ચેાત્રીની શક્તિ હાવાથી તે જ્ઞાન સાલ બન કહેવાય પણ આપણી દૃષ્ટિએ તેવા અથ પ્રત્યક્ષ ન હોવાથી નિરાલ બન કહેવાય છે. ૩-૨૦ सूत्रं - कायरूपसंयमात्तग्राह्यशक्तिस्तम्भे चक्षुष्मका शासम्प्रयोगेऽन्तर्धानम् || ૨-૨ | અભ્યાસ ભાવા:-કાયાના રૂપને પ્રાણાયામના વડે અથવા સૌંચમ-ચારિત્રના બળથી ઉત્પન્ન થતી લબ્ધિ - શક્તિના બળથી તે ગ્રાહ્યશક્તિ છે તેનુ' સ્થંભન કરવાન અભ્યાસ સિદ્ધ થાય ત્યારે કાયાને પરચક્ષુથી અગ્રાહ્ય કરી શકવાની શક્તિ જાગે છે. એટલે કે અન્ય આત્માની For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૩) ચક્ષુના પ્રકાશ સાથે સંબંધ ન થવાના ચેગે ગ્રાહ્ય બનતુ નથી ને અ ંતર્ધ્યાન ગુપ્તપણે થાય છે તેથી કાઇ પશુ સામાન્ય મનુષ્ય તે ચેાગીને જોઈ શકતા નથી, ૫૩-૨૧૫ मूत्र - सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपराતજ્ઞાન@િમ્યા વા || ૨-૨૨ | ભાવાર્થ :—સાપક્રમ કાલના ક્રમવિના નિમિત્તયેાગે ઉદયમાં આવીને ભાગવાતું કર્મ પૂર્ણ કાલ થયા વિના પણ નિમિત્તના ભાગે ભોગવીને ક્ષય કરાય તેવા આયુષ્ય આદિ કમ અને નિરૂપક્રમ-ઉદયમાં આવેલું કમ અનુક્રમે તેના ચેગ્ય કાળ સુધી ભેગવાય તેવું આયુષ્ય આદિ કમ તે વચમાં નિમિત્તા મળે તે પણ પૂર્ણ કાલ થયા વિના ક્ષય ન થાય તેવું આયુષ્ય કર્મીને નિરૂપક્રમ કહેવાય છે. તેવા કર્મના વિપાકાને કયારે ઉદયમાં આવી ભાગવી ક્ષય કરાશે તે ઇષ્ટ વા અનિષ્ટ જે જે નિમિત્તે આવવાના હોય તેનુ ચેાગોને સ’ચમના બળથી સત્ય જ્ઞાન થાય છે. અહિંયા ભગવાન શ્રી હેમચદ્રસૂરિપ્રવર ચેોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં જણાવે છે કે - एकं द्वे त्रीण्यहोरात्राणपर्क एव मरुद्वहन् । वस्त्रिभिर्द्वाभ्यामेकेनान्तायेन्दौ रुजे पुनः ।। ७२ । અ:—જો એક રાત્રિ-દિવસ સૂર્ય નાડીમાં પવન વહે તેા ત્રણ વર્ષનું આયુષ્ય જાણવું. એ રાત્રિ-દિવસ વડે તે એ વર્ષનું ત્રણ રાત્રિ-દિવસ વડે તે એક વર્ષનું આયુષ્ય For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) જાણવું અને ચંદ્ર નાડીમાં તેવી રીતે પવન વહે તે તેટલા ટાઈમે રાગ ઉપજે એમ સમજવું. मासमेकं खावेव वहन् वायुर्विनिर्दिशेत् । अहोरात्रावधि मृत्युं शशांके तु धनक्षयम् ॥ ७३ ॥ અથ—જો એક માસ સુધી સૂર્યનાડીમાં પવન વહેતે તેના અંતે એક રાત્રિ દિવસમાં મૃત્યુ જાણવુ અને ચંદ્ન નાડીમાં જો એક માસ કાયમ પવન વહે તે ધનના ક્ષય થાય તેમ જાણવું. ॥ ૭૩ ।। । वायुमार्गगः शंसेन्मध्याह्नात्परतोमृतिम् । दशाहं तु द्विमार्गस्थ, संक्रान्तौ मरणं दिशेत् ॥ ७४ ॥ | અ—સૂર્ય, ચ ́દ્ર તથા સુષમણામાં કાયમ સાથે પવન વહે તે મધ્યાહ્ન ખપેરે પણ મૃત્યુ થવાનું સમજવુ મને ચંદ્ર તથા સૂર્યમાં જો સાથે પવન વધુ તા દશ દિવસે મૃત્યુ જાવું અને એકલી સુષુમણામાં લાંબા કાલ પવન વહે તે થાડા કાલમાં મૃત્યુ આવશે એમ માનવું રાજા આ વિષયમાં વિશેષ જાણવાની ઠચ્છાવાળાએ ચેગશાસ્ત્રના અભ્યાસ કરવા. આવું જ્ઞાન પ્રાણાયામના અભ્યાસીએને પવન ઉપર સંયમ કરવાથી તેના સાચા અનુભવ અભ્યાસથી તથા ગુરૂગમથી પણ થાય છે. ॥ ૩–૨૨ ॥ મૂત્ર-માğિ વનિ ॥૩-૨૩॥ ભાવા:——મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યસ્થતા For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૫ ) એ ભાવનાઓમાં ચિત્તનો સંયમ થાય છે તેવા પ્રકારનું આત્મબળ વધે છે, મૈત્રી ભાવનાના બળથી પરિચયમાં આવનારા હિંસક પ્રાણીઓ પણ અહિંસક ભાવને ધરે છે. કરુણામાં સંયમ કરવાથી પ્રસંગમાં આવનારા છમાં પણ પરોપકારવૃત્તિ જગાવે છે. મુદિતા ભાવનામાં સંયમ થવાથી શુદ્ધ આત્મગુણમાં રમણતા ઉપજે છે અને પ્રસંગમાં આવનાર મનુષ્ય તથા પશુ-પક્ષો પણ ગુણાનુરાગ ધરનારા ગુણ ગ્રાહક થાય છે. માદયસ્થભાવનાના બળથી જગત છો પ્રત્યે કઈ જાત ને ઢષ વેર-વિરોધ રહેતું નથી. બીજાને પણ તેના પ્રત્યેનો દ્વેષ નાશ પામે છે અને જગતમાં એકત્વ-અભેદ ભાવનાના આંદોલન ઉપજે છે. તેજ સંયમ માયાથી મુક્ત કરે છે. તે ૩-૨૩ છે સૂત્રવત્તેy રતવત્તાઢનિ રૂ-ર૪ | ભાવાર્થ–મૈત્રી આદિ ભાવના કેળવી સંયમથી વિશુદ્ધ જીવન બનાવનાર ગીને અને પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જે લબ્ધિઓ-શક્તિઓની આગળ ઈન્દ્ર જેવાઓની શક્તિઓ પાછી પડે છે. તેવી રીતે બલ ઉપર સંયમ કરવાથી, હાથી-વાઘ સિંહ વિગેરેના બલથી અધિકતર બેલ પ્રાપ્ત થાય છે. વજથી અપ્રતિહત શક્તિ ધરાવનાર મહાત્માએ ઈન્દ્ર ચક્રવતીની શક્તિઓ કરતાં અનંતગુણ શક્તિઓ ધરાવે છે તેઓ શક્તિને દુરુપગ કદી પણ - ૧૫ . . . ' , For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૬). કરી શકતા નથી. સર્વત્ર સમત્વ ભાવથી નિહાળી પિતાના માર્ગમાં આગળ ને આગળ વધતા હોય છે. ભગવાન મહાવરના પૂર્વભવના વિશ્વભૂતિ આત્માએ મુનિપણમાં મથુરામાં માસક્ષપણના પારણે જતાં રસ્તામાં તેમને ગાયે પાડી નાંખ્યા ત્યારે તેમના પૂર્વ સંસારી વિશાખાનંદી નામના પિતરાઈ ભાઇએ ઉપહાસ્ય કર્યું તે વખતે ગાયને ત્રણ વાર આકાશમાં જમાવીને નીચે મુકી દીધી. વિષ્ણુકુમારમુનિએ શ્રમણ સંઘની રક્ષા અર્થે નમુચીને પગથી દબાવી પાતાળમાં દાબી દીધે વિ. અનેક ઉદાહરણ છે. હસ્તિ, સિંહ, ચક્રવતી, ઈન્દ્ર વગેરેના બળે છે તેથી અધિક બળે સંયમવંત મહાત્મા ગ્રહણ કરે છે. આત્મા સ્વયં અનંતબળી છે, ક્ષયે પશમભાવે બળ પ્રગટ થાય છે. પણ ખાસ કારણ વિના એગીએ તેવી શક્તિને ઉપયોગ નથી કરતા જે તેવી શક્તિને વિનાકારણ દુરૂપયોગ કરે તે એગથી ભ્રષ્ટ થઈને નીચ નીમાં ભ્રમણ કરવું પડે છે. આ સૂત્ર સ્વયં સુસ્પષ્ટ છે. આ ૩-ર છે सूत्रं-प्रवृश्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविपकृष्टार्थ ।३ ५। ભાવાર્થ –પાંચે ઈન્દ્રિયજન્ય વસ્તુઓમાં ભેગબુદ્ધિથી ગમન પ્રવૃત્તિ થાય ત્યારે તેના ઉપર અનિત્યાદિક ભાવનાના બળથી સંયમ કરાય, તેના ભેગની ભાવના ન કરાય, મન ઉપરથી દ્વેષની વૃત્તિઓ નષ્ટ થાય તેવા જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, રાજગવડે મતિ આદિ જ્ઞાનથી અનુભવમાં આવેલા ભેગ્ય પુદ્ગલ દ્રવ્ય ઉપર ત્યાગરૂપ સંયમ કરાય તે મતિ આદિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ ભાવ જાગે, For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મોસમ પ :::: www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) તેના ખળથી સભ્યતિ શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મનઃપવજ્ઞાન થાય, તેના બળથી સૂક્ષ્મ પરમાણુ પર્યંતથી માંડીને મેરુ સુધીના પદાનું તથા તે કાલે ન હેાય તેવા ભૂત ભવિષ્યકાલીન પદાર્થાંનું તેમજ બહુ દૂર પડદા પાછળ રહેલા એવા ઘણા રૂપી પદાર્થનું જ્યેાતિતિની જેમ તેથી અધિકતર સૂક્ષ્મ દ્રવ્ય તથા તેના પર્યાય-પરિણામાનુ જ્ઞાન ચેગી મુનિઓને થાય છે. ॥ ૩-૨૫ ૫ . મૂત્ર-મૂવનજ્ઞાન સૂર્વે સંચળાત્ ॥ ૨-૨૬ ।। ભાવાર્થ-પ્રાયાણામ તથા ત્રાટકના અભ્યાસયેગે શરીર ના વિભાગો ઉપર સંયમ-સ્થિરતા શુભસ'કલ્પ થવાથી અનેક પ્રકારની લબ્ધિઓ-શક્તિએ પ્રગટે છે, જેમાં પ્રથમ સૂર્યની નાડીમાંથી વહેતા પવનના સયમ સિદ્ધ થાય ત્યારે સૂર્યબિંબ ઉપર ત્રાટક પણ સિદ્ધ થાય તેના બળથી ચેગી ત્રણ ભુવનમાં રહેલા પદાર્થનું જ્ઞાન (અનુભવ) મેળવે છે. ૩-૨૬ા સૂત્ર-પ, તારાબૂદજ્ઞાનમ્ ॥ ૩-૨૭ ॥ ભાવાથ ચન્દ્રનાડીમાંથી વહેતા પ્રાણ-પવન ઉપર સંયમ થાય તે ચંદ્ર ઉપર ત્રાટક યોગ સિદ્ધ થાય અને તેના બળથી તારા, થડ, નક્ષત્રની વ્યવસ્થાગતિ આ ગતિનુ' જ્ઞાન થાય છે. ા ૩-૨૭ ॥ सूत्रं - ध्रुवे तद्गतिज्ञानम् || ३-२८ ।। ॥ ભાષા:-ઉત્તર દિશામાં સ્થિર રહેલા જે ધ્રુવના For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર૮) તારે છે તે સદા નિશ્ચલતાભાવે ઉત્તરમાં જ રહે છે. તે ઉપર ત્રાટક વેગથી પ્રાણાયામયુક્ત સંયમ સિદ્ધ થાય ત્યારે જગતના સર્વ તારા, ગ્રહ, નક્ષત્ર વિગેરે અંતરિક્ષ વસ્તુની ગતિ આગતિ તથા તેનાથી ભવિષ્યમાં જગત ઉપર થનાર ઈષ્ટ અનિષ્ટ ભાવ-સ્વરૂપનું જ્ઞાન થાય છે. સૂર્ગ-નામ વાયદજ્ઞાન ને ૩–૨૧ / ભાવાર્થ – નાભિ ઉપર ત્રાટક યુક્ત પ્રાણાયામથી સંયમ કરવામાં આવે તે કાય- શરીરની રચનાનું અનુભવ જ્ઞાન થાય છે, તેમજ માનસિક સંકલ્પવિક૯પ પણ નાશ પામે છે. મેં પણ એક અનુભવી ચેગી પાસે સાંહ્યું છે કે નાભિમંડલમાં જે બાર વર્ષ પયંત ત્રાટક કરી શકે તે સર્વ સિદ્ધાંત કે જે બાર અંગ દ્વાદશાંગી ચંદ પૂર્વ વિગેરે નામે સંધાય છે તે સર્વસૂત્રનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે-“નાભિચક્રમાં દયાન ધરવાથી કાયવ્યુહનું જ્ઞાન થાય છે. શરીરમાં અમુક અમુક નાડીઓ છે તે અમુક પ્રકારનું કાર્ય કરે છે તે તેના કાર્યથી જણાય છે, તેમજ મનમાં અનેક પ્રકારના વિકલ્પો સંકલ્પ પ્રગટે છે તેને પણ વિલય થાય છે. મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને વિવેકશકિત પ્રગટે છે. અન્ય મનુષ્યના સંકલ્પ જાણી શકાય છે. તેમજ તેથી જે જે વિચારે ઉત્પન્ન થાય છે તે પ્રમાણે સર્વ થતું દેખવામાં આવે છે. સમાન વાયુની સ્થિરતા થાય છે તેથી For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯ ) અનેક ઉપદ્રની શાતિ થાય છે. જેમ જેમ નાભિચક્રમાં ધ્યાનની વિશેષ પ્રકારની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ સંયમની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માને પ્રકાશ ખીલે છે.” મગજ ઉપર કાબુ (સંયમ) આવે છે અનેક પ્રકારના વિદને શમે છે જે જે વિચારો કરવામાં આવે છે તેનું ફલ પણ આસન્ન (નજીકમાં) દેખાય છે, પોતાના પ્રત્યે લેકેનું આકર્ષણ થાય છે. હિપનેટીઝમ વિગેરે ક્રિયાઓ પણ સહેજે સિદ્ધ થાય છે. પિતાના મનનું બળ અન્ય ઉપર અસર કરે છે. મેમેરીઝમ વિગેરે કિયાએ પણ નાભિ ચક્રના ધ્યાનમાંયમથી ખરેખર પ્રગટે છે નાભિચકમાં પ્રાણને સંયમ કરવાથી શરીરમાં રહેલા સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે તેમજ વાત, પીત, કફ, લેહી વિગેરે પદાર્થોના સ્વભાવને પણ અનુભવ થાય છે. તેથી તેની ઉપરની મમતા દુર થાય છે. ૩-રલા -# સુવિઘા નિવૃત્તિ –છે ભાવાર્થ –કંઠ નીચેના ખાડામાં સંયમ–ત્રાટક યોગ પ્રાણાયામ શરૂ કરવામાં આવે તે ભૂખ તરસ દૂર થાય છે. જેમ જેમ ત્યાં ધ્યાન પૂર્વક સંચમ સિદ્ધ કરવામાં આવે તેમ તેમ દિનપ્રતિદિન ઉત્તરોત્તર સુધા તૃષાની ન્યૂનતા થતી જાય છે, તેમજ કંઠમાં ધ્યાન-સંયમ કરવાથી કંઠની ગરમી વગેરે, રે નાશ પામે છે. વૈખરી વાણીને પણ સારી રીતે પ્રકાશ થાય છે તેમજ વ્યાખ્યાનકારના શબ્દો પણ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦ ) જે કંઠથી નીકળે છે તે કંઠ ઉપર સંયમ કરવાથી શ્રોતા ઉપર સારી અસર થાય છે. જે ૩-૩૦ છે સૂત્ર-જૂર્યનાક્યાં ૨-૨૨ ભાવાર્થ-કંઠની નીચે કૂર્મનાડી જે કાચબાના આકારની છે અથવા ગૂંચળું વળેલા અથવા ગેળ થયેલા સર્પાકારે રહેલી છે. તેમાં ત્રાટક કરી એકાગ્ર ભાવે ધ્યાન સંયમ કરાય તે મનનું ચંચળ દૂર થઈ સ્થિરતા વધે છે. જે કાર્ય કરવા ગ્ય હોય તે પણ સ્થિરતાએ કરાય છે. વિક્ષેપ નડતા નથી, ગભરામણને પ્રસંગ આવતું નથી, બલવામાં સ્થિરતા જોઈએ જેથી પસ્તાવાને પણ વખત નથી આવતું. કૂર્મનાડીમાં જે આત્મપ્રદેશે છે તે ત્યાં સ્થિરતાથી સંયમ-ધ્યાન ત્રાટકપૂર્વક સિદ્ધ થવાથી મેરુની જેમ સ્થિરતા ગુણ પ્રગટે છે. ચંચલ સ્વભાવના પ્રાણીઓને આત્મસંકલ્પથી સ્થિર કરી શકે છે. અન્યનું મન પણ સ્થિર કરે છે. એમ જે સ્થિરતાના સંસ્કારો ઉત્તરોત્તર વધતાં તદ્દભવ અથવા બે. ત્રણ, સાત આઠ ભવે તે આત્મા પરમાત્મા સિદ્ધ બુદ્ધ થઈ જાય છે તે ૩-૩૧ છે સૂત્ર- મૃ ત સિદ્ધવર્ણન રૂ-રર .. ભાવાર્થ–મૂદ્ધ—તાળવાનો મધ્ય ભાગ કે જ્યાં બ્રહ્મરંધ્રની તિ છે ત્યાં ધ્યાન સંયમ થાય તે અનેક લબ્ધિધર સિદ્ધપુરુષના દર્શનસેવાને લાભ મળે છે, તેમના અનેક આશીર્વાદ લઈને ઘણુ પાપ કમને પણ ક્ષય કરી For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra f www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૧ ) શકે છે, ધર્મશ્રદ્ધા વધે છે, મહાત્મા તે ભક્તને ધ્યાનસમાધિમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાના રસ્તે આગળ વધારે છે, પાછળ રહેલા સહાય માંગનારને પણ તે આગળ ચડાવી શકે છે, શંકાઓ પણ વયમેવ નાશ પામે છે. મનની એકાગ્રતા વર્ષીત જાય છે અને શરીર બદલા કરવાનું અતિ ગુપ્ત જ્ઞાન પણ્ યૈગ્યતા પ્રમાણે સિદ્ધ પુરુષના પ્રસંગથી તે મેળવી શકે છે તેમજ ચેગમાર્ગના અવનવા અનુભવે તેને થાય છે તેથી હુ આનદ પ્રાપ્ત થાય છે. અને આગળ વધવા પ્રયત્ન કરતાં તેને છેવટે શુક્લધ્યાનની પણ પ્રાપ્તિ થાય છે. !! ૩-૩૨ ॥ મૂત્ર-તિમાઢા સર્વમ્ | રૂ-૨૨ ॥ ભાવા :—પ્રતિભા-બુદ્ધિશકિત દ્વારા પરમગુરુ પાસે વિનય, વૈયાવૃત્ય, સેવા, ભક્તિ કરતાં, આગમ જ્ઞાનના અભ્યાસ કરતાં સત્ય અધ્યાત્મ ભાવના અનુભવ આત્માને વગર પ્રયાસે સહેલાઇથી મળે છે સદાગમનું ધ્યાન મનન સ્વાધ્યાય સચમ પૂર્વક કરતાં જ્ઞાનાવરણીય કમ ના ક્ષયાપશમ ભાવ થાય છે તેથી તેને સર્વ સૂક્ષ્મ વા સ્થૂળ, સમીપ વા દૂર ચક્ષુસમીપ વા ગુપ્ત રહેલી રૂપી વસ્તુનુ જ્ઞાન કરાવનાર અવધિજ્ઞાનરૂપ આલેક પ્રગટે છે ॥ ૩-૩૩૫ મૂત્ર-નૃત્યે ચિત્તવિત્ ॥ ૩-૪ || ભાવા—હૃદયમાં ત્રાટક કરીને ચિત્તને રોકી ધ્યાન કરાય તા ચિત્ત-મનના સ્વરૂપને તે સાધકને પ્રગટ ભાવ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ર ) થાય છે. તેમજ અન્યના વિચારો જાણવાની શક્તિ આવે છે. હૃદયની સાત્વિકતા પણ પ્રગટે છે. વિચારોની જે પરંપરા આવે છે તેનું કારણ પણ અનુભવ થયેથી સમજાય છે તેમ મન પણ મળરહિત શુદ્ધ થાય છે, તેથી આત્મગુણ નિર્મળતાના યોગે વૃદ્ધિ પામે છે. હૃદયમાં જે જે જ્ઞાનને અનુભવ થાય તેની સત્યતા યથાર્થતા પણ માલુમ પડે છે. સંકલ્પ તથા વિકલ્પો. ના સમૂહને બંધ કરવાની કળા હાથ લાગે છે તેમજ હૃદયમાં ધ્યાન સંયમરૂપ સમાધિને અભ્યાસ વધારતાં રાજસ, તામસ ગુણને ક્ષય થાય છે, અને સારિવકતાની વૃદ્ધિ થાય છે, રાગદ્વેષ વિગેરે વિકારો નાશ પામે છે, આત્માની ઉગ્રતા વધે છે. ૩૪ सूत्र-सत्वपुरुषयोरत्यन्तासंकीणयोः प्रत्ययाविशेषोद्भोगः परार्थत्वात्स्वार्थसंयमात्पुरुषज्ञानम् ।। ३-३५ ।। ભાવાર્થ–સાંખ્યમતે સત્ય બુદ્ધિ તથા પુરુષ–આત્મા એમ બન્ને વસ્તુ જુદી જુદી માની છે. તેમના મત પ્રમાણે આત્મા-પુરુષ એકાંત શુદ્ધ નિર્ગુણ છે અને બુદ્ધિ સત્વ, રાજસ, તામસ તથા સાત્વિક ગુણવાળી છે. અને પુરૂષઆત્માથી સર્વથા ભિન્ન છે. આવું તે બન્નેનું નિવૃત્વ હેવા છતાં પણ અનાદિકાલથી એક રૂપે સામાન્યપણું રહેલું છે તેથી અનાસકતપણાની શકિતથી ગીને પ્રતિભા જ્ઞાન થાય છે. બીજી રીતે શરીરમાં, ઇંદ્રિમાં, મનમાં હુંપણું થયેલું છે તેની અનુકૂળતા અને પ્રતિકૂળતાવાળા પદાર્થોમાં For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩ ) સ્વાભાવ અને પરા ભાવ પણ પ્રગટે છે, જ્યાં સ્વાસ્થ્યની અનુકૂલતા હોય ત્યાં મારાપણુ જ્યાં પ્રતિકુળતા ડાય ત્યાં પરપણ પ્રગટે છે, તેના કારણે રાગ દ્વેષ પણ થાય છે, તેવા રાગદ્વેષના કારણરૂપ ભેગને ત્યાગ કરવાની જે વૃત્તિ તેના ઉપર ધ્યાન સંયમ કરવાથી પુરુષ-આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે તેમ મજીિનું માનવું છે અહિં જૈન દર્શનમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવુ છે તે ચાગબારમા પ્રકાશમાં હેમચન્દ્રાચાય જી જણાવે છે. चिपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । प्रत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ ८ ॥ શાસ્ત્રના (* અઃ—ચિત્તરૂપ,-જ્ઞાનરૂપ, આનંદમય,-ચારિત્રમય સર્વ ઉપાધિ રહિત પરમ શુદ્ધ અક્ષ-ઇંદ્રિયથી અગેાચર અથવા જેને ક્ષય થવાના નથી તેવા અત્યંત અનત ગુણુમય પરમાત્મા તે જ શુદ્ધાત્મા છે તેમ તે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ધરનારા યાગીએ પરમાત્મસ્વરૂપને કહે છે. (૮) पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद्योगी ॥ ९ ॥ અ—કાયા શરીર મન ઇંદ્રિયથી આત્મા-પુરુષ સદા ભિન્ન છે તેમજ આત્માથી કાયાદિ વસ્તુ પણ ભિન્ન એમ આત્મા અને પૈગલિક વસ્તુના ભેદ જ્યારે ચાંગી સમજે છે ત્યારે તે આત્મધ્યાનથી સ્ખલા-ભ્રાંતિ પામ * For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૪) નથી (૯) તેમજ પરમગુરુ શ્રી બુદ્ધિસાગરસૂરિપ્રવર રોગપ્રદીપમાં પણ કહે છે કે शुद्धात्मपदमिच्छामि, स्वभाविकसुखप्रदम् । सर्वकर्म विनाशार्थमुत्सुकोऽहं प्रयत्नतः ॥ १॥ स्वभाविकस्वरूपो मे, सुखानन्तमहोदधिः । ज्ञानादिसद्गुणाः सर्वे, वर्तन्ते स्वरूपतः ॥ २ ॥ અર્થ—જે આત્મસ્વરૂપ શુદ્ધ હોવાથી સ્વાભાવિક આત્મસુખને આપે છે, તેવા શુદ્ધાત્મપદની હું ઈચ્છા રાખું છું, તે કારણે તે શુદ્ધાત્મપદના આચરણરૂપ જે ઘાતિકર્મ અનાદિ કાળથી લાગેલા છે તેને વિનાશ કરવા પ્રયત્નપૂર્વક હું ઉસુક થયે છું. મારા સ્વાભાવિક આત્મસ્વરૂપમાં અનંત સુખને મહાસમુદ્ર રહેલો છે, કારણ કે આત્માના સહ જ સ્વરૂપમાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ સર્વ ગુણ સર્વદા રહેલા છે. આથી સત્કાદિક જે પ્રકૃત્તિઓ છે તે જોકે પુદ્ગલરૂપ માયાથી બનેલી છે, પરંતુ બુદ્ધિ તે જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્મગુણ છે તેની સાથે સાત્વિકાદિને જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી આત્મગુણને પૂર્ણ વિકાસ થયેલે હેત નથી પણ સ્વાભાવિક બુદ્ધિરૂપ પ્રકૃતિ આત્મસ્વરૂપનું જ્ઞાન થવામાં બાધકરનારી નથી પણ સહાયક છે. તેના બળથી સમ્યગદર્શન ક્ષયશમભાવે પ્રગટે છે. જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ ચારિત્ર ગથી આત્માપુરુષ તથા પ્રકૃત્તિ-કર્મ, શરીર, ઈક્રિયે, મન For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫ ) વિગેરેની જુદાઈ સમજાય છે તેથી શુદ્ધ ચારિત્ર ગને પુરુષાર્થ જ્યારે પ્રગટાવે ત્યારે આત્મા કેવળજ્ઞાન, દર્શનને પ્રગટ કરે છે તેથી તે મુક્તિ પામે છે ૩-૩૫ सूत्र-ततः प्रतिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३-३६॥ - ભાવાર્થ –તે પાંચ ઇઢિયે મન તથા શરીર ઉપર ત્રાટક, પ્રાણાયામ તથા ધ્યાન સમાધિમય સંયમને અભ્યાસ કરતાં સાધકને પ્રતિભા એટલે સૂમ દરદષ્ટિ બહાર રહેલા તથા ભૂમિ આદિમાં ઢંકાયેલા નાના મોટા સર્વ પદાર્થો જ્ઞાનાવરણીય કર્મના પશમ થવાના યોગે અનુભવમાં આવે છે. તે પ્રતિભાના બળથી દિવ્ય સૂમ શબ્દનું શ્રવણ કરવાની શક્તિ શ્રવણેદ્રિયમાં આવે છે તેમ જ વેદનપદાર્થોનું પ્રત્યક્ષ થવું તર્ક શક્તિ વડે તેના સ્વરૂપનું જાણવું, અને પાંચે ઈદ્રિયથી પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ પણ આવે છે તે આવી રીતે ચક્ષુવડે દિવ્ય રૂપને જોવાપણું, જિહાથી દિવ્ય રસોને આસ્વાદ, નાસિકાવડે દિવ્ય સુગંધને લેવાનું સામર્થ્ય પ્રગટે છે. કાનથી દિવ્ય ગાયન સાંભળવાનું તેમ જ શરીરને સુંદર દિવ્ય સુકોમલ સ્પર્શને અનુભવાય થાય છે. તેમ જ તત્ત્વજ્ઞાનને અનુભવ જાગવાથી શ્રોતાવર્ગની સાથે દિવ્ય આનંદદાયક વાર્તાઓ થાય છે. દેવ તથા વિદ્યાસિદ્ધ પુરુષના દર્શન થાય છે આ સર્વેમાં મુખ્ય પૂલ -સ્વાર્થ સંયમથી પરમાર્થિક પુરુષ–આત્મજ્ઞાનરૂપ પ્રતિભાનું છે, અને આનુષંગિક ફળ ઉપર કહ્યું તે બાહ્ય ઇદ્રિને For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩૬) આનંદ આપનારા ચમત્કારી પ્રસંગે જાણવા મળે છે. પણ તેમાં મુંઝાવું ન જોઈએ. આવા પ્રકારની લબ્ધિઓમાં મુંઝાય છે તે શાંતિરૂપ દયેયને નથી પામતા, માટે આત્મસ્વરૂપમાં યેય રાખી આગળ વધવું એ જ શ્રેયસ્કર છે કે ૩-૩૬ છે सूत्रं-ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥ ३-३७ ॥ ભાવાર્થ-પૂર્વે જે સંયમના પ્રતિભા, શ્રવણ, વેદન, દર્શન, આસ્વાદન, વાર્તાદિક છ પ્રકારનાં સમિથ્ય સંયમના યોગે પ્રગટે છે તેમાં જે રાચે, તેમાં અહંકાર થાય, તેને દુરુપયોગ કરે, લેકમાં ખ્યાતિ માટે તે દિવ્ય શક્તિને ખર્ચે તે તે સમાધિ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવામાં વિશ્ન-ઉપસર્ગ કરનારી થાય છે. અને મન ચંચળ થવાથી આત્માનંદમાં ભંગ પડે છે માટે સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત એગના અભ્યાસીએ બાહ્ય સિદ્ધિઓમાં રકત ન થવું જોઈએ. શ્રીમાન પરમગુરુ બુદ્ધિસાગરસૂરિજીકૃત ભજન સંગ્રડના ભાગ ૧ માં ૮૮ મું ભજન જુઓ. તેઓ જણાવે છે કે-“જીવડા જાગીને રે જોગી સંગે, ચાલજે નિજ દેશમાં પઢત પુસ્તક પંડિત પણ, ઘટ વડે છે કલેશમાં. જીવડા જાગીને -(૧) તિરછી નાડી મધ્ય ગાડી, બેલ બેથી શોભતી, ગગનમંડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર શેભતી. જીપડા જાગીને – ૨) પ્રેમી પરદેશી જના, ત્યાં લેભથી લલચાવશે, મનહર મેહિની માનિનીઓ, ત્યાં હાવભાવ દર્શાવશે. જીવડા જાગીને-(૩) સ્વસ્થ ચિત્ત For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૭ ) ચાલવું ત્યાં, મહઘાટી ભેદવી, ઘાટ અવઘટ ઉતરીને, આત્મ સત્તા વેદવી જીવડા-(૪) ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રિ દિવસ ચાલજે; પામી પ્રેમે દેશ તારો, નિજ સ્વરૂપે મહાલજે. જીવડા-(૫) સારી આલમ દેખજે તું, તિ ત મિલાવજે. ભૂલી જગતનું ભાન વાહમ? તારી ધવની પાવજે. જીવડા-(૬) અનંત અક્ષર આત્મા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા-(૭)” અહિંયા એ જ કહેવાનું છે કે ચારિત્રમાર્ગમાં મોક્ષની વાટે ચાલતા આત્માને અનેક પ્રકારની સિદ્ધિઓ-લબ્ધિઓ પ્રગટે છે કે તેના યોગે અનેક દેવ-દેવી માનવીએ વશ થાય છે. વરદાન તથા શ્રાપ આપવાની, મારી નાખવાની, દુઃખી કરવાની, સુખી કરવાની, જગતને પિતાની આજ્ઞામાં લાવવાની શક્તિઓ રૂપ મનહરસ્ત્રી રૂપ, તામસ તથા રાજસ શકિતઓને સંબંધ થાય છે. તે ભેગ માટે પ્રેમ દેખાડીને આમંત્રણ કરે છે ત્યાં તે મુંઝાય ભેગમાં લપટાય તે સાધ્ય જે મોક્ષસુખ થાય છે. તે નષ્ટ સિદ્ધિઓમાં મુંઝાયેલે યોગી ભવભ્રમણમાં પડે છે, માટે સ્વસ્થ ચિત્ત રાખીને આત્મઉપગમાં સદા રહેવું કે જેથી ઉત્તર દિશામાં જે ધ્રુવને તારે અચલ રહે છે તેમ મોક્ષનું અચલ સુખ આત્મા મેળવે એ જ સાર છે તે ૩૭ છે सूत्रं-बन्धकारणशैथिल्यात प्रचारसंवेदनाचचित्तस्य परરાણીવેરા ૨–૨૮ || For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (236) Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા—પ્રાણાયામના અભ્યાસથી પવન તથા મ.ને રાકનારા અધના કારણેા અને શરીર, ઈંદ્રિયે। તથા મનના સચમયેાગવડે શિથિલ કરે છે એટલે પેાતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન કરાવી શકે છે તેમજ ચિત્તનું ખરાખર જ્ઞાન થાય છે તેથી અભ્યાસગે વેષ કરીને પરઆત્માનાં શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. તેમાં અષ્ટ નાડીના સચમના પશુ ઉપયાગ કરાય છે તેનું વ્યાખ્યાન ચાગશાસ્ત્રમાં પ્ર. પાંચમામાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રસૂરીશ્વરજી આ પ્રમાણે જણાવે છે S पूरितं पूरकेणाधोमुखं हृत्पद्ममुन्मिषेत् । ऊर्ध्वश्रोतो भवेत्तच्च कुम्भकेन प्रबोधितम् ॥ २६४ ॥ आक्षिप्य रेचकेनाथ, कर्षेद्वायुं हृदंबुजात् । ऊर्ध्व श्रोतः पथग्रन्थि, भिवा बह्मपुरं नयेत् ।। २६५ ॥ ब्रह्मरंध्रानिष्क्रमय्य, योगी कृतकुतुहलः । समाधितोऽर्कतूलेषु, वेधं कुर्याच्छनैः शनैः || २६६ ॥ मुहुस्तत्र कृताभ्यासो, मालती मुकुलादिषु । स्थिरलक्ष्यतया वेधं सदा कुर्यादतन्द्रितः दाभ्यासस्ततः कुर्यात्, वेधं वरुणवायुना । कर्पूरागुरुकुष्ठादि - गन्धद्रव्येषु सर्वत : एतेषु लब्धलक्षोऽथ, वायुसंयोजने पटुः । 'पक्षिकायेषु सूक्ष्मेषु, विदध्याद्वेधमुद्यतः ॥ २६७ ॥ ।। २६८ ।। ॥ २६९ ॥ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૯ ) पतंगभ्रंगकायेषु, जाताभ्यासो मृगेष्वपि । अनन्यमानसो धीरः, संचरेद्विजितेंद्रियः ॥२७० ॥ નાશ્વgિ, વાણિતિ, कुर्वीत संक्रमं पुस्तो-पलरूपेष्वपि क्रमात् ॥ २७१ ॥ અર્થ—ગીઓ પવન ઉપર કાબુ મેળવીને બીજાના શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ તેઓએ પ્રથમ વેધ કરવાની વિધિ સિદ્ધ કરવી. તે આ પ્રમાણે-પૂરક ક્રિયાને કરી વાયુને લેતાં હૃદયકમલનું મુખ નીચું રહે છે તેને સંકેચ અને કુંભક કરતાં પ્રફુલ્લ થઈ ઊંચા મુખવાળું થાય છે, માટે પ્રથમ કુંભક કરી હૃદયકમલના વાયુને રેચક કરવા વડે હલાવીને મુખવડે બહાર નહિ કાઢતાં કુંભકના બંધનથી હૃદયમાં જ છૂટે કરો અને ઉપર ખેંચ અને ઊંચી ધારાએ વહેરાવ. રસ્તામાં જે કઠણ ગ્રંથી–ગાંઠ આવે છે તેને ભેદીને બ્રહ્મરંધ્રમાં પવનને લઈ જ, ત્યાં તેને સ્થિર કરવાથી સમાધિ થાય છે, પરંતુ કેટલાક યેગીએ કુતુહલપ્રિય હોય તેઓએ તે પવનને બ્રહ્મરંધદ્વારા બહાર કાઢી, આકડાના રૂમાં હળવે હળવે વેધ કરીને તે તેના ઉપર સ્થિર કરવો. પાછો બ્રહ્મરંધ્રમાં લઈ જવો, પુનઃ આકડાના રૂ ઉપર લાવ એમ અભ્યાસ કરતેં તે સિદ્ધ થયાથી ચંબેલી જાઈ, જુઈ, ગુલાબ, કેવડે વિગેરે સુગંધી દ્રવ્ય પુષ્પને લક્ષ કરી વેધ કરે. ત્યાં સ્થિરતા રાખી ઉપગની જાગૃતિપૂર્વક સિદ્ધ કરે એમ ત્યાં ગમનાગમન કરતાં દઢ અભ્યાસ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) થાય, ત્યારપછી વરુણ મંડળમાં વાયુ ચાલતો હોય ત્યારે કર્યું, અગરુ, કુછ વિગેરે સુગંધી દ્રવ્યમાં વેધપૂર્વક સ્થિર કરે. એમ સર્વત્ર નિર્જીવ વસ્તુઓમાં વેધકતા સિદ્ધ થાય ત્યારે પરિશ્રમ વિના વાયુને જોડવામાં શકિત આવે એટલે વિવિધ પક્ષીઓના શરીરમાં વેધ કરવો. પતંગ, ભ્રમર વિગેરેના શરીરમાં વેધ બરાબર થાય ત્યારે મૃગાદિક પશુના શરીરમાં અભ્યાસ કરે. પછી એકાગ્ર ચિત્ત કરી, ધીર થઈ, જિતેંદ્રિય બની, મનુષ્ય ઘડા, હાથી પ્રમુખના મૃત શરીરમાં વેધ કરવાપૂર્વક પ્રવેશ નિગમ કરતાં અનુક્રમે પાષાણુ, ધાતુ માટી વગેરેની દેવમૂર્તિમાં વેધ કરી સંક્રમણ કરવું. एवं परासुदेहेषु प्रविशेद्वामनाशया । - जीवदेहप्रवेशस्तु, नोच्यते पापशंकया ॥२७२ ॥ અર્થ–એ પ્રમાણે જે મરણ પામેલું હોય તેના શરીર-કલેવરમાં યેગી ડાબી નાસિકાના દ્વારથી પ્રવેશ કરે પણ જીવતા શરીરમાં પ્રવેશ કરવાથી અનર્થને સંભવ હેવાથી તે વિષય અમે નથી કહેતા. આ પરકાય પ્રવેશ કુતુહળમય જ છે તેથી આત્મગુણરમણતાને ઈચ્છનારાને લાભ નથી,માટે આવી સિદ્ધિમાં નહિ પડવું એજ સારું છે.વેધશકિત આવે તે પણ તેને પરમાર્થે લાભ નથી માટે ત્યાજ્ય છે.૩-૩૮ सूत्रं-उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ભાવાર્થ-ઉદાન-હૃદયકંઠ, તાળવું, ભ્રકુટીના મધ્યમાં, For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૧ ) 7 પ્રાણાયામથી તે અને શરીરના ઉપર , મસ્તકમાં ઉદાન વાયુનું સ્થાન છે. ત્યાં ઉદાનવાયુના શક્તિ પ્રવાહને ફેફસાં સ અંગમાં નિયમિત કરે છે, ત્યારે તેના યાગી જય કરી શકે છે ત્યારે તે અતિશય લઘુ હલકો થઈ જાય છે. જય કરનાર ચેાગીને પાણી ડુબાડતું નથી, પક-કાદવ તેને અડતા નથી, કાંટા તેા પગને સ્પર્શ પશુ કરી શકતા નથી. એવી રીતે ઉદ્યાન જય કરનારા યાગી અલંગ ગતિથી અધર પાણી ઉપર અને કાંટાની ઉપર તથા તરવારની ધાર ઉપર વિના પ્રયાસે ભ્રમણ કરી શકે છે, અગ્નિમાં ઊભા રહી શકે, ખીજી પણ અનેક શક્તિએ તેને પ્રાપ્ત થાય છે. મરકાલે પ્રાણને ઉત્ક્રાંતિ કરીને દશમા દ્વારથી ત્યાગ કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્ર હેમચંદ્રસૂરિજીએ ચે, પ્ર, ૫ મ માં કહ્યું છે - उत्क्रान्तिर्वारिकाद्यैश्वावाघोदाननिर्जये । जये व्यानस्य शीतोष्णासंगः कांतिररोगिता ॥ २४ ॥ અ—ઉદાન વાયુના જે ચેગી જય' કરી શકે છે તેને મરણસમયે પ્રાણની ઉત્ક્રાંતિ કરી. દશમા દ્વારે લાવી ત્યાગ કરવાની શક્તિ પ્રગટે છે, તેમ જ પાણી, કાંટા, કાદવ, તેને સ્પર્શીને પીડા કરી શકતા નથી. તેમ જ ન્યાન નામના પવનને જય કરવાથી શીત તથા ઉષ્ણુ રોગા તેને પીડી શકતા નથી, શક્તિ તથા તેજ શરીરમાં વધે છે, તેમજ રોગશેક નાશ પામે છે! ૩-૩૯ ॥ * ૧૬ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) સૂત્ર-માનનવાજ્યાન | ૨-૪૦ ભાવાર્થસમાન વાયુને ય કરવાથી આ પીડા કરી શકતું નથી. તેમ જ શરીરમાં અગ્નિ સમાન તેજસ્વીતા આવે છે. આ વાયુનું સ્થાન નાભિ તથા હૃદયની વરચે છે. ત્યાં વારંવાર રેચક કરીને કુંક કરે તેવા અભ્યાસથી તે જય થાય છે. રોગશાસ્ત્રમાં-પ્ર. ૫ કહ્યું છે કે – .: रोहणं क्षतभंगादेरुदराग्नेः प्रदीपनम् । વડપર વ્યાધાતા, પાનાપાન ૨૩ || - છે. અર્થ–સમાન તથા અપાન વાયુને જય કરવામાં આવે તે ગડગુમડાથી શરીરમાં છિદ્ર પડવા, ઘા વાગવા, હાડનું ભાંગવું થયેલું હોય તે સમાન તથા અપાન વાયુને જય કરનારને સંધાઈ જાય છે. ઉદરમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, કઠણ લખે લાકડા જે પદાર્થ પણ પચી જાય છે, મળમૂત્રનું પણ અપપણું થાય છે તથા સર્વ રેગ નાશ પામે છે. . प्राबल्यं जाठरस्याग्नेर्दीर्घश्वासमरुज्जयौ।। लाघवं च शरीरस्य, प्राणविनये भवेत् ।। २२ ।। છે અર્થ–પ્રાણવાયુને જય કરવાથી જઠરાગ્નિનું પ્રબ લપણું, લાંબા શ્વાસ લેવાની શક્તિ, દમને નાશ, શરીરમાં વાયુના વિકારે જેવાં કે શરીરનું પકડાવું, સાંધા દુખવા, પેટમાં અજીર્ણ થવું, વાયુનું વધવું વગેરે રોગ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૩). મટી જાય છે . ૨ ટુંકાણથી સર્વ પવનના જયથી જે ફળ થાય તે જણાવે છે. यत्र यत्र भवेत् स्थाने, जंतो रोगःप्रपीडकः । તરત્યે ધારત તત્ર, ના િપતાસા. રર | જ્યાં જ્યાં જીવને રોગાદિથી પીડા થતી હોય ત્યાં પ્રાણાયામથી પવનને ધારણ કરતાં હળવે હળવે રેગ નાશ પામે છે. આ વિષય અત્રે પવન-જય કરવામાં ઉપયોગી હોવાથી દાખલ કરેલ છે તેનું વધારે સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ શ્રીમદ્ હેમચંદ્રસૂરિકૃત એગશાસ્ત્ર જેવું ૩-૪૦ છે સુગં-જોત્રાશય વન્યસંગના વિધ્યોત્રણ રૂ-કશે. ભાવાર્થ –શ્રોત્રંદ્રિય અને આકાશના સંબંધને સંયમ કરવાથી કાનને સાંભળવામાં દિવ્ય શક્તિ પ્રગટે છે. શ્રોત્ર-શ્રવણેન્દ્રિય તથા બીજી ચારે ગ્રહણ કરવી, કારણ કે એ પાંચે ઈદ્રિને પિતપોતાના કાર્ય કરવામાં આકાશ દ્રવ્ય સ્થાન આપે છે તે કારણે તે રૂપી દ્રવ્ય પાંચ ઇંદ્રિયે પગલરૂપ છે તેને આકાશની સાથે સંગ સંબંધ છે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે – सबंधयारउज्जो ओ पहाच्छाया तवेइ वा। वनरसगंधफासा, पुमंगलाणं तु लख्खणं ॥ १ ॥ અર્થ–શબ્દ, અંધકાર, ઉદ્યો–પ્રકાશ, પ્રશા-કાંતિ, છાયા-પડછાયે, આતપ-તડકે તથા દીપકની જ્યોત, ચંદ્ર For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪) કાંત, સૂર્યકાંત મણિની ત વગેરે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તે સર્વ પગલેના જ લક્ષણ જાણવા અને સર્વ પુદ્ગલદ્રવ્ય સાથે તેમજ ઇન્દ્રિયની સાથે આકાશને સંગ સંબંધ છે તેથી જે યેગી આકાશની સાથે પાંચે ઈદ્રિને તથા મનને જય કરે–નિગ્રહ કરે તે ઈચ્છા કર્યા વિના સહજભાવે ઇન્દ્રિયજન્ય ભાગ સુખ સંપ્રાપ્ત થાય, પણ તેથી અધિક આત્માનંદને અનુભવ કરે છે ૩-૪૧ સૂત્રકાયાssઝરાયોઃ સંબંધસંચમા સત્તઘુત્તપાપશાળાશ મન રૂ–૪ર છે. ભાવાર્થ-કાયા-શરીર તથા આકાશના સંગ, સંબંધ ઉપર સંયમ કરવાથી શરીર આકડાના રૂ જેવું ફેરું થઈ જતું હોવાથી આકાશમાં યોગી ઈરછાનુસાર ગમન કરી શકે છે. શરીરમાં પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ તથા આકાશ એ પાંચ તત્વો રહે છે તેના યથાર્થ જ્ઞાનથી ઇંદ્રિને જય કરીને નિત્ય તપ, જપ, સંયમના વેગથી અસાર કચરારૂપ ભારે શરીરમાંથી દૂર થાય છે અને મનને સંકલ્પવિક૬૫ શહિત કરેલું હોવાથી તે પણ વશ થાય છે તેમજ ચારિત્રયેગથી અનેક ગગનગામી, તીરભાવિની, બહુરૂપિણું, બ્રહદ્શરીરધારિણી એવી વૈકિયલબ્ધિઓ તથા જંઘા તથા વિદ્યાચારણ લબ્ધિઓ પણ વેગીઓને પ્રાપ્ત થાય છે. આજથી ૧૦૦ વર્ષ લગભગમાં શ્રીચિદાનંદજી મહારાજ નામના ગી આકાશગમન કરનારા વિદ્યમાન હતા તેમજ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૫) કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વજી, નાગાર્જુન, પાદલિપ્ત વગેરે પૂર્વ કાલમાં આકાશગમન કરનારા જૈન ગીઓ હતા. હાલમાં પણ તેવા ભેગી વિદ્યમાન હવાને સંભવ છે. પ્રાણાયામના અભ્યાસથી શ્રી હેમચંદ્રસૂરીશ્વર સાત (સતવિશ) પાટ જેટલા અદ્ધર આકાશમાં અવલંબન વિના રહીને વ્યાખ્યાન પણ આપતા હતા. વજા સ્વામીને પણ ગગનગામિની વિદ્યા હતી. પ્રાણે ઉપર જેને કાબૂ મેળવ્યો છે તેવા ગી પાણી ઉપર ચાલતાં પગ ભીંજાય નહિ, અગ્નિ ઉપર ચાલતાં બળે નહી, ખગધાર તંતુ-ઝીણું દેરા ઉપર પણ ચાલી જાય એવી ક્રિયા તેઓને બાળચાલ જેવી લાગે છે તેથી અભિમાન પણ ધરતા નથી. વસ્તુતઃ તેવી લબ્ધિ માયારૂપ પુદ્ગલ જ છે તેથી અખંડ આનંદમાં રમણ કરનારા ગીઓને તેવી ચમત્કારી શકિતઓનો ગર્વ ન કરે એ જ સાર છે . ૩-૪૨ સૂત્ર-કવિતારિખેવા તત:જ્ઞાશાવાસાણારૂ–૪૩ ભાવાર્થ-શરીર ઈદ્રિયે મન વિગેરે આત્માથી બાહ્ય વસ્તુ છે–તે આત્માથી મિત્ર છે તેને આત્માને સંગ સંબંધ છે તે વિના કોઈ સંબંધ નથી તેવી અન્યત્વ ભાવનાને પરમ વૈરાગ્યરૂપ મહાવિદેહતા પ્રગટે છે. . પ્ર. ૪ માં કહ્યું છે કેयत्रान्यत्वशरीरस्य, वै सादृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) यो देहधनबन्धुभ्यो भिन्नमात्मानमीक्षते। ..... क शोकशंकुना तस्य, हंताऽऽतंकः प्रतन्यते? ॥ ७१ ।। અર્થ-જ્યાં આત્માથી અન્ય જે જડ તથા ચેતન છે તે મૂર્તરૂપી, અમૂર્ત—અપી, નિત્ય તથા અનિત્ય દશ્ય વા અદશ્ય સર્વ પદાર્થ આપણાથી પર છે એટલે ભિન્ન દ્રવ્ય છે. આપણાથી જુદા જુદા સ્વરૂપને ધારણ કરનારા છે તેવા ધને, બંધુ, મિત્ર અર્થે જન્મ પામવાથી સહાયકે કહેવાતા તેમજ ભાર્યા, પુત્ર, માતપિતા, બેન, નેકર, ચાકર, દાસ, દાસી હાથી, ઘેડ વિગેરે સર્વ નિશ્ચયથી જુદા છે તેવાને અન્યત્વ માનવું તે જઠું વચન નથી પણ સત્ય છે, તેથી મેહભાવને ત્યાગ કરી આત્મા દેહ, ધન, બંધુ વગેરેમાં આપણાથી જુદાપણું વિચારે તે તેના સંગ વિગે શોક તથા હર્ષને ત્યાગ કરે છે તેથી સુખ, દુખરૂપ શલ્યથી પીડા પામવાને પ્રસંગ આવતું નથી, માટે અન્યત્વ ભાવના ભાવતાં પરમ વૈરાગ્યયોગે વૈદેહિતાને પામવાથી મોહના આવરણને ક્ષય કરીને યોગી પ્રકાશ-જ્ઞાન દર્શન તેને રોકનાર આવરણને ક્ષય કરી કેવલજ્ઞાન-દશનને પ્રાપ્ત કરે છે. સર્વ કલેશકારી કર્મને ક્ષય થતું હોવાથી પૂર્ણાનંદ દશા ભેગવે છે ૩-૪૩ | सूत्रं-स्थूलस्वरूपसूक्ष्माऽन्वयार्थत्वसंयमाद्भूतजयः ॥ ३-४४ ॥ ભાવાર્થ-પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ તથા વનસ્પતિરૂપ પાંચ ભૂતના સ્થલ સ્વરૂપ જે એ ગ્રહણ કરીને પિતાના શરીરરૂપે પરિણુમાવ્યા છે તે તથા અતિ સૂક્ષમભાવે For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૭) રહેલા પરમાણુ જે અનંત પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ બનેલા છે તેઓ આઠ પ્રકારની વર્ગણ રૂપે વહેંચાયા છે તે ઉદારિક (૧) વૈકિય (૨) અહારક (૩) તૈજસ () ભાષા (૫) ઉશ્વાસ (૬) મન (૭) કાર્પણ એમ આઠ વર્ગણા આદિ સ્વરૂપમાં રહેલા પરસ્પરના સંબંધનું થવું તે ભૂતના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ, ગુણ, પર્યાય થાય છે ઈત્યાદિનું ઉત્પાદ, નાશ તથા સ્થિતિ વિગેરેમાં ગુણ દ્રવ્યનું અબાધિત્વ વિચારતાં સર્વદેવના જ્ઞાનનું સત્યપણું સમજાતાં આત્મસ્વરૂપ પરસ્વરૂપને વિચાર કરવારૂપ સંયમધ્યાનના બળથી સમાધિયોગે સર્વ ભૂત ઉપર વિજય પ્રાપ્ત થાય છે પિતાના વૈક્રિય રૂપે દેવાદિ જેવા બનાવી શકાય છે તેમજ તે પદાર્થોને ઈચ્છાનુસાર રમાડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આવી લબ્ધિઓ વિભૂતિઓ યોગીઓને સુલભ છે, પણ તેમાં મૂંઝાય તે સત્ય સ્વરૂપની. ગષણા આવી જાય છે ૩-૪૪ मूत्र-ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत्तद्धर्माऽनभिधानश्च॥३.४५।। - ભાવાર્થ...ઉપર કહ્યા તે ભૂતનો સંયમ થાય તેવા પ્રકારના ચારિત્ર ગબલથી યોગીઓને અણિમાદિ આઠ મહાસિદ્ધિઓ તથા શરીર સંબંધી મહાન સંપદાઓ પ્રાપ્ત થાય છે પણ તેમાં તત્વજ્ઞાની ભેગી મુંઝાતું ન હોવાથી આત્મધર્મ-સમન્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિય, ઉપગરૂપ અધ્યાત્મ ધર્મ હણાતો નથી. કહ્યું છે કે- આ છે For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪૮ ) ज्ञानिनामात्मचिन्तास्याद-ज्ञानिनां कुतो भवेत् ?। । मध्यमानां वपुश्चिन्ता, भौगचिन्ता तु मोहीनाम् ।। १ ॥ અર્થ–જ્ઞાની યોગીએ આત્મચિંતવન કરે છે, પણ અજ્ઞાનીને તે આત્મચિંતા ક્યાંથી હોય ? જે મધ્યમ વર્ગના પ્રાણ છે તેને તે પિતાનું શરીર કેવું છે તે કેવી રીતે સચવાય તેની માત્ર ચિંતા હોય છે અને મૂર્ખ મહા મેહમાં ખુચેલા અજ્ઞાનીને માત્ર વિષયભેગની પ્રાપ્તિ કેવી રીતે મળે તે જ વિચાર-થાન હોય છે, એટલે જે જ્ઞાની છે તે સ્વપરસ્વરૂપને જ વિવેક ચિંતવન આત્મસ્વરૂપની જ ચિંતા કરતા હોવાથી આત્મધર્મને ઘાત થવા દેતા નથી, તેવા યોગીને કાયા સંબંધી રૂપ, ગુણ, બળ શક્તિ તેજવિતા, આદેયતા વિગેરે કાયા સંબધી સંપદા પ્રાપ્ત થાય છે, તેમજ અણિમાદિ આઠ મહાસિદ્ધિ પ્રાપ્ત થાય છે પરમ ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રવર ગપ્રદીપકમાં જણાવે છે કે – भूता महर्षयो ये ये, आत्मध्यानकृतं च तैः। यद्धयानेन परा शान्ति-लब्धार्योऽनेकशस्तथा ।। ७६ ॥ અર્થપૂર્વકાળમાં જે જે પરમ મહર્ષિએ યોગીઓ આચાર્યો થયા છે ભવિષ્યમાં થવાના છે વર્તમાનકાળમાં વિદ્યમાન છે તેઓએ આત્મધ્યાન કર્યું હતું, કરે છે, અને ભવિષ્યમાં કરશે તે મહાત્માઓ અવશ્ય ધ્યાન યોગના બળથી સર્વોત્તમ આત્મશાંતિ પ્રાપ્ત કરી શક્યા છે અને તે જ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૯) દયાનના બળથી અણિમાદિ મહાન સિદ્ધિઓ તથા લબ્ધિઓ પામ્યા છે ને પામશે . પ્ર. ૧માં કહ્યું છે કે कफविमलामर्ष-सर्वोषधिमहर्धयः । संभिन्न श्रोतो लब्धिश्च, योगताण्डवडंबरम् ॥ ८ ॥ चारगाशीविषावधिमनःपर्यायसंपदः । योगकल्पद्रुमस्यैता, विकासिकुसुमश्रियः ॥९॥ અર્થ_ગને સિદ્ધ કરનારા યોગી મહાત્મા એને કફ, થુંક, મલ, સ્વેદ, તેમના શરીર આદિ અવયવને સ્પર્શ કરાયેલી રજ પણ ઔષધિરૂપે થઈ ગાદિને મટાડે છે તેમ જ સંભિન્નશ્રોતેલબ્ધિથી પાંચમહેલી કોઈ પણ એક જ ઇંદ્રિયવડે પાંચ ઇદ્રિના સર્વ વિષયને ગ્રહણ કરી શકે છે જાણી શકે છે. આ વેગનું મહાભ્ય કેવું અદ્ભુત છે? વળી ચારણ-આકાશમાં ચાલવાની શક્તિ, તેમ જ ધર્મ દ્વેષી નાસ્તિકને નિગ્રહ કરવાની શક્તિ તેને સત્ય ધર્મ સમજાવીને નર્કાગારથી બચાવી લેવારૂપ ઉપકાર કરવાની તથા આશીવિષ ભયંકર દષ્ટિવિષને ધરનારા પ્રાણીના વિષને જે પ્રવાહ વહેતો હોય તેને આવા લબ્ધિધર મુનિ સંકલ્પ માત્રથી અટકાવી નાશ કરી શકે છે તેમ જ અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાનની સંપદા પણ ગરૂપક૯૫વૃક્ષના વિકસ્વર પુષ્પરૂપ છે તેનું ખરૂં ફળ તે મેક્ષની પ્રાપ્તિ છે. શુદ્ધ ચારિત્રના ગે સર્વ પ્રાણી ઉપર સમત્વ ભાવ આવવાથી તે સર્વ પ્રાણી તથા જડ ઉપર વિજય મેળવે છે તેવા મેગીને અણિમા For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૦ ) (૧) મહિમા (ર) લઘિમા (૩) ગરિમા (૪) પ્રમશક્તિ (૫) પ્રાકામ્ય (૬) ઇશિત્વ (૭) વશિષ (૮) એમ આઠ સિદ્ધિઓ પ્રગટે છે. તે સ` ચારિત્ર યોગના પુષ્પ સમાન છે ચારિત્ર યાગનું સત્યલ સર્વ ક્રમના ક્ષય કરીને મુક્ત થઇ સચ્ચિદાનંદમાં રહેવું તે છે ॥ ૩-૪૫ ॥ सूत्र - रूपलावण्यबल संहननत्वानि कायसंपत् ।। ३-४६ ॥ ભાવા—શુદ્ધ ચારિત્રના યાગથી ચેાગી સર્વ વિષયથી નિવૃત્ત થઈ સર્વ જગત્ ઉપર શુદ્ધ પ્રેમ પ્રગટાવે છે, સમત્વભાવ આવે છે. તેના બળથી અપૂર્વ રૂપ તથા લાવણ્ય, તેજ અને બળ વીય' પ્રગટે છે. શરીરના સહુનન જે વ્રજઋષલનારાચ વિગેરે કાયિક સંપદાપુન્યનના યાગે પરભવમાં પ્રગટે છે કે તે પુન્યાનુબંધી પુન્યપૂર્વક લાગે તે મુક્તિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. મનેાવણ ઉપર સયમ થાય તેા મનના સ્વરૂપના અનુભવ થાય. અન્યના મનેપરિણામના અનુભવ મળે, તેના સાધનરૂપ મનપત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ જ શ્રોતે ક્રિય ઉપર સંયમ કરવાથી તેના ક્ષયે પશમ ભાવ વૃદ્ધિ પામે છે. ચક્ષુસ'યમ થવાથી દિવ્ય દર્શનશક્તિ ખીલે છે, દનાવરણીના ક્ષયાપશમભાવ પ્રગટે છે. ધ્રાણુના ! . + સયમ કરવાથી ગધ દ્રશ્યના લાભહાનીનું જ્ઞાન પ્રગટે છે તેની શક્તિના ક્ષયાપશમ ભાવ ખીલે છે, રસના સયમ કરવાથી રસના ગુણદોષ, વિકારી વિગેરેના બેધ થાય છે, સ્પઇદ્રા ઉપર સંયમ કરવાથી-ચામડી ઉપર સયમ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५१ ) કરવાથી આઠ પ્રકારના સ્પર્ધાના મેધ થાય. પવાળા પુદ્ગલનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનું અનુભવગમ્ય જ્ઞાન થાય છે, કાયઅલ, વચનબળ તથા મનેાખળ ઉપર સયમ થાય તેા કાચાનું, વાણીનું, મનનું ખળ અત્યંત વૃદ્ધિ પામે छे. तेथी योगी ने धारे ते क्षाशुभां उसे शड़े हैं. ॥ ३-४६॥ सूत्रं-ग्रहणस्वरूपाऽस्मिताऽन्वयार्थवत्त्व संयमादिन्द्रियजयः ।। ३-४७. ભાવાર્થ:—સત્ય સુખનું મૂળ કારણ ઇંદ્રિયને જય કરવાથી થાય છે તે ઇંદ્રિચના જય તેના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે શક્ય અને છે, માટે પાંચ ઇંદ્રિયાના તેવીશ વિષયાને યથાથ સ્વરૂપે ઓળખવા જોઇએ ચેો. પ્ર. ચેાથામાં જણાવે છેઃवशा स्पर्शसुखास्वादप्रसारितकरः करी । आलानबंधनक्लेश-मासादयति तत्क्षणात् ॥ २८ ॥ पयस्यगाधे विचरन, गिलन् गलगतामिषम् । मैनिकस्य करे दीनो, मीनः पतति निश्चितम् ॥ २९ ॥ निपतन्मत्तमातंग - कपोले गंधलोलुपः । तालतलमृत्युमानौति षट्पद ॥ ३० ॥ कनकच्छेद संकाश - शिखालोक विमोहितः । रभसेन पतन् दीपे शलभो लभते मृतिम् ॥ ३१ ॥ हरिणो हारिणीं गीति- माकर्णयितुमुद्धरः । आकर्णाकृष्टचापस्य याति व्याधस्य वेध्यताम् ।। ३२ । For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૨ ) एवं विषय एकैकः, पंचवाय निषेवितः । ૨ હિ યુનવ ંચ, પંચલાય મતિ ન ! ! ૨૨ ૧ અર્થ :—ઢાથણીની સાથે વિષયસેગને ઇચ્છતા હાથી પેાતાની સુઢને લાંબી કરનારા થઇને આગળ પાછળ રહેલા પકડનારાને નહિ જાણતે આલાનના ખીલે બંધાઇ જઈને જલ્દી કલેશને પામે છે. વળી ઊંડા અને શીતલ પાણીમાં સદા વસનારા માછલાએ મચ્છીમારની જાળમાં રાખેલા વેઢાના કાંટામાં ભરાવેલી માંસની પેસીને ખાવાના લેાલે તેએના હાથમાં પકડાઇને તે ગરીબડા બહુ દુઃખ પામે છે. મદ્રેન્મત્ત હાથીના ગ’ડસ્થળમાંહેથી વહેતા મદની ગધમાં લેાભી થયેલા ભમરાઓ તેના ગાલ-કપાલ ઉપર બે વીંઝતા તાલપત્રના કાનરૂપી સુપડાના ઝપાટાથી અફળાઈને મરણ પામે છે. વળી પત'ગી પ્રકાશમાન થયેલા દીપકેાની શીખાને તેજસ્વી સુવણુ માની તેને જલ્દી લેવા જતા ઝાળમાં પડીને મરણુને શરણ થાય છે. હરી પશુ મનને હરણ કરનારા સગીત સાંભળવા માટે ઉતાવળા થઇને પારધીએએ કાન સુધી ખે*ચી રાખેલ તીરથી વિધાઇને મરણ પામે છે. એ પ્રમાણે એકેક ઇંદ્રિયભાગમાં આસક્ત થયેલાને ભેગાસક્તિ મરણ માટે થાય છે તેા આ માનવી જાતને પાંચે ઇંદ્રિચાના બેગમાં તાલાવેલી લાગેલી ડાવાથી તેને મરણુ, વ્યાધિ, પરવશતા, છેદન, વેદન, બેન કેમ ન થાય ? માટેતે ઇન્દ્રિયાના તથા શરીરરૂપ ધન સત્તા વિગેરે સામગ્રીએ માં ન મુઝાતાં For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૩) ઉપર જણાવેલ પાંચ ઇન્દ્રિયોના સ્વરૂપને બરાબર સમજી તેના ઉપર સંયમ કરનારો ભેગી શરીર, રૂપ, લાવણ્ય, શક્તિશાલીપણું ને સૌભાગ્યપણાને મેહ મમત્વ અનુરાગીપણું (પરપર ભેગા સંબંધી રાગીણું) ન રાખે તેમજ અનિત્ય, એકત્વ, અશરણુ, અશુચિ વગેરે ભાવનાતા બલથી ઈદ્રિ ઉપર જય મેળવે છે. ૩-૪છા सूत्रं-ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥३-४८॥ ભાવાર્થ–પાંચ ઇંદ્રિયોને જય થવાથી બ્રહ્મચર્યનું યથાર્થ પાલન થાય તેથી વીર્ય સ્થિર થઈને મનની ચંચલતા ન થવા દેતાં શરીરના રેગાદિક વિકાશને નાશ કરીને આત્માને આધીન બનાવે છે. તેના બલથી વશ-આધીન થયેલું મન જે જે દેશ કાલ પ્રમાણે કાર્યની સફલતા આપે છે, શરીરને ઈચ્છા પ્રમાણે વૈક્રિય લબ્ધિયોગે કરીને પ્રધાન-સત્વરાજસ, તામસ વૃત્તિવાળી માયા ઉપર પણ જય કરાવી આપે છે તેથી સર્વ કારણ તથા કાર્ય પણ આત્માને આધીન જ થાય છે. તેથી તે ગીને દીનતા રહેતી નથી. ૩-૪૮ सूत्रं-सत्वपुरुषान्यतास्यातिमात्रस्य सर्वभावाधिष्ठा તૃત્વ સર્વજ્ઞાત 1 | રૂ–૪૨ / ભાવાર્થ-સત્વરૂપ પ્રકૃતિ અને પુરૂષ રૂપ આત્મા તત્ સંબંધી વિવેકમય અન્યતા ખ્યાતિ જેમને માયા-આઠ કર્મની પ્રવૃત્તિઓના સ્વરૂપને જાણ છે, વિચારી છે, સમ્ય દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગૂ ચારિત્રને આરાધતાં ગુરૂગમ For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૫૪) પૂર્વક આગમને અભ્યાસ કરેલ છે તે ધર્મધ્યાનની ભાવના કરતાં અપૂર્વકરણરૂપે જડ ચેતનની વહેંચણી કરતાં અન્યતા ખ્યાતીરૂપ ક્ષાયકભાવનું સમ્યમ્ દર્શન પામે છે અને ક્ષપકશ્રેણીએ ચઢીને જ્ઞાનશક્તિ રૂપી સર્વ પદાર્થો ઉપર આધિપત્ય તથા સર્વ રૂપી પદાર્થોનું દ્રવ્યગુણપર્યાયનું જ્ઞાન ગુરૂ પ્રસાદથી થાય છે. અપ્રમત્ત ચારિત્રયેગે ઉપશમભાવ અથવા ક્ષાયક ભાવની શ્રેણીએ ચડે છે. ચારિત્રથી આત્માનંદ અનુભવે છે. એમ શ્રીમાન હેમચંદ્રસૂરિ ભગવાન યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં જણાવે છે કે – पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽत्मनिश्चये न सखलेद्योगी ॥ ९॥ અર્થકાયાથી આત્મા ભિન્ન છે અને આત્માથી કાયા પણ ભિન્ન છે એમ બાહ્ય દષ્ટિથી એક રૂપ જણાતાં આ બન્ને વસ્તુ એકબીજાથી અલગ અલગ છે એ નિશ્ચય જેને થયો છે તે યોગી કદાપિ સ્વસ્વરૂપથી ચલિત થતો નથી. વળી જણાવે છે કે – अंतःपिहितज्योतिः, संतुष्यत्यात्मनोऽन्यतो मूढः । - તુર્થયાત્મવ , ર્નિત્તિનો ચોળી ? || ' અર્થ-જે આત્માની આત્મજ્યતિ કર્મના આવરણથી દબાઈ ગઈ છે તેવા મૂઢ બહિાત્માઓ પુચલના ભેગને વાંચ્યું છે, તેઓ તેની પ્રાપ્તિમાં જ સંતોષ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૫) માને છે, તેના માટે અનેક પાપપ્રપંચે પણ કરે છે, પરંતુ જેને સદ્ગુરૂને બોધ મળવાથી બાહ્ય સુખ તે સાચું સુખ નથી, તેમાં સુખ માનવું તે મૂર્ખતા છે એમ જ્ઞાનશે શ્રાંતિ નષ્ટ થઈ છે તે અંતરાત્મની આત્મગુણ સદ્ચિદાનંદરૂપ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીયે આત્માના ઉપગમાં, ધ્યાનસમાધિમાં સંતોષ માને છે, તેની પ્રાપ્તિ માટે સર્વ ચક્રવર્તીની છદ્ધિને ત્યાગ કરીને સનતકુમારની પેઠે યેગી બને છે, શરીરની પણ સ્પૃહાને ત્યાગ કરે છે, મન મોટાઈને પણ ત્યાગ કરે છે, આવા સ્વરમણતામાં રક્ત બનેલ યોગી અંતે સવ મળને ત્યાગ કરીને પરમાત્મભાવને પામે છે. પરમગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરે કહ્યું છે કે ઘાતિકમેનાનાશથી, પામ્યાહ કેવલજ્ઞાન ગુણ મહંત કે ત્રણ ભુવનના ભાવને, સમયે જાણે છે ચિદાનંદભદત કે જિનવાણી ચિત આણી ૧ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાને હ પરમાતમ જેહ કે ભેદ ત્રીજો એ આત્મને, તેહ શું રાખે નિત્યનેહ કે – જિન વાણી ચિત આણીએ રા” આવી રીતે જેને ભેદ જ્ઞાન એટલે અન્યની ખ્યાતિ રૂપ અનુભવ થાય છે, વપરને ભેદ કરી સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રનાયેગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષમસંપાય ગુણસ્થાનકે ચડીને શુકલધ્યાન ગવડે ઘતિકર્મને ખપાવીને સર્વજ્ઞપણાને પામે છે. તે ૩-૪૯ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬). મૂત્ર-વૈરાગ્યા હોવાના વચમ્ રૂ–પી " ભાવાર્થ –તે વિવેક ખ્યાતિરૂ૫ સમ્યગુ શ્રદ્ધા પ્રગટવાથી અપ્રમભાવનું ચારિત્ર પળાય, સર્વ આગમરહસ્પ, તપ, સંયમ, ધ્યાન પ્રગટે અને આઠ કર્મને ઉત્પન્ન થવામાં કારણિક રાગદ્વેષરૂપ દેષને ક્ષય થાય એવા પરમ વૈરાગ્યને પ્રગટ થતાં લાયકભાવની ગુણશ્રેણીએ આવી, સવ ઘાતીકને ક્ષય કરી કૈવલ્યને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે - ज्ञानगर्मितवैराग्यमुत्तमं प्राप्य योगिराट् । अक्षरं निर्मलं शुद्धं, परमात्मपदं भजेत् ॥ १ ॥ અર્થ–ઉત્તમ શ્રેષ્ઠતર જ્ઞાનમય પરમ વૈરાગ્યને પામીને ગીરાજ સર્વ જી ઉપર, સર્વ પદાર્થો ઉપર, સર્વ દેશ ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સમત્વભાવને પામેલ ભેગી બાહ્ય પદાર્થોમાં નિલેપ થઈને ચારિત્રગવડે સર્વ કર્મ કલંકને ક્ષય કરીને શુદ્ધ મલ રહિત કેવલજ્ઞાન, દર્શનથી યુક્ત પરમાત્મપદને ભજે છે ૩-૫૦ છે सूत्रं-स्यान्युपनिमन्त्रणे संगस्मयाकरणं पुनरनिष्ट પ્રસંગત રૂ–પ / ભાવાર્થ –આત્માના શુદ્ધ ચારિત્રના બળથી અનેક લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રગટે છે. જેમકે વિક્રિય લધિવડે અણુથી માંડી એક લાખ યે જન સુધીનું રૂપ પ્રગટે, સર્વ જગતને દેશને ઉપકાર કરી શકે, અપકારનાશ કરી શકે, For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) સર્વ દેવ, ઈદ્રો, અપ્રસરાએ, દિકકુમારિકાઓ પાસે આવી નાચરંગ કરે, ભક્તિ કરે, હાવભાવ દર્શાવે કદાચિત તેના મનની શક્તિ જેવા ભોગ માટે પણ આદરપૂર્વક નિમંત્રણ કરે ત્યાં જે મુંઝાય ને ભેગની ઈચ્છા થાય અથવા સર્વ પિતાને આધિન છે તેવા પ્રકારને અભિમાન થાય તે યોગી વેગથી ભ્રષ્ટ થઈને સંસારમાં પડીને અનંતકાલીન દુઃખને પામે છે, માટે તેમાં મુંઝાવું તે અનિષ્ટ છે તેથી ગીએ સાવચેત રહેવું ૩-૫૧ सूत्रं-क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ।।३-५२॥ ભાવાર્થ-કાળને જે અતિ સૂક્ષમ ભાગ કે જેને ક્ષણ કહેવામાં આવે છે તે ક્ષણ, આવલી, લવ, મુહૂર્ત, ઘટી પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ આદિકાલને સૂક્ષમ દષ્ટિથી વિચારતાં તે પણ દ્રવ્યના પર્યાય રૂપ જ છે. દ્રવ્યમાં નવા પર્યાય-પરાવૃત્તિ થવી નવુજૂનું થવું નવા સ્વરૂપે ઉત્પન્ન થવું આવે જે અનાદિ કાલિન કમ છે તેમાં આ સારું આ ખરાબ એ મેહ ન થવા દે. આત્મસ્વરૂપના ધ્યાનમાં એક ક્ષણ પણ પ્રમાદ આળસ ન કરવી. કહ્યું છે કે-“ સમર્થ Tોય! મા મારે” હે ગૌતમ! એક ક્ષણને તે પ્રમાદ ન કરીશ. એમ આત્મસ્વરૂપનું અપ્રમત્તભાવે ધ્યાન કરતાગીને વપર-સ્વઆત્મદ્રવ્ય, પરપુદ્ગલ દ્રવ્યને સત્ય-યથાર્થ જાણે છે. શુદ્ધ દેવ. ગુરુ તથા ધર્મને જાણે છે, તેને સત્ય આત્મિક શ્રદ્ધારૂપ વિવેકજ્ઞાન સંપ્રાપ્ત થાય છે. તે વિવેકના જ્ઞાનથી ૧૭ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) સમ્યક ચારિત્ર, તપસ્યા, ધ્યાનેગે આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય, તેથી અનુક્રમે સર્વ કર્મને ક્ષય કરી અનંત અલગ આનંદ મેળવે છે. ૩-પર છે सूत्र-जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिः : ભાવાર્થ–જાતિ-દ્રવ્ય તે રૂપ લક્ષણ છે જેનું સર્વ પદાર્થો દ્રવ્યાસ્તિકાયથી નિત્ય પર્યાયાસ્તિકથી અનિત્ય દેશક્ષેત્રથી ભિન્નભિન્ન સ્થાનમાં અવસ્થિત કાલની અપેક્ષાએ-ઉત્પાદુ, વ્યય ભાવની અપેક્ષાએ ભિન્ન ભિન્ન સ્વભાવનું જ્ઞાન અનુભવતાં દ્રવ્યાદિકમાં રહેલા સામાન્ય તથા વિશેષ સ્વભાવથી તુલ્યતા તથા અતુલ્ય તાવડે એકવ, અનેકત્વ, અસ્તિતા, નાસ્તિતામય અનેક ધર્મ-સ્વભાવમય વસ્તુનું વિવેકપૂર્વક પ્રતિપત્તિ-અનુભવજ્ઞાન થાય છે, તેથી મેહ, મમતા, માયા નષ્ટ થાય છે. અને આત્મરમણતામાં સ્થિરતા થાય છે. આત્મપ્રદીપમાં” પરમગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જણાવે છે કે स्वद्रव्येन स्वकालेन, स्वक्षेत्रेन स्वभावतः । ગ્રહિતવપરનનો , મઃ શાવિશાલૈ ? | नास्तिता परवस्तूनां, द्रव्यादितस्तथाऽऽत्मनि । ज्ञेया सापेक्षया बुद्धया, अस्ति नास्तित्वसङ्गतिः ॥ १२ ॥ અથ–સ્યાદ્વાદશાસ્ત્રના રહસ્યવેદી વિશારદા-જણાવે For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૯) છે કે જગતમાં, જે દશ્ય તથા અદશ્ય પદાર્થો છે તે સર્વેનું જ્ઞાન અપેક્ષારૂપ વિવેકથી થાય છે. દરેક પદાર્થો પિતાના દ્રવ્યત્વથી, ક્ષેત્રત્વથી, કળત્વથી અને ભાવથી અસ્તિત્વ છે અને પર–અન્ય દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી અને ભાવથી નાસ્તિત્વપણું છે; કારણ કે દ્રવ્યનું અસામાન્ય લક્ષણ સિંઘાવ ટૂંઘત્વનું છે ક્રિયા કરવાપણુવાળું દ્રવ્યત્વ છે એટલે દરેક દ્રવ્ય પિતાના ગુણ-પર્યાયની કિયા ક્ષણે ક્ષણે કર્યા જ કરે છે તેથી દેહ દ્રવ્ય પિતાના દ્રવ્યથી સદુ-વિદ્યમાન-વા અસ્તિત્વ ગણાય પણ પરદ્રવ્યથી અસ્તિત્વ નથી. જેમકે દેવદત્ત પુરૂષ પોતાના દેવદત્તપણે અસ્તિત્વમાં છે, પણ યજ્ઞદત્ત પણ તેની અસ્તિતા ન ગણાય તેવા સ્વરૂપે તે નાસ્તિતા ગણાય, તે પ્રમાણે પિતાના ક્ષેત્રમાં અસ્તિત્વ છે. પર ક્ષેત્રમાં નથી માટે નાસ્તિતા પણ રહેલી છે તેમજ પિતાના કાળમાં એટલે જન્મથી માંડીને મરણ પર્યત દેવદત્તપણે અસ્તિત્વ ગણાય, પણ બીજા કાળમાં તેનું અસ્તિત્વ ન જ ગણાય એટલે નાસ્તિત્વ ગણાય. દેવદત્ત પિતાના સ્વભાવે રૂપગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણે અસ્તિત્વ ગણાય પણ પરના સ્વભાવથી તેની અસ્તિતા ન ગણાય તે પ્રમાણે દરેક દ્રવ્ય પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ૨૫ જાતિ-દ્રવ્ય, લક્ષણ-વભાવ, દેશ-ક્ષેત્ર કાલ-સમય, આદિથી અન્ય દ્રવ્યથી પિતે ભિન્ન છે તે સ્વરૂપને સમ્યગજ્ઞાનથી જાણે છે તેમજ સામાન્ય કેટલાક સ્વરૂપથી સમાનપણું પણ જાણે છે, પરંતુ જ્યારે સમ્યફ ચારિત્રને For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) યોગ આદરે છે ત્યારે યથાર્થ ક્ષપશમ પરિણામથી જ્ઞાનાવરણીય કર્મને હઠાવીને સ્વપરસ્વરૂપની યથાર્થ વહેચણી કરે છે. કર્મના બીજરૂપ મેહની ગાંઠને ભેદીને ધર્મ, શુકલધ્યાનમાં રમણતા કરે છે. ૩-૫૩ सूत्रं-तारकं सर्वविषयं सर्वथाविषयक्रमं चेति विवेकजं ज्ञानम् # રૂ–૧૪ . ભાવાર્થ-તારક-સંસારસમુદ્રથી તારવામાં માનપાત્ર સમાન સમ્યગશાસ, આગમ, સિદ્ધાંતને ગુરૂગમપૂર્વક ગુરૂસેવા, ભક્તિ, શ્રદ્ધા, ઉત્સુકતા, પ્રેમવડે અભ્યાસ કરતા, સવે વિષય-પદાર્થોનું અનુભવ જ્ઞાન તથા સર્વ કર્તવ્યાકdવ્ય વિષયને અનુક્રમપૂર્વક વિવેક થાય છે. તે વિવેકજ્ઞાનથી ધર્મકાર્યમાં આવનાર પ્રમાદ અહંકાર ખેદ આલસને નાશ થાય તેથી સત્ય ચારિત્ર પાલતાં ચાર પ્રકારના ધર્મ ધ્યાન પ્રગટે છે. તે આ પ્રમાણે પ્રથમ આજ્ઞાવિચય (૧) અપાયવિચય (૨) વિપાકવિચય (૩) અને સંસ્થાનવિચય (લોક સ્વરૂપવિચાર) (૪) જે વીતરાગ સર્વજ્ઞાપ્રણેત વચન છે તે સત્ય હેવાથી આદરણીય છે તેવી ભાવના કરવી (૧), અપાયના હેતુ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, વિષયભેગથી જે લાવી કષ્ટ-દુઃખ પડવાનું છે તેને વિચાર (૨), વિપાક-ક્ષણે ક્ષણે શુભ વા અશુભ અધ્યવસાયના ગે જે જે શુભ વિપાક વા અશુભ વિપાકના ઉદયથી સુખ ના દુઃખ ઉપજે તે આત્માની કેવળ વિભાવિક-અજ્ઞાનાવસ્થા છે તેથી For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬) ઉપજાવેલા છે તેમજ ઉત્કૃષ્ટ પુન્યદયના વિપાકે અરિહંતની ઋદ્ધિ-સંપદા થાય એવા સમયે ચક્રવર્તીના ભેગને શુભ વિપાકેદયે અનુભવ કરાય, અને અશુભ કર્મને જે ઉત્કૃષ્ટ વિપાકેદય થાય ત્યારે સાતમી નારકી નીગેટ વિગેરેના દુઃખને અતિ ભયંકર અનુભવ થાય છે તે સર્વ કર્મવિપાકના ફલે સમજીને સુખમાં ગર્વ ન થાય અને દુઃખમાં દીનતા ન આવે તે વિચારવાનું જે થાન તે વિપાકવિચય કહેવાય છે, અને શું સંસ્થાન-લેકસ્વરૂપ વિચાર તે લોક-જગતના આકાર, અવસ્થાને વિચાર કરે. તે આવી રીતે-આ જગત ઊભા પુરૂષના આકારે સદા સ્થિર રહેલ છે. તેમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આત્મદ્રવ્ય અનંત છે. તે સદા પર્યાયથી ઉત્પત્તિ તથા લયભાવને ક્ષણે ક્ષણે પામવા છતાં દ્રવ્યથી શાશ્વત છે, દ્રવ્યથી અનંત પદાર્થોથી યુક્ત, ક્ષેત્રથી ચોદરાજપ્રમાણુ, કાળથી અનાદિ અનંત, ભાવથી અનંત સ્વભાવવાલે છે, તેમાં મારે આત્મસ્વરૂપ વિના બીજુ કાંઈ પણ સાધ્ય કરવા ગ્ય નથી, તે સંસ્થાન વિચય નામને ચે ભેદ ધર્મધ્યાનને જાણ. આવું જ્ઞાન, ધ્યાન અથવા વિવેકથી લાવના ઉત્પન્ન થતી હોવાથી તેને વિવેક જ્ઞાન કહેવાય છે. તેનું અંતિમ ફળ આ પ્રમાણે જાણવું. તે યેગશાસ્ત્રના દશમાં પ્રકાશમાં જણાવે છે– धर्मध्याने भवेद्भावः, क्षयोपशमिकादिकः । लेश्याः क्रमविशुद्धाः स्युः, पीतपद्मसिताः पुनः ॥१६॥ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨) - અથ—આ ચાર પ્રકારના ધમધ્યાનથી ક્ષયાપશમ ભાવનું શુદ્ધ ચારિત્ર પ્રગટે છે. તેમાં અનુક્રમે પીતલેશ્યા, પદ્મમલેશ્યા તથા શુકલલેશ્યા ક્રમશઃ વિશુદ્ધ પરિણામ યુક્ત થાય છે. તેના યેાગે જે ફળ પ્રાપ્ત થાય તે જણાવે છે अस्मिन्नितांतवैराग्यव्यतिषंगतरं गते || जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतींद्रियम् ।। १७ ।। આ ચાર પ્રકારના ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સ સાગથી તરગત થયેલા ચેગીને શરીરમાં પણ સ્વસ વેદ્ય પેાતાને અનુભવગમ્ય ઇંદ્રિયથી નહુ જાણી શકાય તેવુ અપૂર્વ સુખ અનુભવે છે ૫૩-૫૪ના સૂત્ર-સત્રપુયોઃ શુદ્ધિસાથે નૈમિતિ ॥ રૂ-બુધ્ ! ભાવાથ—જ્યારે પુરૂષ-આત્માને, અન્યતા ખ્યાતિપદ્મપુદ્ગલથી હું–આત્મા અન્ય છુ, પુદ્ગલ શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે મારાથી ભિન્ન છે તેવી સમ્યગ્દર્શન જ્ઞાનથી પ્રતીતિ થાય ત્યારે ચારિત્રયાગથી અપ્રમત્તભાવે ભવના દુઃખરૂપ કલેશના કારણરૂપ જે મેહરૂપ બીજ તે ભસ્મીભૂત થાય છે ત્યારે પુરૂષ-આત્મા શુદ્ધ થઇને સત્ત્વ-બુદ્ધિ કે જે મન તથા ઈંદ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તથા ગુરૂના ઉપદેશથી થનારૂં જ્ઞાન તે બન્નેની સહાયતાથી ધમધ્યાન કરતાં આગળ શુકલધ્યાનમાં આવીને પરમ વૈરાગ્ય રૂપ અપૂણ, અનિવૃત્તિ, સૂક્ષ્મસ‘પાય રૂપ ગુણસ્થાનકે આવી યથાખ્યાત ચારિત્ર યાગમાં સવ માહુના ક્ષય કરી જ્ઞાના For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩ ) વરણીય, દશનાવરણીય તથા અંતરાયને પણ ક્ષય કરી પરમ કૈવલ્ય કેવળજ્ઞાનદર્શનને મેળવે છે, પૂર્વ પ્રાપ્ત કરેલુ વિવેકજ્ઞાન જે થાપશમલાવતુ' છે તે તથા ભાગની આ શક્તિરૂપ અવિવેક જ્ઞાન નાશ થાય, ત્યારે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે, અને સત્ત્વરૂપ બુદ્ધિ, જ્ઞાનના તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાંવજ્ઞાન પણ તે કેવલજ્ઞાન,દર્શનમાં સમાવેશ થઇ જાય છે. જુદા રહેવા પામતા નથી. જેમકે સૂર્ય પ્રગટે છે ત્યારે અન્ય ગ્રહ,તારા નક્ષત્રના અભાવ જણાય છે તેમ કેવળજ્ઞાન આત્મામાં પ્રગટે છે ત્યારે અન્ય જ્ઞાન તેમાં અંતર્ભાવ થાય છે.અત્રે શ્રીમાન વાચકપ્રવર કહે છે તે જણાવીએ છીએ પ્રથમ જણાવવાનું કે આ ત્રીજા વિભૂતિપાદમાં યોગના અભ્યાસ કરવાથી મન, શ્વાસ, ઇંદ્રિયા ઉપર જય કરવાથી કષાય ઉપર જય કરવાથી યમનિયમ કરવાથી અનેક ઐશ્વય વિભૂતિ સિદ્ધિઓના લાભ પ્રાપ્ત થાય છે તેમાં અશ્ર્વય લબ્ધિરૂપ જાણવુ તેમાં આત્મસમાધિપણું નથી. તે ઐશ્ર્વય પુન્યના વિપાકરૂપ હાવાથી ભાગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય વિગેરના ક્ષય થવાથી ઔયિક ભાવે પ્રગટે છે, તે કાંઇ પણ આત્મસમાધિમાં કારરૂપ થતું નથી, કારણ કે જુદા જુદા વિચિત્ર પ્રકારનાં પ્રતિબ`ધકરૂપ જે કમ છે તેને દશ ન, જ્ઞાન, ચારિત્રરૂપ ચાગના બળથી અને વિચિત્ર પ્રકારના ક્ષાપ શમલાવથી ચિત્તની સ્થિરતારૂપ ઉપયેાગવડૅ જ ઘણુ' કરીને આત્મ દ્રવ્યના ગુરુ પર્યાય સ્વરૂપ ચિંતવતાં, જે શુકલધ્યાન પ્રગટે છે તે શુકલધ્યાનની જ કેવલજ્ઞાનમાં હેતુતા છે, પણ - For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૪) મહર્ષિજી ઇશ્વરને તથા અનીવરને વિવેક જ્ઞાનવાન અને અવિવેક જ્ઞાનવાનને સત્વ તથા પુરૂષની શુદ્ધિમાં સમાનતા આવે છતે કૈવલ્ય થાય છે, તેમ જણાવે છે તે અયુક્ત છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું તે જ વિવેક જ્ઞાનરૂપ સમ્યગુ દર્શન, જ્ઞાન, શ્રદ્ધાયુક્ત હેવાથી થાય છે. તેને જ સર્વ કર્મના ક્ષય થવારૂપ ભાવચારિત્રમાં ઉપગિતા છે કારણ કે તેના બળથી જ કૈવલ્યજ્ઞાન, દર્શન, પ્રગટ થાય છે. તેમજ સંપૂર્ણ જ્ઞાન વિના સવ તથા પુરૂષમાં સામ્યપણું તથા શુદ્ધિ થતી જ નથી. વળી દગ્ધ બીજને જ્ઞાનની અપેક્ષા નથી એમ કહેવું પણ છેટું છે, કારણ કે જ્યારે કર્મના બીજરૂપ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન માયા લેભ વિગેરેને આઠ કર્મ બંધનમાં તાદામ્ય કારણુતા રહેલી છે તે જ્યારે બળી જાય ત્યારે સંસારની ભ્રમણતા નવી ન બંધાય પણ તેની જ્યાં સુધી સત્તા હોય ત્યાં સુધી કૈવલ્યમાં પ્રતિબંધકતા રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે કેવલજ્ઞાનદર્શનની પ્રગટતા કેઈથી દૂર કરી શકાતી જ નથી, તેથી જે પૂર્ણ, કૃતકૃત્ય થયા છે તેઓને કઈ વસ્તુની અપેક્ષા નથી તે પણ પ્રતિબંધકતાને અભાવ થવાથી તે યોગના ફળરૂપ કેવલજ્ઞાનદશના પિતાની સામગ્રોથી સિદ્ધ થાય છે. પણ પ્રજનમાં ખામી આવશે માટે તેવા ભયને લીધે તેવા પ્રકારના ફળને આપનારી સામગ્રી કાર્ય ન ઉત્પન્ન કરે? એ કદાપિ બન્યું નથી. તે માટે આ પ્રમાણે કહ્યું છે કે For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૬પ ) क्लेशपक्तिमतिज्ञानान किंचिदपि केवलात् । तपःपचयनिःशेष-विशुद्धिप्रभवं हि तत् ॥१॥ અર્થ-અનાદિ કાલથી પરંપરાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા ગવડે આઠ પ્રકારના કર્મદળ જે કલેશ-દુઃખ પીડા ઉત્પન્ન કરે છે તેને સમ્યગદર્શનથી યુક્ત મતિજ્ઞાન તથા ગુરૂ ઉપદેશજન્ય કૃતજ્ઞાન જ નાશ કરે છે, કલેશ મટાડે છે પણ તે કેવલજ્ઞાન કંઈ નથી કરતું તેનું કારણ કે તે સર્વ કલેશ-વિપાકેને સર્વથા વિનાશ થયા પછી જ તે કૈવલ્યની ઉત્પત્તિ થાય છે, તેથી કેવલજ્ઞાનને સર્વ કર્મને નાશ કરવામાં કારણતા નથી આવતી, પણ સવ અજ્ઞાનના સમુહરૂપ અંધકારને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને આત્મ ઉપગમય અપ્રમત્તભાવનું ચારિત્ર તથા સર્વ આત્મગુણરૂપ લાયકભાવમય જે ચારિત્ર છે તેને લાવવામાં તે મતિશ્રુતજ્ઞાનને જ કારણતા છે તેમ માનવું. આત્મદર્શન થવામાં તે મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને ક્ષયે પશમભાવથી કારણતા રહેલી છે. તેથી જ મુકિત-સર્વ ક્ષય થવારૂપ મેક્ષ થવામાં પણ પરંપરાએ તે મતિ શ્રતને જ કારણુતા છે. રાત્રિના અંધકારને ચંદ્ર તથા તારાગ્રહ, નક્ષત્ર, દીપક વિગેરે દુર કરી કાર્યસાધક થાય છે, સર્વ અંધકારને સૂર્યની પૂર્વે ઉદયગત થતું અરૂણ દુર કરે છે, પછી જ સૂર્યપૂર્ણ ભાવે પ્રકાશે છે તેવી રીતે મતિ શ્રુતજ્ઞાન, ક્ષયોપશમ ભાવે આત્મદર્શન અન્યતા ખ્યાતી (સમ્યગદર્શન) જ દુર કરે છે. તેના અભ્યાસની પરંપરારૂપ અનુભવ આત્મચારિ For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૬ ) ત્રના ક્ષાયકભાવ ચોગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય તથા યથાખ્યાત ચારિત્રથી યુક્ત ક્ષીણમેહગુણ સ્થાનકે સર્વ અંધકારરૂપ મેહ તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મરૂપ સર્વ કલેશને ક્ષય કરી કેવલજ્ઞાન, દર્શનરૂપ સૂર્ય પ્રકાશિત થાય છે. તેથી આત્મા કૃતકૃત્ય થાય છે. પછી તેને કાંઈ કરવાનું રહેતું નથી તેથી એમ સિદ્ધ થાય છે કે મતિધ્રુતજ્ઞાન તથા સમ્યગદર્શન રૂપ આત્મખ્યાતિવા અન્યતાખ્યાતિ તથા પશમભાવે ચારિત્રગને આત્મદર્શન થવામાં તથા મુક્તિ મેળવવામાં સરખાપણું છે. વસ્તુતઃ સત્ય રીતે વિચારતાં જણાય છે કે જ્ઞાનને સર્વ વિષયમાં વ્યાપકપણું છે એટલે કે જ્ઞાનને રૂપી વા અરૂપી દ્રવ્ય ગુણ પર્યાયનું બેધકત્વ છે તેથી જ સર્વ પદાર્થને યાકારે. આત્મામાં પ્રકાશમાન કરવાને સહજ સ્વભાવ છે તેમાં જે પ્રતિબંધ કેમ ન હોય તે જ્ઞાન સને યભાવે ગ્રહણ કરે છે, પરંતુ છદ્મસ્થ અવસ્થાવાળાને જ્ઞાનાવરણીય કર્મને વિચિત્ર પ્રકારને પ્રતિબંધ રહેલે છે તે જેવા પ્રકારે ક્ષોપશમભાવને પામે તેવા પ્રકારે યને યાકારે પ્રગટાવીને આત્માને જાગ્રત કરે છે, માટે એમ અવશ્ય માનવું પડશે કે જ્ઞાનને સર્વ વિષય ગ્રાહકતા અવશ્ય રહેલી છે. શ્રીમાન હરિભદ્રસૂરિ ભગવાન ગબિં. દુમાં જણાવે છે કે – ' . ' | “ શો છે જથપજ્ઞ ચાત, પ્રતિતિ - વાડદો ન થાત, જાતિવા જરૂશ” For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૭) અર્થ-જે જ્ઞાનવાન આત્મા વસ્તુ-દ્રવ્ય પાસે હોય છતાં તેના જ્ઞાનને પ્રતિબંધ કરનાર જ્ઞાનાવરણીય કર્મ ન હોય તે પદાર્થના દ્રવ્યગુણપર્યાયને જાણવામાં અજ્ઞ કેવી રીતે રહે? ન જ રહે જેમકે બાળવાયેગ્ય વસ્તુને સંબંધ થયા છતાં અગ્નિ જે પ્રતિબંધક મંત્ર, તંત્ર, મણિને સંબંધ ન હોય તે શું બાળવાયેગ્ય વસ્તુને નથી બાળ? બાળે છે, પણ જે અગ્નિ તેને ન બાળી શકે તે તે અગ્નિ કેઈથી પણ પ્રતિબંધિત થયેલ છે તેમ માનવું પડે જ. તેથી એ જ નિશ્ચય થાય છે કે વિવેકજન્ય સર્વ વસ્તુને (દ્રવ્ય પર્યાયરૂપ વિષયને) યથાર્થ ભાવે જાણવાનું જ્ઞાન પ્રગટ થઈને સત્વગુણ રૂપે સર્વ સેયને નહિ ગ્રહણ કરવારૂપે નિવૃત્ત થઈને પ્રકૃત્તિમાં લય થાય છે, પણ પુરૂષ જણાવે છે પણ આત્માને સ્પર્શતું જ નથી. માટે તે જ્ઞાન આત્મા તથા પદાર્થોને ગ્રહણ કરવાના અભાવરૂપે નિર્વિકલપ ચિત્તરૂપ થઈને મુક્ત ભાવે રહે છે. આમ સાંખ્ય મત જે માને છે. તે એગ્ય નથી તેમ સિદ્ધ થાય છે કારણ કે આત્માનું લક્ષણ " चित्तत्वावच्छेदेनैकसीविषयकत्वस्वभावत्वं ज्ञानं " અર્થ–સર્વ રૂપી અરૂપી વસ્તુઓ કે જે દ્રવ્ય તથા પર્યાય રૂપે છે તે શેયરૂપે છે તેને વ્યાપકભાવે થઈને ગ્રહણ કરવાને સ્વભાવ એક માત્ર ચિત્તવ ધર્મવાળા જ્ઞાનને છે તેવું સ્વીકારવાનું હોવાથી તથા અર્થ ગ્રહણ કરવાના અભાવવાળું ચિત્ત-જ્ઞાન હોય છે તેમાં કઈ સત્ય પ્રમાણ ન For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૮ ) હોવાથી તેમજ તમે કદાચિત બિંબ-દર્પણમાં સંમેલી છાયારૂપ સામાન્ય ચિત્તને અવિવ–પર્યાયરહિત છે એમ સ્વીકારશે તે તેવી કલ્પના કરતાં તે ચિત્ત અચિત્તરૂપે કલ્પનાથી મનાયું તેથી કારણ કે અચિત્ત-જડ પદાર્થોને સામાન્યતાએ ચિત્તસ્વરૂપ હેવાની કલ્પના કરવાને આરોપ તમારા ઉપર કેમ ન મુકાય? વ્યવહારનયથી વિચારતાં બુદ્ધિ વિશેષ તે જ ચિત્તને ધર્મ છે તેમ કહીએ તે અચિત્ત સામાન્યમાં ચિત્ત સામાન્યનું વિવર્તન-પર્યાયરૂપે પામવાપણું થયું તેમ ચિત્ત સામાન્યમાં અચિત્ત સામાન્યનું પર્યાયરૂપે પામવાપણું થાય છે તેમ કલ્પના કરીએ તે ચિત્ત સામાન્યના પર્યાયનું તથા અચિત્ત સામાન્યના પર્યાયનું એક જ અધિકાન-સ્થાન માનવું તે જ ન્યાયયુક્ત કહેવાય. સાત નયેની અપેક્ષા દષ્ટિએ વિચારીએ તે સર્વ દ્રવ્યમાં તુલ્યતા અનુભવવામાં આવે છે. સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ, પદાર્થ ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, સત્વ, યત્વ આદિ ધર્મોનું સમાનત્વ અપેક્ષાએ અનુભવાય છે તેમજ વિશેષ ધર્મની અપેક્ષાયે ભિન્નતા પણ અનુભવાય છે. આત્મા– પુરૂષને ફૂટસ્થ નિત્ય કૃતિવડે સિદ્ધ કરવામાં આવે છે. તે જણાવે છે नित्यविज्ञानमानंद ब्रह्म । पुरुष एवेदंग्निं सर्व यद्भूतं ૪ માર્ચ રારિ . જે નિત્ય વિજ્ઞાનમય, આનંદમય, બ્રહ્મસ્વરૂપ, પુરૂષ છે For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૯) તે જ સર્વ ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન વર્તમાનકાલીન અવસ્થામાં એક સ્વરૂપ છે તે ત્રણ કલમાં અબાધિત એક કૂટસ્થ અવસ્થામાં રહે છે. તેને બંધન તથા મુક્તત્વ નથી તેમ જે પ્રતિ વગેરેથી સિદ્ધ કરવામાં આવે છે. તેમજ “ નિરવં વિત્ત ક્રૌટ તે કૃતિ વચન છે. ચિત્ત-એટલે આત્માના જ્ઞાનનું કુટસ્થ અવસ્થા રૂપે નિર્ધવ-ઉત્પાદ, વ્યયરૂપ ધર્મના અભાવરૂપે અવસ્થાયે રહેવાપણું છે તેથી આત્મા-પુરૂષ બંધ તથા મુક્તિના અાવવાલો માનવો પડે છે, કારણ કે જે કુટસ્થાવસ્થા છે તે ત્રણે કાલ એક સ્વરૂપે રહેતી હોવાથી પાપ-પુન્ય, ધર્મ-અધર્મ, બંધાવું-મુક્ત થવું તે રૂપ પરાવર્તન થતું નથી, તેમજ વિજ્ઞાનસ્વરૂપતા પણ ઘટતી નથી, કારણ કે જ્ઞાન ઉપગ સ્વભાવવાળું હોવાથી નવાનવા વરૂપને યાકારે ગ્રહણ કરવાને વ્યાપાર કરે ત્યારે તેવી અવસ્થા થાય તે આત્મસ્વરૂપ કૂટતા સંકલ્પવિકલ્પ રહિત હોવાથી જ્ઞાનપયયને અભાવ થાય તેથી જ્ઞાન-ચૈતન્યના અભાવવાળો આત્મા જડ-મુગલ સમાન ગણાય છે તેમાં આત્મજ્ઞાનાત્મક ન હેવાથી અન્ય પર્યાયરૂપ આવૃત્તિ સ્વરૂપે, જ્ઞાન દર્શન, ઉપગ આત્મિકતાને પણ અભાવ થાય છે તે અનુભવ વિરૂદ્ધ છે. વળી આત્મા-પુરૂષ સચિદાનંદ બ્રહ્મ કહેવાય. છે. કહ્યું છે કે नित्यविज्ञानमानंदं बह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्ध स्वभावाय, नमः तस्मै परमात्मने ॥१॥ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૦ ) વિદ્યાજ્ઞનિતૈઃ સંવૈwiાનુકૂતરા व्यक्त्वा शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः ॥२॥ यतो वाचो निवर्त्तते, न यत्र मनसोगतिः। शुद्धानुभवसंवेद्यं, तद्रूपं परमात्मनः ॥३॥ न स्पर्शो यस्य नो वर्णो, नो गंधो न रसोयूतिः। शुद्धचिन्मात्रो गुणवान्, परमात्मा स गीयते ॥ ४ ॥ અર્થ–જે નિત્ય, વિજ્ઞાનમય-સર્વેયને જાણનાર, આનંદસ્વરૂપ (ચારિત્રવંત), શુદ્ધ બુદ્ધ એટલે જ્ઞાનવાન સ્વભાવ છે જેમને તે પરમાત્માને નમસ્કાર થાઓ. (૧) અવિદ્યા-મિથ્યાત્વ અજ્ઞાન મેહના ભાવથી જે જે વિક્રિયાવિકાર થાય છે તેથી આત્મસ્વરૂપતા જેની અબાધિત હોઈ જે કમમેલને જોઈને વ્યક્તભાવે–પ્રગટપણે શિવપદનેમોક્ષને પામેલા હોય અને જે જ્ઞાનશક્તિથી સર્વવ્યાપક હોય તે પરમાત્માને નમસ્કાર થાઓ. (૨) જ્યાં વાણી પહોંચતી નથી, જ્યાં મનની પણ ગતિ થતી નથી પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવને કવલ્ય જ્ઞાનદર્શનથી વેદ્યજાણવા પણું તે તેજ સ્વરૂપ પરમાત્માનું જાણવું. (૩) જેને પર્શ, વર્ણ, ગંધ, રસ વિગેરે પુદ્ગલ સ્વરૂપને ધારણ કરવા પણું નથી પણ જે શુદ્ધ ચિ-જ્ઞાન, દર્શન, ઉપયોગ આદિ ગુણવાન હોય તે પરમાત્મા કહેવાય છે. તેવું સ્વરૂપ કુટસ્થરૂપ પુરૂષ સ્વીકારતાં ઘટી શકતું નથી. તમે પણ * દિવાનાં ત્રહ્મ ” સદા ચિત્ જ્ઞાન તથા આનંદ For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૧ ) સ્વરૂપ બ્રહ્મ-આત્મ પુરૂષને જણાવે છે તે પણ કૂટસ્થ વરૂપ માનતાં અગ્ય લાગે છે. તે દેષને ઉદ્ધાર કરવા માટે અસત્ આદિની નિવૃત્તિથી સ૬ આદિનું સ્થાપન કરશે તે ચિત્તની વ્યાવૃત્તિથી ચિત્ત-સત્વને દૂર કરવાથી અને ચિત્તત્વ-જડને પણ સ્વીકાર આવે છે તેથી ચિત્તત્વ સામાન્યની સિદ્ધિ ન થઈ શકે માટે જે તમે ચિત્તત્વની સિદ્ધિ માટે—“ કાવ્યધોષયુ સ” અર્થ-–જે દ્રવ્ય-આત્માદિક છે તે ઉત્પાદ-ઉત્પત્તિ તથા નાશ પર્યાયની અપેક્ષાએ હોવા છતાં દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્ય હેવ તે સદ્-સાચું દ્રવ્ય ગણાય. તે પ્રમાણે ગુણસ્થાનક પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે સંદુ-દ્રવ્ય સામાન્યનું લક્ષણ સર્વ જગ્યાએ સિદ્ધ થાય છે. કહ્યું છે કે – यः कर्ताकर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । સંઘતા પરિનિર્માતા, ન ઈંરિમા નાગાલા ? . . જે જ્ઞાનાવરણીય કમ ભેદોને કર્યા છે તેથી જ તે કમરના ફલ જે શુભ યા અશુભ હેય તે વિપાકના ઉદયે આવે છતે ભોગવનારો છે જ્યાં સુધી કર્મને સંબંધ હેય ત્યાં લગી સંસારમાં નવા નવા દેવ માનવાદિક ભવ કરીને ભમનારો છે અને આત્મસ્વરૂપને ઉપગ આવ્યાથી વિવેક જાગે ત્યારે કર્મબંધના કારણેને સંવર કરી ચારિત્ર, તપ,સ્વાધ્યાય, દયાયેગે પૂર્વ બંધાયેલા કમ સમૂહનો ક્ષય કરીને સંસારથી મુકત થાય તેવી જેની For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૨ ) શક્તિ છે, સ્વભાવ છે તેવા લક્ષણ જેમાં હાય. તે ચૈતન્ય સ્વરૂપ આત્મા જાણવા. બીજુ` કાઇ આત્માની વિવેકતા ખતાવનારું' લક્ષણ નથી એટલે આત્મા પણ જુના ભવાદિક પાંચાના ત્યાગ કરી નવા ભવાક્રિક પર્યાયને કરતા તેમાં કથ ચિત. તાદાત્મભાવે ઉત્પન્ન થાય, પૂર્વ પર્યાય સ્વરૂપે મરણુ પામે તેમજ આત્મ સ્વરૂપે સદા અવસ્થિત રહે છે બીજા જડ દ્રવ્યમાં પણ ઉત્પાદ વ્યય થયા કરે છે માટે સર્વ દ્રવ્ય માટે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ સવ દ્રશ્યમાં સામાન્યતાએ એ લક્ષણ ઘટી શકે છે અને તેથી જ સંસારી તથા સિદ્ધાવસ્થામાં ગુણુ લક્ષણુના વિવેક સમજાયાથી સાંકરતા નથી આવતી, કારણ કે આત્માને પેાતાના અજ્ઞાનતાથી વિભાવિક પર્યાયથી યુકતતા હોય ત્યાં લગી સ`સારપણાની અવસ્થા છે, અને સહુજ સ્વાલાવિક જ્ઞાન દર્શનમય આત્મ પર્યાય સ્વભાવિક પર્યાય થતા હેાવાથી તે આત્મામાં પ્રથમના વિભાવિકતાથી ખાષક સ્વરૂપતા રહેલી છે. અને બીજી સ્વાભાવિક દશાથી સહજાનંદ રૂપ આત્માની દશા છે. તેથી ધ તથા મેાક્ષાદિકની વ્યવસ્થા ખરાખર સત્ય રીતે ઘટે છે. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માના સત્ય આગમરૂપ અમૃતરસનું પાન કરનારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજેલા હૈાવાથી હ. રતિમાળામાયો મોજ્ઞ” ઉપચારથી માનેલા ભેગને જ્યારે અભાવ થાય ત્યારે આત્મા મેક્ષના અનુભવ કરે છે તે પણ વાત સત્ય નથી. કારણુ જ્યાં જેને ઉપચાર કરાય છે ત્યાં તેવા પ્રકારના ધર્મ ગુણુપર્યાયને પામવાની ચગ્યતા For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૩) હાય ત્યાં જ કરાય પણ ગધેડામાં ગાયને ઉપચારઆરેપ કરવાથી ગધાડું ગાય ન જ બને, માટે તેવા ઉપચાર સત્ય ન જ ગણાય. કહ્યું છે કે-“આત્મ કમ સંબંધ છે અનાદિને હે, રજકનક દષ્ટાંત કે; અનાદિ શાંત ભવ્ય આશ્રયી, અભવ્યનો હો હું સુણે વિચાર કે, જિનવાણ ચિત્ત આણીયે ! ૧છે”. આત્મા તથા કર્મને અનાદિ કાલથી સુવર્ણ તથા માટીની જેમ સંબંધ છે તે ઉપચારથી નથી. પણું જીવન શુભાશુભ અધ્યવસાયને યોગે ગ્રહણ કરાયેલા વિપાકવડે ભેગવાતા ને વળી નવા ગ્રહણ કરાતા કર્મને સંબંધ અનાદિકાલને છે પણ ઉપચારથી આપ કરાયેલ નથી તે કર્મને સમ્યગુર્શન જ્ઞાન ચારિત્ર વેગથી આત્મા ક્ષય કરીને કર્મને અભાવ થયે છતે આત્મા પરમ મુક્ત થાય છે માટે તેવા મિથ્યાત્વની વાસનાવાળા વિદ્વાન ગણાતા પંડિતેને સંગ ન કરે તેવી મિથ્યા ભાવની વાસનાવાલા જોએ અનાદિ કાલથી મિથ્યાત્વ પ્રવચનરૂપ વિષ પીધેલું છે તેનું વમન કરી પરમ સદ્ગુરૂએ ઉપદેશેલા વીતરાગ પ્રવચનરૂપ અમૃતનું પાન કરીને સહુદય આત્મતત્વ પરિપુષ્ટ થયેલા આત્માઓએ નિઃશંકભાવે મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગને ત્યાગ કર એગ્ય છે, એ જ ઉપદેશ શ્રીમાન વાચકવર યશોવિજયજી કહે છે. એનું વધારે સ્વરૂપ સ્વાદુવાદકલ્પલતા વિગેરે તેમના ગ્રંથેથી જાણવું ગ્ય છે. ૧૮ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org J. ( २७४ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir इति श्रीपातंजलयोगदर्शने महोपाध्यायश्रीमान् यशोविजयगणि महापुंगवकृता टीकानुसारिगुर्जर भाषायां श्री योगानुभवसुखसागरे परमपूज्य गुरुप्रवर योगनिष्ठाध्यात्मज्ञानदीवाकर जैनाचार्य श्रीमद् - बुद्धिसागरसूरीश्वरचरण श्री सरोजमधुकरायमान ऋद्धिसागरसूरिकृते तृतीय विभूतिपादः संपूर्णम् ॥ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अथ चतुर्थ कैवल्यपादः સૂત્ર–ગોધગંત્રતાઃ સમાધિના: સિદ્ધયઃ ઇ-- ભાવાર્થ-આત્માને શુભ વા અશુભ કર્મના વિપકેના ઉદયથી કેટલીક શકિતઓ સિદ્ધિઓ, લબ્ધિઓ વા વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓ પાંચ પ્રકારની ગણાય છે. તેમાં જે જન્મના સહચારથી મળેલી હોય તે જન્મજ કહેવાય છે. જડીબુટ્ટી ઔષધિવડે જે શકિત પ્રાપ્ત થઈ હોય તે ઔષધિજન્ય; મંત્રના જાપથી દેવગંધ એ વર આપ્યા હોય તે મંત્રજ તથા તપ, સ્વાધ્યાય, વૈયાવૃત્યભક્તિથી મળેલી સિદ્ધિઓ તપજન્ય કહેવાય, સમાધિ પ્રાણાયામની ઉત્કૃષ્ટતાથી જે સિદ્ધિ મળે તે સમાધિજન્ય કહેવાય છે. જન્મથી પશુપક્ષીઓને દેવ તથા નારકી જીવોને સહજભાવે શક્તિ મળે છે. તેમાં પક્ષીએને આકાશમાં ઊડવું, પશુઓને ગમન કરવું, દેવ જલચારિ છ મઘરાદિકને પાણીમાં ચાલવું નારકીને રૂપી દ્વવ્યને પ્રત્યક્ષ કરનારું અવધિજ્ઞાન થવું, તે વડે પિતાના પૂર્વાવ, શત્રુમિત્રને ઓળખવા, દેવને સ્વતંત્ર For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૬ ) આકાશાદિમાં ગમન, નારકીને અ'ધીખાનામાં પુરાવું તે જન્મથી હાવાથી જન્મજન્ય કહેવાય, તે વસ્તુતઃ પૂ. ભવે કરેલા કના જ વિપાક ભોગવાય છે ( ૧ ) શેષધિજન્ય સિદ્ધિ કેટલીક જડીબુટ્ટિ, પત્રમૂલ, છાલ, રસાયણ, પારદ વગેરેના સેવનથી શરીરને રોગ રહિત કરવું તેજ, ખલ, વીચ વધવું, મગજની વિચારણા, તર્કશકિત ખીલવવી ધ્રુવ જેવા પ્રભાવને ધારણ કરવા, અસ્ત્રશસ્ત્રના ઘાને રૂઝવવા, શરીર ઉપર ઘા ન પડવા દેવા, સમુદ્રમાં તરવું, આકા શમાં વિચરવું, દેવની પઠે સામાન્ય જન ઉપર પ્રભુતા પાડવી વગેરે શુભ પુન્યાયથી મળેલી ઔષધિની શકિત સમજવી ( ૨ ) મ`ત્રના ખળથી દેવને આમત્રણ કરી રીઝવીને, મન માન્યા આનદ ભાગ ભાગવવા, રાજ્ય સાહેબી ભોગવવી, આકાશાદિકમાં વિચરવુ તે પણ પૂ`કૃત પુન્યના વિપાકાદયથી જ મને છે (૩) તપઃ આહારાદિકના ત્યાગ કરવા, વ્રત પચ્ચખાણ કરવા જીવદયા પાલવી સત્ય ખેલવુ ચારીને! ત્યાગ કરવા, પરસ્ત્રીના સ ંબંધ મન, વચન કાયાથી ત્યજવા ગુરૂભકિત કરવી, સત્ય આગમને અભ્યાસ કરવા, પાપ કાયથી દૂર રહેવું, સના ભલા માટે મનવચન, કાયાથી પ્રવૃત્તિ કરવી, ગ્રીષ્મમાં સૂર્યની આતાપના લેવી, શીતકાલમાં પર્વત વિગેરે ખુલ્લી હવામાં રહીને ટાઢ સહવી, બાવીસ પરિસહા સહેવા; મનથી કાય-ક્રોધ માન, માયા લેાલ, રાગદ્વેષ ન થવા દેવા તે તપ કહેવાય, તેથી અનેક સિદ્ધિ-લબ્ધિ વા વિભૂતિઓ પ્રગટે છે. તપથી પ્રથમ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૭ ) પેટનું અજીર્ણ મટે, પ્રમાદ, આળસ પણ દૂર થાય, આત માત્રા પાચનશક્તિ ઉપરાંત ભેજન કરનારને અજીર્ણ વિપાકના વેગે અનેક રોગ થાય છે તે તપવડે રસનાદિક ઈદ્રિયોને સંયમ કરનાર તેવા રેગથી મુક્ત રહે છે, માસાદિકની ઉપરાંત તપ કરનારા કષાયથી મુકત રહિ સમતા ભાવે તપ કરે તે અચિન્ય શકિત-સિદ્ધિઓને મેળવે છે વચનસિદ્ધિઓ પણ તેવા તપગીને મેળવવી મુશ્કેલ નથી. પશુ, પક્ષી, દેવ, દાનવ પણ તપથી આધીન થાય છે પરપરના જાતિવૈર પણ તપસ્વી પુરુષની સંગતિથી દૂર થાય છે તેમજ તપથી પૂર્વકાલમાં જે કઠણ કર્મ બાંધેલા હેય તે પણ દૂર કરીને મહાન પુન્ય તથા નિર્જરાકમને ઘાત કરે છે, તપથી ધ્યાનસમાધિગે ઘાતી કર્મને ક્ષય કરી મુકિત મેળવે છે. તપ એ ધર્મ, શુકલધ્યાન સમાધિમાં અતિ ઉપયોગી છે. તપથી દેવ,દાનવ મંત્ર, તંત્ર પણ સિદ્ધ થાય છે. શ્રી વાચપ્રવર યશવિજયજી નવપદમાંના તપદની પૂજાની ઢાલમાં જણાવે છે કે-“Hદુમો*મના નમો નમો ઉતરતવમરસ ” અનાદિ કાલ થી પરંપરાગત વડના બીજથી વડરૂપ વૃક્ષ જેમ લાગેલા કર્મરૂપ મહાવૃક્ષને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં સમર્થ તીવ-કઠણ તપના સમૂહરૂપ ગજેદ હાથીને નમો નમો-વારેવાર નમસ્કાર થાઓ. કારણ જણાવે છે-“ વિકાલિકપણે કમેકષાય ટલે, નિકાચિત પણે બાંધીયાં તેહ બળે; કહ્યું તેહ તપ બાહા અત્યંતર દુ ભેદે, ક્ષમાયુકત નિહેતુ દુર્ગાન For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ) છેદ્યે ॥ ૧ ॥ હાય જાય મહિમાથકી લધિ સિદ્ધિ, અવાં છકપણે કમ આવરણ શુદ્ધિ; તપેા તેહ તપ જે મહાન દ હેતે, હાચે સિદ્ધિ સીમ'તિની જિમ સ ંકેતે “રા” જીવે ભૂતકાલમાં જે કમ સમૂહે ખાંધેલ છે તેને તથા કમબંધમાં તાદાત્મકારરૂપ રાગ, દ્વેષ, મેહ, ક્રોધ,માન, માયા, લાલ, કામ વિગેરે કષાયા છે તેને તપ ટાલે છે-આત્માથી દૂર કરે છે અને જે કમ નિકાચિત-ભાગળ્યા વિના ન જાય તેવું હાય તે પણ આ તપઃ તે કર્મને ઇધનની પેઠે ખાળી નાખે છે. તે તપ માહ્ય તથા અત્યંતર એમ એ ભેઢે છે. તેને ક્ષમા, આવ, માર્દવ વિગેરેથી યુકત આદરેલુ'હાય તે। અનને ઉપજાવનાર જે દુર્ધ્યાન-આાત્ત રૌદ્રરૂપ છે તેને ત્યજીદે છે-નાશ કરે છે તે તપના પ્રભાવથી અણિમાદિ લબ્ધિઆ તથા સિદ્ધિ પ્રગટે છે. તેને ઇચ્છીએ, તેના દુરુપયોગ ન કરીએ તેા જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, અતરાય તથા મેહુ નીયરૂપ આત્મશક્તિને રોકનારા કમ સમુદાયની શુદ્ધિ થાય છે એટલે કમસમુહ નાશ પામે છે માટે આત્મમય તે તપને તમે તપેા કે જે તપ મહાઆનંદ આપવામાં હેતુભૂત સિદ્ધિરૂપ સિમ'તિની–સ્રીને મેળવવામાં સંકેતરૂપ હોય તેવા તપને તમેા તા. વળી જણાવે છે કે–તપ એટલે શુ? તપ કાને કહેવાય ? ‘ઇચ્છારાધે સવરી, પરિણતિ સમતા ચેગે ૨૫ તપ તે એદ્ધિ જ આતમા, તે નિજ ગુણુ ભાગે ૨૫ વીરજિનેશ્વર ઉપદેશે ! આગમ ને આગમતણા, ભાવ તે જાણા સાચા રે; આતમલાવે રિ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૯ ) હાજે, પરભાવે મત રાચે રે વીરજિનેશ્વર ઉપદિશે.” આ તપનું અત્યંતર ફલ જાણવું–તપથી અનેક સિદ્ધિઓ તથા લબ્ધિઓ પ્રગટે છે તે જણાવે છે. “આમેયહી પમુહા બહુ લદ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે તપ ભાવે ભવિકા. ફળ શિવમુખ મોટું, સુરનરવર સંપત્તિ જેહનું કૂલ તે તપસુરતરુ સરિખે વંદું, સમ મકરદ અમૂલ રે ભવિકા. સિ” એમ તપથી અનેક આ ભવ તથા પરભવમાં ભાગ્ય સુખ તથા સિદ્ધિઓ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમજ સમાધિથી પણ અનેક સિદ્ધિઓ પ્રગટે છે. સમાધિ એટલે ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કરતી ચારિત્રગની ઉત્કૃષ્ટતા. એ અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન તથા કર્મો ક્ષયરૂપ કેવલજ્ઞાનરૂપ અધ્યાત્મ સિદ્ધિ-લબ્ધિ પ્રગટે છે તેમજ સિદ્ધિ તથા લબ્ધિઓથી ભેળા અજ્ઞાનીઓ ચમત્કાર પામીને મુંઝાય છે. જે ઉચ્ચ સ્થિતિએ પહોંચેલાયેગીઓ તેમાં મુંઝાય તે સંસારમાં ભ્રમણ કરે, માટે તેથી ખાસ કરીને યોગી સાવધ રહે છે. ૪-૧ સૂત્ર-જ્ઞાત્યંતરરાઃ વાપૂરત ૪–રા ભાવાર્થ—-જીએ ભવાંતરમાં જે જે શુભ વા અશુભ કર્મ કર્યા હોય તેના વિપાકને ઉદય આવે ત્યારે તે જીવના પૂર્વકાલ સંબંધી શત્રુ વા મિત્રથી કરાયેલા મંત્ર, તંત્ર, ઔષધી આદિના પ્રયોગથી પિતાની જન્મથી મેળવેલી કાય–શરીર તથા ઈદ્રિયમાં વિકિયા-વિકાર થઈને અન્ય જાતિપણે એટલે મનુષ્ય પશુપણે પ્રગટ થાય છે, For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૦) પિતાની માતાના મંત્રોગે શ્રીચંદ્રરાજ કર્કટપણે થયે હતે. પુરૂષ સ્ત્રીપણે અને સ્ત્રી પુરૂષપણે દેખાય છે. દેવાદિના પ્રસાદથી કામદેવ સમાન સુંદર રૂપ પ્રગટે છે, પણ અન્ય જાતિપણાને જન્મ સ્વરૂપતાને ધારણ નથી કરતા. તપસંયમના બળથી વૈક્રિય લબ્ધિવડે ઈચ્છા પ્રમાણે રૂપ ગમન કરી શકે છે, પણ નવીન ભવસ્વરૂપતા નથી આવતી મા-રા सूत्रं-निमित्तमप्रयोजकं प्रकृतीनां वर्णभेदस्तु ततः ત્રિવત ૪-રૂા. ભાવાર્થ -આત્માઓ જે જે સ્વશુદ્ધતા કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે, તેમાં જે લાલ થાય તે વિષયમાં ધર્માદિક પુન્ય ફલ નિમિત્તરૂપે હોવાથી તેને આપણે વ્યવહારથી કાર્યસાધક માનીએ છીએ પણ તે ધર્માદિક પુગલ પ્રકૃતિમાં પ્રાજક-કાર્યસાધક નથી થતા પરંતુ તે કાર્ય જે કુદરતથી થતું હોય તેમાં જે જે આડખીલી રૂપે થઈ અંતરાય-આવરણ કરતા હોય તેવા કર્મને ભેદીને કાર્ય થવામાં ખેડૂતની પેઠે મદદ કરે છે. ખેડત આત્મ પ્રદેશરૂપક્ષેત્રમાં અધ્યવસાય રૂપ જે પાણી ને વહેવડાવાની નીકેમાં જે અંતરાયરૂપ પાપ હેય તેને દુર કરી પાણરૂપ અધ્યવસાયને પ્રકૃતિથી થતા કાર્યમાં મદદ કરે છે. હવે તે આત્મ સ્વરૂપ ક્ષેત્રમાં સ્વસ્વરૂપ આત્મ ધર્મની ખેતી વાવી છે, તેમાં પિષણરૂપ શુદ્ધાત્મ અધ્યવસાયરૂપ ધર્મધ્યાન તથા શુકલધ્યાનરૂપ અમૃતમય પાણીને પ્રવાહ તે કયારામાં પહોંચાડવામાં જે જે પ્રમાદના આવરણે આવતાં For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૧ ) હાય તેને ધ રૂપ ક્ષેત્રો-ખેડુત દુર કરી પ્રવાહને તે સ્થાનમાં પહેાંચાડે છે, તેથી આત્મધર્મ ની ખેતી પુર્ણ થતાં સ’પ્રજ્ઞાત સમાધિ તથા પૂર્ણ પરિપાક કાઢે અસ’પ્રજ્ઞાત સમાધિ આત્મા પ્રગટ કરે છે, વાસ્તવિક રીતે તે આત્મા પેાતાના સ્વરૂપને મહાર્દિકના ક્ષય તથા ક્ષાપશમભાવને અંતરાય દૂર થતાં તે પ્રાપ્ત કરે છે. તેથી જ આત્મા કાર્ય સિદ્ધ કરવામાં શક્તિમાન થાય છે. ૫ ૪-૩ । મૂત્ર-નિર્વાચિત્તા—વિતામાત્રાત્ ॥ ૪-૪ ॥ ભાવાર્થ જ્યારે ચેગી વૈક્રિયલબ્ધિના પ્રભાવથી અનેક શરીર કરે છે, તે વડે અનેક જુદા જુદા કાર્ય કરે છે તે વખતે અનેક સકલ્પવિકલ્પ પણ થાય તેનું ઉપાદાન કારણ મન-ચિત્ત, હું અમુક કરું છું એવા અહંકાર અનેક શરીરમાં પણ આત્મા વ્યાપેલ હાવાથી થાય છે તે તે પ્રત્યેક શરીરમાં મન જુદા જુદા સમજવા ન જોઇએ કારણ કે સવ શરીરમાં એક જ આત્મદ્રવ્ય હાવાથી આત્માની સાથે પાપ્ય ભાવે મન પણ રહેલુ છે તે એક જ છે. મનને સબંધ આત્મામાં વ્યાપ્યભાવે રહેલા છે. અહિં અનેક ચિત્રાની શંકા બહુવચનવડે જણાવી છે તે અસ્મિતાઅજ્ઞાનસ્વરૂપ મિથ્યાત્વ જ છે ॥ ૪-૪ ॥ તેનું સ્પષ્ટીકરણ આગળ સૂત્રમાં જણાવે છે મૂત્ર-ત્તિમે? ત્રયોનાં ચિતનેમનેષામ્ ॥ ૪–૧ ॥ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨) ભાવાર્થયેગી વૈકિય લબ્ધિરૂપ સિદ્ધિવડે આનંદ માટે અનેક શરીર કરીને દરેક શરીરથી જુદી જુદી પ્રવૃત્તિઓ થાય, બાહ્યથી જેનારને અનેક માલમ પડે તો પણ તે સર્વ શરીરમાં એક આત્મા પુરુષરૂપ ઉપાદાનથી થયેલ હોવાથી તેમાં વ્યાપક આત્મા એક જ હોવાથી તે આત્માની સાથે સંબંધિત થયેલું મન-ચિત્ત અનેક શરીરમાં એક જ છે. દરેક આત્મામાં ચિત્ત જુદું જુદું હોય છે પણ એક આત્માના અનેક શરીરમાં તે એક જ હોય, પરંતુ તે ચિત્ત પુદ્ગલ દ્રવ્ય છે, અનેક ધર્મ–સ્વભાવવાળું છે. પર્યાય પણ અનેક થાય તે અપેક્ષા બહુ કહેવું તે અદુષ્ટ છે તે વ્યવહાર નયથી જાણવું છે ક–પ છે કે મૂત્રતત્ર દાનનમનાશવઃ || 8 || ભાવાર્થ-તે પાંચ પ્રકારની જે સિદ્ધિઓ કહી છે તેમાં જે ધ્યાનથી ધર્મધ્યાન અને શુકલધ્યાનથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે આશય વાસનાઓથી રહિત હવાથી પુદ્ગલભેગની ભાવના નથી થતી. તે કારણથી રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરત, કષાય તથા ગરૂપ કિલgવૃત્તિઓને વિનાશ થવાથી પરમાત્મા વિતરાગના સ્વરૂપનું પદસ્થ પીંડસ્થ, રૂપ રૂપાતીત ધ્યાનને અભ્યાસ વધવાથી તેને ફલરૂપ સ્વસ્વરૂપની પ્રાપ્તિરૂપ સંપ્રજ્ઞાત અપ્રજ્ઞાત સમાધિની પૂર્ણ પ્રાપ્તિ થાય છે, સંસાર કલેશને ક્ષય થાય છે માટે તે જ સાધ્ય છે ૪-૬ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૩) सूत्रं-कर्माऽशुक्लाऽकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥ ४-७ ।। ભાવાર્થ_કર્મ-ક્રિયા તે ચાર પ્રકારની છે. શુકલશુભ (૧) કૃષ્ણ-અશુભ (૨) શુકલકૃષ્ણ-શુભાશુભ (૩) અને ચેથી શુકલાઅકૃષ્ણ-શુદ્ધ (૪) એમ ચાર પ્રકારની ક્રિયા છે તેમાંથી પ્રથમ ત્રણ પ્રકારની ક્રિયા સામાન્ય પ્રાણીઓમાં હોય છે. કેટલાક પરભવમાં સુખશાંતિ મળે તેવા હેતુઓ જીવદયા, સત્ય વચન, અચૌર્ય, પરદારત્યાગ વા બ્રહ્મચર્ય, દાન, વ્રત, નિયમ, પ્રભુપૂજા, સંઘભક્તિ વિગેરે સદાચારરૂપ શુભ-શુકલક્રિયા-કર્મને આચરીને પુન્યધર્મને પ્રાપ્ત થાય છે. જ્યારે કેટલાક છે, મિથ્યાત્વ, અવિરતિ કષાયથી યુક્ત થઈને હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ, કેધ, માન, માયા, લેમ, કામ વિગેરે કૃષ્ણ-અશુભ કર્મને સેવીને નરક પશુ વિગેરે દુઃખકર સંસારમાં ભમે છે. ત્યારે કેટલાક જીવે ઉપર કહ્યા તેવા જીવદયા વિગેરે શુભ તથા હિંસા, ચોરી વિગેરે અશુભ એમ મિશ્રભાવે શુભાશુભશુકલકૃષ્ણ કર્મ-ક્રિયાને પુન્ય પાપને જથ્થો મેળવીને સુખ તથા દુઃખને મિશ્ર ભેગ અનુભવે છે ત્યારે જેઓએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યેગના સ્વરૂપને દુષ્ટ જાણ પુદ્ગલભેગને જગતની એંઠ માની આત્માના સત્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વ આશ્રવને-શુભાશુભ કર્મ આવવાના કારણ જેમાં હોય તેવા માનના અધ્યવસાયને ત્યાગીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણું, સમાધિ For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) વડે ત્યાગ કરીને અપ્રમત્તભાવે ચારિત્ર યોગને આરાધતાં ધમ ધ્યાન તથા શુકલધ્યાન ધ્યાવતાં શુભ વા અશુભ કમકિયા તથા આશ્રવના કારણરૂપ અધ્યવસાયનો અભાવ થાય છે એટલે શુદ્ધ આત્મસ્વરૂપના પરિણામે તેવા પ્રકારના રોગીઓને વર્તે છે. ૪-ળા मूत्र-ततस्तद्विपाकाऽनुगुणानामेवाऽभिव्यक्तिर्वासनानाम् ॥४-८॥ ભાવાર્થ-પૂર્વ સૂત્રમાં જે ચાર પ્રકારના કર્મ-કિયા બતાવી છે, તેમાંથી એથી શુદ્ધ અધ્યવસાયરૂપ ક્રિયા યેગીને સંભવે છે, બાકીની ત્રણ પુન્ય, પાપ, પુન્ય પાપ મિશ્ર એમ ત્રણ ક્રિયા શુભ તથા અશુભ કર્મબંધમાં હેતુભૂત થઈને રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ હાસ્ય, કામ, ક્રોધ વિગેરે ઉત્પન્ન કરી તેના ફલરૂપ આઠ કમને બંધ કરે છે તે કમને વિપાક જ્યારે ભેગ સંબંધી કાલમાં પરિપાકરૂપે પ્રગટ થાય ત્યારે તીવ્ર, મંદ, મધ્યમ કે જેવા ભાવે બંધાયે હોય તેવા રસથી યુક્ત થઈને વિપાકોદય કરવા વ્યક્ત થાય છે. તેવા પ્રકારની કૃષ્ણ, નિલ, કાપિત, તેજસ પ શુકલા એમ છ લેશ્યાથી યુક્ત વાસનારૂપ આ રૌદ્ર વિગેરે અશુભ ધ્યાનવડે યુક્ત થઈ દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય નિમાં પણ તેવા અધ્યવસાયથી યુક્ત થઈને ઉપજે છે, પરંતુ પુન્ય પાપ વિષયના અધ્યવસાય જ્યાં ન હોય આત્મસ્વરૂપ માત્ર જ વિચારાતું હેય તેવા મૈત્રા, પ્રમેહ, કરૂણા, માધ્યસ્થ ભાવનાવડે સર્વ જીવને આત્મ સમાન માની રાગઢના કારણ For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૫) મળે છતાં પણ મધ્યસ્થતા રાખી આત્મઉપયોગમાં જે ગી રમણતા કરતા હોય તે પૂર્વે બાંધેલા કર્મવિપાકને સમત્વભાવે ભગવી, ક્ષય કરી, નવા પાપમય સંસ્કારને પ્રાપ્ત નથી કરતે તેથી જલદી મુક્ત થાય છે, તેને જ આત્માનંદ વહેલા પ્રાપ્ત થાય છે તેમ નિશ્ચય માનવું છે ૪-૮ છે सूत्र-जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ।। ४-९ ભાવાર્થ – જાતિ એટલે જન્મથી મનુષ્ય, દેવ તિર્યંચ પશુ, પક્ષી વિગેરે યોનિમાં અવતરેલા આત્માની દિશા બદલાયેલી હેય દેશ-ક્ષેત્ર ભારત, ચીન, જાપાન, બ્રહ્મ, અફઘાન વિગેરે દેશના વિભાગમાં રહેલો હોય, કાલ-બાલ, યુવાન, વૃદ્ધ અવસ્થા હય, પૂર્વ ભેગવેલા ભેગને ગ્ય સાધનને અભાવ હોય તે પણ પૂર્વકાલમાં અનુભવેલા ભેગવેલ વિચારેલ સંસ્કારો દેશકાલ જન્માદિ જાતિથી દબાઈ ગયેલા હોય છે તે પણ તેની અનુકૂળતા મળતાં અકસમાત પ્રગટ થાય છે, સ્મરણમાં આવે છે તેથી એમ માનવું જોઈએ કે તે સંસ્કાર, અવગ્રહ, ઇહા, અપાય, ધારણું સ્વરૂપ મતિજ્ઞાનના પરિણામે છે તેમાં ધારણા વડે દૃઢ થયેલ યાદીરૂપ છે તેને કાલનું આવરણ આવેલું હોય છે તે પણ સૂક્ષમ રહેલા સંસ્કારે તે વસ્તુ પ્રત્યક્ષ થતાં મૃતિમાં આવે છે. કાલ-ઉમરની પરિપાક અવસ્થામાં પણ મોહને ઉદય તે પૂર્વબંધ કર્મના સંસ્કારથી થાય છે For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬ ) તેથી સ્મૃતિમાં સંસ્કાર ઉપાદાન કારણ હોવાથી અપેક્ષાએ એકરૂપતા કહેવાય. તેમ જ એ પણ એકાંત નિયમ નથી કે પૂર્વે અનુભવેલા સંસ્કારની પૂર્વે અને તે પછી તેને સ્મૃતિ થાય? પણ પાછલા-પૂર્વે, પૂર્વેના પાછળ પણ યાદી-સ્મૃતિમાં આવે છે. મોહજન્ય ભેગે ઉદયમાં આવે ત્યારે જ ભગવાય છે. પૂર્વે પાછળનો નિયમ નથી. ૪-૯૫ सूत्रं-तासामनादित्वं चाशिष। नित्यत्वान् ।। ४-१० ભાવાર્થ –તે સ્મૃતિઓ મોહનીય આદિ કર્મની વાસનારૂપ છે. તેનું પરંપરાગતપણું હોવાથી વટ-બીજની પેઠે કાર્યકારણને પરસ્પર સંબંધ હોવાથી અનાદિપણું જાણવું. તે આવી રીતે–તે વિષયભોગોથી પ્રગટતા તેવા પૂર્વે ભેગવેલા ભેગની પ્રત્યક્ષતાથી નહી પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ ગ સંસારમાં રહેલા જીવને અનાદિકાલથી લાગેલા હોવાથી રાગદ્વેષ, રૂ૫ ભાવ કર્મ કે અશુભ અધ્યવસાયરૂપ છે તેના બળથી આત્મા નિત્ય એવું ઈચ્છે છે કે મારે સુખ જોઈએ. દુઃખ ન હોવું જોઈએ સુખ મેળવવું, દુઃખ દૂર કરવું તેવા અધ્યવસાય હોવાથી સુખ મેળવવા દુઃખ દૂર કરવા આ રૌદ્રધ્યાન કરે છે તે પણ અનાદિ પ્રવાહની અપેક્ષાએ છે, કારણ કે જે જે કર્મ ફલરૂપે ભેગવતા શુભ વા અશુભ અધ્યવસાયના સહચારથી નવા નવા બાંધે છે, ઉદય આવીને તેને ગ્ય વિપાક સમયે For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૭ ) ભાગવે છે. તે વાસનારૂપે પણ ભાવક'નું પ્રવાહથી અનાદિપશુ જાણવું. પશુ તે કર્મવાસના સંસ્કાર અનુભવ અબાધિત અનાદિ નથી, પૂર્વ નાશ થાય. વળી નવા કર્મસંસ્કાર બંધાય તેમ પ્રવાહથી તેનું અનાદિપણું ૫૪-૧૦૫ सूत्रं - हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वादेषामभावे तदभावः ॥ ४ - ११॥ ભાવા—હેતુ કુલ ભાવે રહેલી હેતુરૂપે વાસનાસ્વરૂપ રાગદ્વેષમય ભાવ કમથી આઠ પ્રકારના જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કનું બંધાવું, તેના વિપાકયથી રાગ દ્વેષાદિક વાસનારૂપ ભાવ કર્મનું પ્રગટવુ, વળી તેનાથી આઠ કર્મનું બંધાવુ એમ પરસ્પરના આલંબનથી પરંપરાએ ક્રમને સંગ્રહુવાપણું અનાદિ કાલથી ચાલતું આવે છે. તેને આત્માપુરુષ મિથ્યાત્વ, અજ્ઞાન,અવિરતિ, કષાયયોગ, રાગદ્વેષ, કામ, ઇચ્છા, માયા વિગેરે ભાવક રૂપ વાસનાને ક્ષય કરી અન્યતા ખ્યાતિ-રૂપ ભેદજ્ઞાન-સમ્યગ્દર્શનને પામે. યમ, નિયમ; આસન, પ્રત્યાહાર,ધ્યાન,ધારણા, સમાધિરૂપ યોગના અભ્યાસ કરે; મનમાંથી ભાગની વૃત્તિને છેડે; આત્મસ્વરૂપમાં સ્થિરતા લાવી આવતા કર્મોને સવરભાવે સ્થિર કરીને ક રૂપ આશ્રવને રાકે; તપઃ સ્વાધ્યાય ધ્યાન-પરમાત્માનું તથા શુદ્ધાત્મસ્વરૂપનું ધર્મ તથા શુકલરૂપ ધ્યાન કરે ત્યારે પૂર્વકાલે ખાંધેલા સવ કર્મના મૂલમાંથી અલાવ થાય, કની સત્તા-વાસનાના ક્ષયથી નવા ન બધાય ત્યારે આત્મા શુદ્ધ થઇને કૈવલ્યજ્ઞાનન્દનને ક્ષાયકભાવે પ્રગટાવીને શરીરને For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) લગતા અઘાતિ ચાર કર્મ બાકી હોય તેને કમથી થપાવીને સિદ્ધ થાય એટલે અસંમજ્ઞાન સમાપત્તિને પામે છે. ૪-૧૧ અહિયાં એક શંકા ઉત્પન્ન થાય કે અસતને સંભવઉત્પત્તિ નથી થતું, સત-શાશ્વત પદાર્થોને વિનાશ નથી થતું એમ દ્રવ્યમાં દેખાતું હોવાથી, જે વાસના સત હોય તે તેને નાશ કેમ થાય ? અસત હોય તે જીવાત્માઓને પીડા દુઃખ આપનારી કેમ થાય?તેને ઉતર આપતાં જણાવે છે કેसूत्रं-अतीतानागतं स्वरूपतोऽस्त्यिध्वभेदाद्धर्माणाम्॥४-१२ ।। ભાવાથ–આત્માની સાથે કર્મ તથા તે સંબંધી વાસનાને સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, વર્તમાનમાં પણ તેના ફલરૂપે ઉદયમાં આવેલ વિપાકે ગવાય છે. વળી શુભ વા અશુભ અધ્યવસાય-મનના પરિણામોને યોગે નવા બંધાય છે. તેને ભૂતકાળમાં જ્યારે ઉદય આવશે ત્યારે જોગવશે કારણ કે તેના ઉપાદાન કારણ જેને બીજરૂપે જાણીએ છીએ તે રાગદ્વેષ, મોહ, માયા, કામક્રોધ વિગેરેને આત્મા સાથે પ્રવાહથી અનાદિ સંબંધ છે. કાલિક સ્વરૂપે વિજાવિક દશામાં આધારરૂપ ધર્મિ આત્મામાં આધેયરૂપ કર્મ સ્વરૂપ ધર્મસત્તાથી રહે છે તે જ વિપાકઉદયે આ ત્માને સુખ દુખ આપવામાં સમર્થ થાય છે. એટલે જ પુર્વના ભેગને નાશ કરાય નવા અધ્યવસાયગે બંધાય એમ કમ તથા તેની વાસના પ્રવાહરૂપે અનાદિથી જ્યાં For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૯ ) સુધી સવથા બીજરૂપે ક્ષય ન થાય ત્યાં સુધી રહેશે. સ્વાદરષ્ટિથી શ્રીમાન્ યશેાવિજયજી વાચકપ્રવર જણાવે છે કે દ્રવ્ય, પર્યાયવની અપેક્ષાએ કાલના ભૂત, વર્તમાન તથા ભવિષ્યત્ એમ ત્રણ ભેદ કહેવાય છે એટલે કાલ દ્રવ્યથી અનાદિ છે પણ તેમાં પૂભૂત પર્યાય નષ્ટ થયા પછી વમાન પર્યાય ઉપજે છે. ભવિષ્યત્ પર્યાય ઉપજશે તે અનેકાંત દૃષ્ટિથી સત્ય છે પણ એકાંતે તે સથા નિત્ય અથવા અનિ ત્ય નથી, તેની સાથે પાંચ કારણેાના સમુદાયવડે આત્મા અનેક પ્રકારના કાર્ય કરતા છતા નિત્ય અનિત્યપણાને ધારણ કરે છે તે પાંચ કારણેાના સમવાય આ પ્રમાણે છે તે આત્મપ્રદીપ ગ્રંથમાં પરમગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વર આ પ્રમાણે જણાવે છે— स्वमावो नियतिः कालस्तुर्यं कर्मेति कारणम् । પ્રથમ; પદ્મમોજ્ઞેય-૨ સૈફ છાયાવાદ !! ૧૮ ॥ અ:— કાર્ય થાય છે તે દરેકમાં સ્વભાવ, નિયતિ, કાલ, તથા કમ, ઉદ્યમ-પુરૂષાકાર અથવા પુરૂષા ની જરૂર પડે છે, પાંચમાં કોઇ ગોણ અને કાર્ય મુખ્ય પશુ હાય છે, તે કારણે કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાકાર (પ્રયત્ન) તથા કરૂપ પાંચ સમવાય નિમિત્તોના ભેદ-પ્રકારાનેા આત્મા સાથે સંબ ંધ છે, તેના ચેાગે અનેક પ્રકારના વિચિત્ર શુભાશુભ ભાગને અનુભવે છે તેથી દરેક આત્મામાં આઠ ક્રમની પ્રકૃત્તિ વિપાકની અપેક્ષાએ તથા આત્મરૂપ વ્યક્તિની અપે ૧૯ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ક્ષાયે લિન્ન ભિન્ન જ જાણવી. જો કે પ્રત્યેક આત્મા વ્યક્તિમાં પ્રવાહથી એક જણાય છે ખરો, તે પણ લિન્ન ભિન્ન કાલે ભિન્ન ભિન્ન ફળ વિપાકને અનુભવ કરે છે, માટે તે કર્મ પ્રવૃત્તિઓ જુદી જુદી છે, એમ સર્વ કોઈએ માનવું જોઈએ, એટલે એ જ નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વકાલે બાંધેલા કર્મના વિપાકો એક વખત શુભ બીજી વખત અશુભને વેદતે પૂર્વે શુભ પછી અશુભ પર્યાયને અનુભવે છે. તે જ કારણે દ્રવ્ય તથા પર્યાયમય સર્વ વસ્તુ માનવી, એમ જૈન સ્વાદુવાદ સિદ્ધાંત જણાવે છે. વસ્તુ પદાર્થોને ભાવ-સત્તા, અભાવ એટલે અસત્તા પણ દ્રવ્યપર્યાય સ્વરૂપ જ છે. જેમકે એક આમ્રફલમાં પૂર્વકાલે મધુરતાનો અભાવ હતો, ત્યાર પછી તેમાં કમેકમે મધુરતા આવી તે બહારથી નથી આવી પણ તેને યોગ્ય પવન, પાણી, જમીન, ખાતર વગેરેના અનુકૂલ સામગ્રીના સહકારથી આવી અને તેની ખટાશ નષ્ટ થઈ પણ કેરી દ્રવ્ય તેમાં કાયમ રહ્યું તેથી ભાવ તથા અભાવ દ્રવ્ય પર્યાયરૂપ જ સમજ, તેમ ન માનીયે તે અમુક અપાયવાળા પુન્યનું આ શુભ વા અશુભ ફળ છે, તેમ કેવી રીતે કહેવાય? આયેગી, આ સેવક, આ રાજા, આ શેઠ, આ ચેર, આ સજજન વગેરે વ્યવહારથી કહેવાય છે તે પણ સ્વાદુવાદસ્વરૂપ જૈન સિદ્ધાંતને અનુસારે–અપેક્ષાએ જ વ્યવહાર કરાય છે, એમ અનુભવી વિદ્વાને માને છે. જે ૪-૧૨ છે -તે કચરતબા પુસ્નાતક છે ૪–૨૩ | For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૧ ભાવા:-ઉપર કહ્યા તે સર્વ તામસ, રાજય તથા સાત્ત્વિક ગુણ્ણાથી યુક્ત આઠે કર્મના સમુદાયના પુદ્ગલ ન્યા છે. તે વ્યક્ત-શુભ વા અશુભ ફૂલ આપવારૂપે પ્રત્યક્ષ થઈને અનુભવાય છે. તેમજ બંધાઈને સત્તામાં રહ્યા છે તે ભવિષ્યમાં ફૂલ આપવાના હાવાથી વર્તમાનમાં પરાક્ષ હોવાથી સૂક્ષ્મ રૂપે જાણવા તે કર્માંસમુદાયમાંથી જે જે ક્રમ ભાગવાઈને ભૂતકાલીનરૂપે નષ્ટ થયા છે, જે સત્તામાં છે તે ભવિષ્યમાં કુલ આપવા માટે વ્યક્ત થશે, તેના આત્મા સાથે સંબંધ છે. અને ભૂતકાલીન તા આ માથી ભાગવાઈને ભિન્ન થયેલા છે તે ક્રર્માંદલા વિપાકકાલે ઉદયમાં આવીને શરીર ઇંદ્રિય, મન, શ્વાસેાશ્વાસ, આયુધ્યાદ્રિ રૂપે વ્યક્ત બનીને-પરિણમીને શુજા વા અશુભ પુન્ય, પાપ આદિ કમના ફળરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપચેોગ વિગેરે આત્માના ગુણ્ણાને ઢાંકીને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દરૂપે અનુકૂલ તથા પ્રતિકૂલ વિષયના ભાગમાં નિમિત્ત અનીને કા સાધક થાય છે. તે કારણે વ્યક્ત અથવા સૂક્ષ્મરૂપ કદલાના સમુદાય આત્મગુણુરૂપ નથી પણ ખાહ્યષ્ટીવંતજના, તેવા પરિણામને આત્મગુણરૂપે માને છે. ૪-૧૩ા પૂર્વ-પશિમેવાતૢસ્તુતત્રમ્ ॥ ૪–૧૩ ॥ ભાવાર્થ: પુદ્ગલામાં અનેક સ્વરૂપે પરિણામ પામવાના સ્વભાવ-ગુણુ હાવાથી વસ્તુતત્ત્વથી પુદ્ગલરૂપ રાજસ, તામસ, સાત્ત્વિક આદિ ગુણથી યુક્ત એક પ્રકૃતિસ્વરૂપ જ તે પુદ્ગલા છે. શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે કે For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૨) आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदिवस्तु, દીપક કે જે સદા અનિત્ય (ક્ષણિક) દેખાય છે તે તથા મ-આકાશ સદા નિત્ય દેખાય છે, તેવા જે અનંત પદાર્થો આપણે એકાંત નિત્ય અથવા અનિત્ય જ માનીએ છીએ, પરંતુ અનુભવ કરતાં એ સિદ્ધ થાય છે કે એકેક વસ્તુ એકાન્ત નિત્ય વા અનિત્ય નથી જ, પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય, પર્યાયની અપેક્ષાયે અનિત્ય છે, તેથી વસ્તુ, તત્વથી એક જ સ્વાદુવાદ સ્વભાવથી જ પરિણામવાળી છે. જે સર્વ ગુણો અનેક ઇદ્રિયેથી ગ્રાહ્ય છે તે એક શબ્દ જ એકેદ્રિયગ્રાહ્ય થાય? આ શંકાને વિચાર કરતાં જણાય છે કે પુદ્ગલ દ્રવ્યમાં રહેલા રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દરૂપ ગુણે એકેક ઇંદ્રિયગ્રાહ્ય છે. ચક્ષુથી રૂપ, રસનાથી રસ, નાસિકા થી ગંધ, સ્પશે દ્રિયથી સ્પર્શ ગ્રહાય છે. પાંચ ઇન્દ્રિયને પરિણામ પુદ્ગલ દ્રવ્યથી આત્મા ઉપજાવે છે તેમ શબ્દ પણ પુદ્ગલથી જ ઉપજે છે માટે તે સર્વ ઈદ્રિય તથા તેથી ગ્રાહ્ય ગુણે તથા દ્રવ્ય ઇદ્રિયેથી જ ગ્રાહ્ય છે એ અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. પર્યાયની અપેક્ષાએ ગુણ કહેવાય છે. તેમાં એકાંત ગુણસ્વરૂપતા કે દ્રવ્યસ્વરૂપતા નથી જ. દ્રવ્ય પર્યાયાત્મક જ સર્વ વસ્તુ છે, માટે એક તથા અનેક પરિણામને સ્વાદુવાદ સિદ્ધાંત જે અંગીકાર કરવામાં ન આવે તે તે એક પરિણામ સર્વ વસ્તુઓમાં માનવા ગ્ય નથી. દીપકમાં અનિત્યત્વ દેખાય છે તે પણ મૂળથી નાશ નથી દ્રવ્યત્વપણે નિત્યતા કાયમ છે. આકાશ પણ દ્રવ્યથી નિત્ય For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૩). હોવા છતાં અનેક વસ્તુને અનેક રૂપે અવકાશ સ્થાન આપતું હોવાથી અનેક તથા સંગ વિયેગરૂપ કાર્યનું કરવાપણું હોવાથી અનિત્યત્વ પણ લાગુ પડે છે તેથી એકપરિણામત્વ સિદ્ધ થતું નથી તેવી જ રીતે આત્મામાં પણ અનેક પરિણામત્વ કાયમ રહે છે. ૪–૧૪ सूत्रं-वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः ।। ४-१५ ॥ ભાવાર્થઆ જગતમાં સર્વ પુદ્ગલવતુ, પુદ્ગલ પરમાણુઓના સંબંધે કરીને જ પ્રગટ થાય છે. તે પુગેલે સરખા તથા ભિન્ન ભિન્ન પ્રકારના આકારને ગુણ ક્રિયામય પરિણામને ધારણ કરે છે. તેમાં સામ્યતા–સરખા પરિણામની પરંપરા હેવા છતાં પણ દરેક આત્માઓમાં ચિત્ત–મનનીપરિણતિઓ-રુચિઓ સમયે સમયે બદલાતી હોવાના કારણે જ્ઞાન તથા રેયનું પરિણામીપણું જુદું જુદું જાણવું; કારણ કે જેમ વસ્તુ-જડ-પદાર્થોમાં પરિણતી–પલટાવાપણું અનુભવાય છે, તેમ આત્મામાં પણ સ્વભાવદશામાં તથા વિભાવદશામાં ગુણપર્યાયની અપેક્ષાથી પરિણમીપણું સદા રહેલું છે જ. પરમ ગુરુદેવ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિવર આત્મશુધે પગ ગ્રંથમાં જણાવે છે કે वैभाविकपरिणामाद्-भिन्नो निजाऽऽन्मनि स्फुटम् । स्वभाविकपरिणामः, शुद्धोपयोग उच्यते ? ॥१॥ वैभाविकपरिणामाद-भिन्नस्वाभाविकाऽऽत्मनि । उपयोगपरिणाम, कुरुष्व भव्यचेतन ? । २ ॥ For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪ ) અર્થ :પુદ્ગલમાં તા સદાય, વિભાવિક પરિણામતા વર્તે છે ત્યારે આત્મામાં વિલાવિક પરિણામે અશુદ્ધોપયોગ અવસ્થામાં વર્તે છે, અને શુદ્ધોપયાગ અવસ્થામાં સ્વાભાવિક પરિણામે જ્ઞાન, દર્શન, ચારિત્ર-માન ગુણમય સદા પ્રગટપણે તે છે, એમ વિભાવિક તથા સ્વભાવિક પરિણામા ભિન્ન ભિન્ન સ્વરૂપતાવાળા છે, તેમાં જ્યારે સ્વભાવિક પરિણામની ધારા ચાલે છે, ત્યારથી સદા શુદ્ધોપયેગી આત્મા ગણાય છે માટે હું આત્મન્ ! વિભાવિક પરિણામને આત્મસ્વરૂપથી ભિન્ન જાણીને સ્વભાવિક પરિણામને તું કર ? તેથી સદા આત્માન ને ભગવનારે થઇશ. ૫ ૪-૧૫ ॥ सूत्रं न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्थात् ४-१६ ભાવાથઆ જડ ચેતનમય જગતમાં અનાદિ કાલથી અનંત વસ્તુઓ ઉત્પન્ન થતી અને નષ્ટ થતી જોવાય છે એટલે જે પુદ્ગલવસ્તુએ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ, દેવ, નારક, તિ``ચ, માનવસમુદાયના શરીરરૂપે તથા જડ પરમાણુના જથ્થારૂપે થઇને સૂક્ષમ તથા મહાન સ્કંધપણાને ધારણ કરીને ઈદ્રિયા તથા ચિત્ત-મનની સહાયતાથી તે તેવા યાપશમ ભાવના જ્ઞાનદર્શનના ઉપયેગવડે આત્મા પ્રત્યક્ષ કરી શકે છે, પણ તે ચિત્તના અવલંબન માત્રથી જ ઉપજે છે, તેવા ખાસ નિયમ નથી પરંતુ તે જડ, ચેતન વસ્તુ આત્મજ્ઞાનમાં જ્ઞેયાકારે ઉપયાગથી ઉપજાવે છે અને તેના ઉપયાગ છે।ડતાં જ્ઞેયાકારથી નષ્ટ થાય છે,. For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૫ ) પણ ચિત્ત-મનથી થતા જ્ઞાનને તે બાહ્ય વસ્તુની ઉત્પત્તિ, વિનાશમાં જરા પણ કારણતા નથી જ. તેથી સર્વ દ્રષ્યગુણપર્યાચવર્ડ યુક્ત ડાવા છતાં સર્વ આત્માએ ત્રણે કાલમાં જ્ઞાનથી ગ્રહણ ન કરી શકે તે તેથી તે વસ્તુઓમાં પ્રમેયતાના અભાવ થવાથી તેનુ' જ્ઞાન અપ્રમાણિક થાય તેનુ શુ કરવુ ? આ શંકા ઉદ્ભવે છે ! ૪–૧૬ ૫ તેના ઉત્તર આપતાં સૂત્રકાર જણાવે છે કેसूत्र - तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तुज्ञाताऽज्ञातम् ॥ ४-१७॥ ભાવાર્થ:—બાહ્ય તથા અભ્ય તર જ્ઞાનવૃષ્ટિ ના સ''ધની અપેક્ષા રાખ્યા વિના સર્વ વસ્તુએ દ્રવ્યથી નિત્ય હોવા છતાં પર્યાયવડે સ્વાભાવથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે, તેથી તે થવામાં મન ચિત્ત, ઈદ્રિયા, જ્ઞાન કે આત્માની સાથે સંબંધ નથી તે પણ જે જે વસ્તુ ગુણુપર્યાયદ્રવ્યની સાથે મનચિત્ત, ઇઇંદ્રિયાથી, થતા જ્ઞાનમાં જ્ઞાનાકારે સંબધ થાય તેના આત્મા જ્ઞાતા થાય છે, કારણ કે આત્માના જ્ઞાનાપયેગ રૂપ સ્વભાવ છે, તેથી સવ વસ્તુને જાણવાપણું રહેલું છે પરતુ જ્ઞાનાવરણીય કમ ની પ્રકૃતિને જેટલા અંશે ક્ષયે પશમભાવ થાય તેટલા પ્રમાણમાં જ્ઞાનશકિત જાગે છે, જેટલુ' આવરણુ ખાકી હાય તે વિષયમાં આત્મા અજ્ઞાત રહે છે તેથી એમ માનવું જોઇએ કે આવરણ હોવા છતાં વસ્તુને સબંધ થાય તે પણ તેનું યથાર્થ જ્ઞાન ન થાય અને આવરણના જો ક્ષય થએલા હાય તેા વસ્તુના સયેગા ક સંબંધ વિના પણ યથાર્થ બેષ થાય છે ૫ ૪-૧૭ ૫ For Private And Personal Use Only 31 Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૬ ) सूत्रं सदा ज्ञाता वित्तवृत्त यस्तत्प्रभोः पुरुषरूपाऽपरिणामित्वात्। ४-१८ ભાવા—ચિત્તની વૃત્તિએ સદા-સર્વકાલમાં તે ચિત્ત-જ્ઞાનના સ્વામી આત્મા-પુરૂષને સવ વસ્તુઓના જ્ઞાતા અનાવે છે, પરંતુ પુરૂષ અપરિણામી હોવાથી ચિત્તજ જ્ઞાનાકારે પરિણામને પામે છે આત્મા-પુરૂષ ફૂટસ્થ રૂપે અપરિ શામી રહે છે, તેમ જે સૂત્રકાર તથા ભાષ્યકારનું માનવાપણું છે તે અહિં સંભવતું નથી; કારણ કે શ્રીમાન્ યશેાવિજયજી વાચક્રપ્રવર તે સંબંધી ટીકામાં જણાવે છે કે અનંત વસ્તુઓને જ્ઞેયાકારે વિષય કરનાર જ્ઞાનસ્વરૂપ ચિત્તને સદા આત્મામાં ધરૂપે પરિણામ પામવાપણું છે, તેથી તે જ્ઞાનની પેઠે . આત્મા તત્સ્વરૂપ હોવાથી પરિણામી સ્વભાવવાળા જ છે. તે કારણથી અપિરિણામીપણું સિદ્ધ થતુ નથી. આત્મા-પુરૂષ જ્ઞેયાકારે પરિણામને પામે છે, તેથી આત્માને પરિણામી માનવામાં ખાધ દેખાતે નથી. કારણ એ છે કે ચિત્ત જ્ઞાનસ્વરૂપ જ છે અને જ્ઞાન તે આત્માને સહુજ ધર્મ છે અને સદા આત્માની સાથે જ રહે છે, તેથી આત્મા કદાપિ અજ્ઞાત-જ્ઞાન વિનાના જડ નથી થતા. પરંતુ જ્ઞાનાવરણીય કર્મીના વિચિત્ર યાપશમ ભાવનાચેાગે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે વિષયવાળા પદાર્થાને સબધ ઇન્દ્રિયેાથી થતા વ્યંજનાવગ્રઠ, અર્થાવગ્રહ, ઇંડા, અપાય તથા ધારણાદિક મતિજ્ઞાન સાથે કાયમ નથી રહેતા. કાઇ વખત તેના ઉપયાગ તે વિષય ઉપર પણ હેય, અને કોઇ વખત For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૭ ) ન પણ હાય તેથી આત્માને જ્ઞાન થાય છે, તે કારણથી ઇંદ્રિયાથી થતા જ્ઞાનમાં શબ્દતાદિ વિષયા જ્ઞાન જાણવામાં આવતા નથી. પરંતુ આત્મા સ્વપુરૂષાથૅવડે મિથ્યાત્વ, અવિરતિ, કાષાય તથા અશુદ્ધ ચેગના સર્વથા ક્ષય કરી ક્ષાયકભાવના દર્શન તથા યથાખ્યાતચારિત્રયેાગથી સવા ઘાતીકમના ક્ષય કરી કેવલજ્ઞાન, દનવડે ભૂત, ભાવી વમાન કાલના પર્યાયથી ચુક્ત સર્વ દ્રવ્ય ગુણુ આદિ પદાર્થાને જાણે છે, દેખે છે, નિરાવરણ દશામાં પ્રગટેલા જ્ઞાનદર્શનની એવી અપૂર્વ શક્તિ છે કે જેથી શબ્દ, રૂપ, ૨૪, ગંધ, સ્પર્શે વિષયાના સદા આત્મા જ્ઞાતા થાય છે, તેમ સર્વજ્ઞત્વ સિદ્ધિ અવસ્થામાં પણ આત્માના સહુજ ગુણુ હાવાથી કાયમ જ રહે છે. પરમગુરૂ શ્રી બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે—ઘાતિ કરમના નાશથી પામ્યા હૈ, કેવલજ્ઞાન ગુણમહંત કે! ત્રણ ભૂવનના ભાવને સમયે જાણે ડા ચિદાનંદ ભદ'ત કે. જીનવાણી ચિત આણીયે ॥ ૧॥ દ્રવ્ય ગુણ પરિયાયનાજ્ઞાતા જ્ઞાને ઢા પરમાતમ તેડુ કે, ભેદ ત્રીજો એ આત્મને, તેણુ' નિત્ય રાખા નેહુંકે, છનવાણી ચિત આણીયે. અપરિણામી ફૂટસ્થ જે આત્મા હોય તે કોઇ વખત જ્ઞાનશક્તિના સંબંધ કરી શકે નહિ, સદા તે અજ્ઞાત જ રહે તેથી વધારામાં જડ-અચૈતન્યસ્વરૂપી થાય, તે માટે આત્મા પિરણામી છે. નવા નવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય ઉપયાગરૂપ આત્મગુના પર્યાયને પ્રાપ્ત કરતા હોવાથી તેના પરિણામી સ્વભાવકાયમ જ છે, જ્યારે સ'પૂર્ણ. આત્મયેાગમાં ન આવે ત્યાંસુધી વિભાવપર્યાયને કરે છે, કહ્યું છે કે— For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮ ) यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसृता परिनिर्वाता, सह्यात्मा नान्यलक्षणम् ॥ १ ॥ અથ—જે કમ ભેદાનેા કર્તા હાય તથા તેકના ફળના વિપાકાઢયે ભાગવનારા હોય, તેને કર્માંના કરવાપણું તથા ભોગવવાપણું હોય છે, તેથી તેને સંસારમાં ભમવાપણું છે અને તે કમના સમૂલથી ક્ષય કરીને મુક્તિમાં જેને જાવાપણુ હોય તે જ આત્મા કહેવાય, તેનું કાઇ બીજું લક્ષણ જ નથી. આ પ્રમાણે હાવાના કારણે નવી નવી પર્યંચપાવતના થતી હાવાથી આત્મા પરિણામી જ સિદ્ધ થાય છે, પણ તેમાં અપરિણામીપણું જણાતુ નથી. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવના, અપેક્ષાથી સ્વગુણુપર્યાયમાં પરિણામી છે. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપરિણામી છે, એમ નિશ્ચય માનવુ, તે આત્મા-પુરૂષ તાદાત્મ્યભાવે જ્ઞાનમય હાવાથી તે આત્માનુ હંમેશાં જ્ઞાનત્વ અભાષિત જ રહે છે. એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરના વચનથી યથાર્થ સિદ્ધ થાય છે. ૫૪–૧૮૫ " ચિત્ત જેમ વિષયના એધમાં કારણ થાય છે તેમ પેાતાના આધમાં પણ અગ્નિની પેઠે કારણ થવુ જોઇએ તે વસ્તુવરૂપ જણાવે છે. સૂત્ર-ન તત્ત્વામાાં દયરવાર્ । ૪-॰૧ ॥ ભાવા–તે ચિત્ત-મન પણ ઘટપટાદિક પુદ્ગલ વસ્તુમય હોવાથી પેાતાના પ્રકાશ કરી શકતુ” નથી, તેમજ ઇન્દ્રિયે! પણ પેાતાના પ્રકાશ કરી શકતી નથી તેથી સ્વપ્ર For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯) કાશક નથી પણ દ્રશ્યરૂપ સર્વ બાહ્ય વિષય જડ પદાર્થોની જેમ પરપ્રકાશક છે. પરંતુ ઈદ્રિ તથા મનની સહાયતાથી થતું મતિ શ્રુત, વિગેરે જ્ઞાન સ્વપરપ્રકાશક છે જે જ્ઞાન પિતાને તથા અન્ય પ્રકાશ કરે પોતાનું તથા અન્ય પુદુગાદિ દ્રવ્યનાં સ્વરૂપને દેખાડે તે જ્ઞાન પ્રમાણુ કહેવાય છે. તે જ્ઞાન મન તથા ઈદ્રિરૂપ બારીવડે ક્ષપશમભાવ પ્રમાણે વસ્તુને જાણે છે તેમ મન તથા ઇંદ્રિયના સ્વરૂપસ્વભાવને પણ તે જ્ઞાન જાણે છે, અને તે જ્ઞાનસ્વરૂપ આત્માને પણ જ્ઞાતા જ જાણ તથા અપેક્ષાથી સાક્ષીરૂપે જાણું. તે માટે શુદ્ધોપાગમાં ગુરુદેવ જણાવે છે કે दृश्याऽदृश्यपदार्थेषु, साक्षिण उपयोगिनः । मनोवाकायचेष्टासु, प्रारब्धेष्वपि साक्षिणः॥१॥ દેખી શકાય તેવા તથા ન દેખાય તેવા પદાર્થોનું જ્ઞાન થવામાં ઉપયોગી એ આત્મા સાક્ષીરૂપે છે, તેમ મન, વચન, કાયાદિકની ક્રિયા-ચેષ્ટા થવામાં પ્રારબ્ધ કર્મના યેગે શુભ અથવા અશુભને અનુભવ થવામાં આત્મા સાક્ષીરૂપે જ છે પરંતુ તે કાર્યમાં રાગ-દ્વેષને ધારણ કરાય તે કર્મબંધ થાય છે કે ૪–૧૯ છે सूत्रं-एकसमये चोभयानवधारणम् ॥ ४-२० ॥ ભાવાર્થ_એક સમયમાં એક સાથે જ્ઞાતા-ચેતન અને ચિત્ત તેમજ ખાદ્ય પદાર્થોને બંધ થતું નથી એમ ભગવાન મહર્ષિ પતંજલિજી માને છે તે યુક્ત નથી. બાહ્યવ્યવહારમાં પણ For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૦) અનુભવવામાં આવે છે કે એક ઓરડામાં ઘટપટ વિગેરે પદાર્થો છે તે અંધકાર હોવાથી ગ્રહણ નથી કરાતા તે દીપકને પ્રકાશ થવા સાથેને દીપને પ્રકાશજ તથા ઘટપટ વગેરે હોય તે દેખાય છે તેમ હું ઘટ જ્ઞાનવાન છું; એ જ્ઞાનમાં પિતાનું તથા ઘટનું એમ ઉભયનું જ્ઞાન એક સમયમાં સાથે થવામાં પ્રત્યવાય આવતું નથી, પરંતુ બૌદ્ધ દર્શન તથા નિયાયિકના મતે જ્ઞાન-બુદ્ધિ ક્ષણિક હોવાથી પદાર્થના બેધસમયે પિતાને બધ ન કરી શકે. બીજા સમયે તે નષ્ટ થાય છે, તેથી જેની અસત્તા હોય તેને બંધ ન થાય તે કારણે બીજા જ્ઞાનવડે તેને બેધ માનવે પડે છે. તે સંબંધી વિચાર શ્યાવાદરત્નાકરાવતારિકાથી જાણવા ગ્ય છે. એક સમયમાં ઉભયનું અવધારણ ન થવું તે જૈન દૃષ્ટિથી બરાબર છે. તે આવી રીતે, આત્માને જ્ઞાન-દર્શનને વિશેષ સામાન્ય ને ઉપયોગ ભિન્ન ભિન્ન સમયે થાય છે. પહેલો દર્શનારૂપ સામાન્ય અવબોધ, પછી વિશેષરૂપ જ્ઞાનને યથાર્થ વસ્તુતત્ત્વને અવધારણરૂપ ઉપયોગ ભિન્ન થાય છે. તેવી રીતે અનેક વસ્તુને અવધ વિશેષ પ્રકારે ભિન્ન ભિન્ન પણે અન્ય સમયમાં જ થાય છે ૪-૨૦ છે મૂä-વિજ્ઞાનતાદ ગુદ્ધિાંત સંસ્કૃતિનં ૪-૨ ભાવાર્થ–પિતાના કાર્યમાં રોકાયેલું ચિત્ત બીજા ચિત્તથી ગ્રહણ કરાય તેવી બુદ્ધિ થાય તે તે ઠીક નથી, કારણ કે જે એક ચિત્તને બીજા પછી થનારા ચિત્તથી For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૧ ) ગ્રહણ કરાય તે બીજા ચિત્તરૂપ દશ્યને ગ્રહણ કરવા : માટે ત્રીજા ચિત્તને માનવું પડે, તેથી ચિત્તથી થનારી બુદ્ધિને અપ્રમાણતા આવે છે, કારણ કે બુદ્ધિને પ્રમાણ ન આપવા બીજીની આવશ્યકતા તેને માટે ત્રીજીની જરૂર એમ પરંપરાએ બુદ્ધિ તથા ચિત્તની કાંઈ પણ સ્થિરતાપ્રામાણિકતા આવતી નથી, તેમજ સમૃતિનું સંકર વ્યભિચારીપણું આવે છે, તેથી ચિત્ત, બુદ્ધિ તથા સ્મૃતિમાં કોઈ જગ્યાયે પ્રમાણિકતા નહિ આવે. માટે જ્ઞાન થવામાં અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાદિક બુદ્ધિ ચિત્તથી તથા ઇંદ્રિયથી થતા સવ મતિજ્ઞાનમાં આત્માના ઉપયોગને કારણ માનવામાં આવે તો તે આત્મા પગરૂપ બુદ્ધિજ્ઞાન વા ચિત્તને આત્માનું અભેદપણું હેવાથી તે સર્વ આત્મવૃત્તિરૂપજ્ઞાન ને પ્રમાણ સિદ્ધ થાય ચિત્ત, ચિત્તાંતર, બુદ્ધિ બુદ્ધયંત વિગેરે પર્યાયે જ્ઞાનમય હોવાથી પ્રમાણ પણ ઘટે છે. કહ્યું છે કે–રવાર થવા જ્ઞાનું પ્રમાણમ્ | સ્વ-પિતાને તથા પર–અન્ય જ્ઞાનમાં ગ્રહણ કરવા યોગ્ય ચેતન જડ પદાર્થોને વ્યવસાયનિશ્ચય કરે, યથાર્થે આવબોધ કરે તે જ્ઞાન પ્રમાણ છે, તેથી ચિત્ત, બુદ્ધિ, રકૃતિ, અનુમાન, ઉપમાન, પ્રત્યભિજ્ઞાન, શ્રતજ્ઞાન વિગેરેમાં પ્રમણિકતા આવશે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અસંભવ વિગેરે દોષને ક્ષય થાય છે. એ ૪–૨૧ છે આમ કેવી રીતે બને તે જણાવે છે – For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ધ સદા કરે છે અને તેની ચયનનાના અન્ય सूत्र-चित्तेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ।। ૪–૨૨ ભાવાર્થ-સર્વ જડ ચેતન પદાર્થોને બેધ કરનાર જ્ઞાન છે તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ તથા કેવલજ્ઞાન છે. તેમાં કેવલજ્ઞાન સર્વ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉપજતું હોવાથી કેઈ પણ પદાર્થોમાં ગમન કર્યા વિના પિતાના સ્થાનથી જ ભૂત, ભવિષ્ય વર્તમાનકાલિક પદાર્થોને ધ સદા કરે છે, તેમજ અવધિજ્ઞાન તેને રોકનારા આવરણને ક્ષપશમ થયે છતે તેની ગ્યતા પ્રમાણે રૂપીદ્રવ્યને પિતાના સ્થાનમાં રહે છતે જાણે છે. મન:પર્યવજ્ઞાન અન્ય મનુષ્ય, તિર્યંચ પ્રાણીના મનનું ચિંતવેલું જાણે છે. મતિ તથા શ્રુતજ્ઞાન ઈદ્રિ તથા મનની સહાયતાથી તેવા પ્રકારે આવરણને ક્ષયે પશમ થયે તેની એગ્ય શક્તિ પ્રમાણે દૂર નજીકના પદાર્થોને ગ્રહણ કરે છે. શ્રુતજ્ઞાન ગુરૂપદેશથી જડ ચેતન વસ્તુનું જ્ઞાન સંપ્રાપ્ત કરે છે. પાંચ ઇંદ્રિયામાં એક ચક્ષુ અને મન વસ્તુને દૂર હોય તે પણ તેની યોગ્ય શક્તિ પ્રમાણે નિશ્ચય કરે છે. તે સિવાયની ચાર ઇંદ્રિય પશે. દ્રિય, રસના, શ્રોત્ર, ઘાણ એ વસ્તુને સ્પશને બોધ કરે છે. આ સર્વ ઈદ્રિયથી થનારાં જ્ઞાને તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ તથા કેવળ તે યના આકારને પોતાની જ્ઞાન શક્તિમાં ગ્રહણ કરીને જાણે છે. તેથી ચિત્ત તથા મન વસ્તુઓમાં સંક્રમણ કર્યા વિના પિતાની બુદ્ધિમાં તે For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૩) તેવા ભય થાય છે *કાસ ગ્રહણ કરી શકતો નથી. પદાર્થોનું સવેદન કરે છે, અને રેયના આકાર ને જ્ઞાનતેવા આકારે પરિણાવીને ગ્રાહ્યને ગ્રહણ કરે છે, તેથી એમ નિશ્ચય થાય છે કે સર્વ ઈદ્રિયગ્રાહ્ય વિષયમાં આત્માજ્ઞાનસ્વરૂપે પ્રવેશ કરીને ગ્રહણ કરી શકે છે, પણ ભિન્ન રહી સંચાર કર્યા વિના ગ્રહણ કરી શકતું નથી. બુદ્ધિમાં આત્મા તથા પદાર્થોનું પ્રતિબિંબ થવું તે વાત ઠીક લાગતી નથી. કારણ આત્મા તેવા શેમાં તેવા પ્રકારના ઉપયોગની એકાગ્રતા વિના, તેવી રેય વસ્તુને જાણી શકતું નથી, તેમજ દર્શન, જ્ઞાન, શક્તિ, આત્માને સહજ ધમ હોવાથી અજ્ઞદશામાં તેવા પ્રકારના ક્ષપશમ ભાવથી સર્વજ્ઞદશામાં ક્ષાયક ભાવથી શુદ્ધ રૂપે પ્રગટાવે છે, માટે તે શક્તિ ઓપચારિક નથી. ઉપાધિ જન્ય નથી પણ સહજ છે પરરા આ વાતને હવે સિદ્ધ કરે છે– सूत्रं-द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ।। ४-२३ ॥ ભાવાર્થ-દ્રષ્ટા–આત્મા દશ્ય-જડ ચેતન પદાર્થો બન્નેની સાથે ચિત્ત-મન ઉપરક્ત થઈને સર્વ અર્થમાં સાધક બને છે તેથી ચિત્ત સર્વાર્થ કહેવાય છે, કારણ કે સ્ફટિક રત્નની પેઠે સર્વ પદાર્થોને પિતામાં પ્રતિબિંબિત કરે છે તેથી તે ચિત્તને જ ચેતન-આત્મા ક્ષણિક વરૂપી છે, તેમ માને છે. કેટલાકના મતે ચિત્ત જ સર્વસ્વ છે. ગાય, ભેંસ, ઘટ, પટ વગેરે જે દેખાય છે તે બીજું કાંઈ નથી; ચિત્ત For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪) -માત્ર જ છે, પણ આ તેમની એક બ્રાંતિ માત્ર છે; કારણ કે સવ રૂપના આકારને ગ્રહણ કરનાર ચિત્ત-મન જ છે. તેમાં સવ પદાર્થોં પ્રતિબિંબિભૂત થઇને રહે છે. તેને આત્મા-ચેતન હુંપણે ભ્રાંતિથી માને છે. વસ્તુતઃ આત્મા ગ્રહણુ ગ્રહીતૃત્વ સ્વભાવથી રહિત ફૂટસ્થ માત્ર છે તેથી કમળપત્રની પેઠે નિત્ય નિલેČપ છે. આ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંત માને છે. તેને ઉત્તર શ્રીમાન વાચક્રપ્રવર યશેાવિજયજી મહારાજ જણાવે છે તે સિદ્ધાંત સાથે ત્રણ ખાખત વિચારવાની છે. તે આ(૧) ચૈતન્ય પોતે સ્વપ્રકાશક છે. (૨) જે ચૈતન્ય છે તે જ ચિતિશક્તિ વા ચેતન છે; કારણ કે ચિતિશક્તિ સ્વયં સ્વતંત્ર છે, પણુ કાઇ પદાર્થના અંશ નથી, તે કારણથી નિર્ગુણુ છે, (૩) તે ચિતિશક્તિ કૂટસ્થ હાવાથી સર્વથા નિલે’પ છે. તેના ઉત્તર આપતાં જણાવે છે કે અગ્નિ ઉત્પન્ન થયા છતાં પોતાના તથા અન્ય પદાર્થાંના સચાગ-સખધ કર્યાં વિના પણ પ્રકાશ કરે છે તેથી તે સ્વતઃપ્રકાશક કહેવાય છે તેમ દરેક પ્રાણીગણમાં રહેલા ચેતન ખીજાની અપેક્ષા રાખ્યા વિના પેાતાની મેળેજ પ્રકાશમાન થાય છે. તેમ ન થાય તેા અનવ્યવસ્થા દોષથી અનુપત્તિની થાય છે, પર ંતુ તેનુ પરપ્રકાશકપણુ ક્ષયાપશમભાવની દશામાં રહેલુ છે તેથી ગુરૂ ઉપદેશ, આગમ, અનુમાનથી તે આત્મા તથા જ્ઞાન,દર્શન ગુણુનું જાણવાપણું રહેલું છે. તેમજ સવ જડ પદાર્થાનુ જ્ઞાન વિષયેાનુ' નિયમપૂર્ણાંક સંબધ થવાને ચેાગે ઇંદ્રિયજ્ઞાનના ક્ષયે પશમ ભાવથી થવાણુ છે અને ક્ષાયકભાવની For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૫) દશામાં તે જ્ઞાનના આવરનો સર્વથા ક્ષય-નાશ થવાથી સ્વાભાવિક રીતે સ્વાધીન હોય છે તે પ્રગટે છે. (૧) બીજું ચૈતન્ય-આત્મા પુરુષની જ્ઞાન, દર્શન, ચારિત્ર(આનંદ)મય ચેતનાશક્તિ રૂપે છે તે આત્માના જ અંશ એટલે ગુણે છે, પણ જડ દ્રવ્યના ગુણે નથી જ અને ગુણે યાવત્ દ્રવ્ય લાવી હોય છે તેથી આત્માની પેઠે તે પણ શાશ્વતા જ છે પણ તે નષ્ટ થનારા નથી જ પરંતુ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સામાન્ય ધર્મની પઠે અચલ એટલે પલટણ સ્વભાવવંત નથી, એમ પણ સિદ્ધ કરી શકાતું નથી. રૂપાદિકમાં હાનિ વૃદ્ધિ થાય છે તેમ આત્માના ગુણેને પણ ક્ષપશમ ભાવથી હાનિવૃદ્ધિ થાય છે. ક્ષાયિક ભાવની દશામાં મેહનીય, જ્ઞાનાવરણીય, તથા અંતરાયકર્મને ક્ષય થાય તે દશામાં પૂર્ણ ચેતન્ય ગુણે કેવલજ્ઞાન દર્શન આનંદરૂપે શાશ્વત થઈ શેયના ઉત્પાદ વ્યયની ભૂત, ભાવી વર્તમાનના જ્ઞાનરૂપે હાનિવૃદ્ધિ જૈન આગમ પ્રમાણે મનાય છે તે બરાબર છે. તે ગુણે આત્મારૂપ ગુણીના આશ્રય-તાદા ભાવે કરીને રહેલા છે. તે ગુણવાન અને તે જ તદુરૂપી આત્મા હોવાથી કેવી રીતે તે નિર્ગુણ કહેવાય? સાંખ્ય શાસ્ત્રમાં આત્મા-પુરુષને નિર્ગુણ કહેવામાં આવે છે તે સંસારાવસ્થામાં જે તામસ, સાત્વિક, ગુણના સહકારવાળી માન(ચિત્તવૃત્તિ)ની સહાયતાથી ક્ષયેપશમ ભાવયોગે તે ગુણમાં હાનિ-વિકાસ થાય છે તેની અપેક્ષાથી કહેવામાં આવે છે. બીજી રીતે આત્મા નિર્ગુણ ઘટી શકતે : ૨૦ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૬ ) નથી, કારણ કે સહજ ભાવે નિરાવરણ દિશામાં અનંતગુણોને આધાર આત્મા છે.-શ્રી હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કેअनंतविज्ञानमतीतदोष-मबाध्यसिद्धान्तमपर्त्यपूज्यम् । श्रीवर्धमानं जिनमाप्त मुख्यं, स्वयंभुवं स्तोतुप यतिष्ये । १ । અર્થ—અનંત વિજ્ઞાન, એટલે અનંત જ્ઞાનદર્શનને ધરનારા તથા સર્વ દેને ક્ષય કરનારા, તેમને ઉપદેશેલ સિદ્ધાંતશાસ્ત્ર અબાધ્ય-પ્રમાણિક હેવાથી કુવિકલપ કરનારા મહામહ મિથ્યાત્વમાં મુંઝાયેલા પંડિતથી કદી પણ દૂષિત કરી શકાતું નથી, અને તે સર્વ આત પુરૂમાં-વિશ્વસનીય એવા મહાનુભામાં મુખ્ય એવા શ્રી વર્ધમાન-વર નેશ્વર પરમાત્માની સ્તવના કરવા હું પ્રયત્ન કરું છું. તે ઉપરથી નિરાવરણ દશામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનું અસ્તિત્વ છે તે ત્યાં તે ગુણે નિર્ગમાં કેમ સંભવે ? (૨) સાંખ્ય મત પ્રમાણે ચિત્તમાં પ્રતિબિંબરૂપ થયેલ આત્મા નિલેપ કહેવાય છે, તેને જે સત્ય માનવામાં આવે તે તે ચિત્તમાં પ્રતિબિંબિત થયેલી બુદ્ધિએ ગ્રહણ કરેલા પદાર્થોને જાણવાપણું હોવાનું સિદ્ધ થતું નથી; કારણ કે બિંબ-દર્પણ અને પ્રતિબિંબ તેમાં સમાયેલી છાયા તે બેને ગ્રાહ્યગ્રહણ સંબંધ બનેના સંગ-સંબંધની ચોગ્યતાથી જ થાય છે. તે રેગ્યતા લેપ સમાન છે. આત્મા આકાશની પેઠે નિલેપ હેવાથી તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું નથી માટે આત્માને કર્મને સંબંધ અનાદિકાલીન રાગદ્વેષના લેપથી For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૭) હોવાથી બુદ્ધિવડે તેમાં ગ્રહણ કરાતા પદાર્થોના શુભાશુભ ભેગમય પ્રતિબિંબ યુક્ત થાય છે, પણ નિર્લેપ અકર્મમય આત્માને તેવા કર્મભેગને સંબંધ નથી થતું. તેને જે ઔપચારિક માનવામાં આવે તે સર્વ વિષયે આત્મજ્ઞાનની પેઠે શાસ્ત્ર, ગ, સુખ, દુઃખ, સંસાર સંબંધનું પણ ઉપચારિત્વ માનવું પડે છે. ચિકણા લેપ વિના બેને એકત્વભાવે સંબંધ નથી થતું. આત્મામાં કમ મલની એકતા હોય તે જડ પદાર્થોને સંબંધ થાય છે. મુક્તિમાં ગયેલા આત્માને નથી થતું, તેવી યોગ્યતા તેમાં રહેલી નથી, માટે નૈગમ. સંગ્રહ, વ્યવહાર વગેરે નયેની અપેક્ષાએ એનો વિચાર કરતાં અપેક્ષાથી પાવાપણું, અપેક્ષાએ નિર્લેપ પણું જૈન સ્વાદુવાદ સિદ્ધાંતને આશ્રય કરવાથી ઘટી શકે છે, કદી પણ એકાંતથી ઘટી શકતું નથી. આત્માનું સ્વતંત્રપણું, પરાધીનપણું, ચિત્ત-મનનું સર્વગ્રાહકપણું એ બધું જૈન ન્યાય દષ્ટિનું અવલંબન કરવાથી અપેક્ષાએ સંભવે છે ૪-૨૩ सूत्र-तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थ मंहत्यकारित्वात છે ૪–૨૪ . ભાવાર્થ –તે ચિત્ત-મન અનાદિકાલથી કમ સંબંધના યોગે અનેક શુભાશુભ સંસ્કારવાળી વાસનાઓથી વિચિત્ર થયેલું હોય છે તે કર્મના ઉદયથી વિપાકરૂપે થઈને મન, ઇદ્રિ, શરીર અને જ્ઞાનશક્તિને રોકનારા આવરણને વિચિત્ર પ્રકારને પશમ ભાવ પ્રગટ થઈને For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૮) અન્ય અનુકૂલ વ. પ્રતિકૂલ પદાર્થોના વિષયે આત્માને સાતા, અસતા, ખેદ હર્ષ આપનારા થાય છે તે જો કે આત્માથી વસ્તુતઃ ભિન્ન છે તે પણ વિચિત્ર કર્મના સંબંધના યોગે કથંચિત તાદામ્ય ભાવને ધરે છે તેથી આત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાયગમાં મુંઝાયે છતે વિચારે છે, હું સુખી, દુઃખી, રાજા, શેઠ, ભીખારી, દેવ, ઇંદ્ર વગેરે રૂપથી પિતાને માને છે અને અભિમાન ધરે છે. તેથી તેના વેગે સહજ આત્મવિવેકને ભૂલી જાય છે ૪-ર૪ मूत्रं-विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥४-२५ ॥ ભાવાર્થ –આત્માને જ્યારે ઘાતિકર્મના-જ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય, અંતરાય, કર્મને યથાર્થ ક્ષપશમભાવ પ્રગટે છે ત્યારે તેના ગે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ ભાવનાના ગે ગુરુના ઉપદેશવડે, આગમની વાણી સાંભળવાથી પ્રગટેલ વિવેકવડે સમ્યગદર્શન પ્રગટે છે–આત્માને વિશેષ પ્રકારનું તાત્વિક દર્શન પ્રાપ્ત થાય છે, તેથી તે આત્મા પિતાની માયાજન્ય ઉદ્ભવેલ વાસનાથી થયેલ ભૂલને પશ્ચાત્તાપ કરતાં વિચારે છે કે – न सा जाई न सा जोणी, नतं ठाणं नतं कुलं । न जाया न मुमा जत्थ, सव्वेजीवा अणंतसो ॥ १॥ અર્થ–હે જીવ! એવી કઈ જતિ નથી, એવી એની (ઉપ્તત્તિ સ્થાન) નથી, અને કઈ એવું સ્થાન-પ્રદેશ-ક્ષેત્ર નથી, તેવું એક પણ કુળ નથી કે જ્યાં આ આત્મા For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૯ ) અનંતીવાર જપે ન હોય, તેમજ મરણ પામે ન હેયતેવું એક પણ સ્થાનક નથી કે જયાં અનંતી વખત તે દરેક સ્થળમાં જન્મ્ય હઈશ અને મરણ પણ પાયે હે ઈશ. તેમજ અનેક યાતના-દુઃખો પણ ભગવ્યા હશે માટે તેને ખેટે મમતવ હવે તે આત્મન ! તું છોડ. આ જગતમાં સગાકુટુંબીના સંબંધો પણ એવા જ અસહાયક હોય છે. તે શાવિશારદે જણાવે છે કે – माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगाय । इह चेव बहुविहाई, करंति भववेमणस्साई ।। १ ।। पियमाइभयणी भञ्जा, पुत्तत्तणेण सब्वे वि। जीवा जाया बहुसो, जीवस्सउ एगमेगस्स ॥ ६५ ॥ અર્થ-આ સંસારમાં ભમતા જીવને એકમેકપણે અનેક જીવાત્માઓ સાથે માતા-પુત્ર પણે પિતા-પુત્ર પણે ભાઈબેન પણે, ભાયો-ભરતારપણે, પિતા-પુત્રી માતા-પુત્રીપણે અનેક વખત પરસ્પર મળ્યાં છે, વૈર-વિરોધ પણ અજ્ઞાનતાથી પરસ્પર કર્યા છે એકબીજાના ધનમિલ્કત લુંટીને રેવરાવ્યા છે. આવું તે અનેક વખત કર્યું છે. તેઓએ તને પણ તેવી રીતે પીલ છે તે હવે તે તારા, અન્ય પારકા તું તેનો એમ કયા સંબંધને લઈને મોહ કરે છે? જે સામાન્ય જીવત્વ ધર્મને યોગે બંધુ માનતો હોય તે જગતના સર્વ આત્માઓ પ્રત્યે તું બંધુત્વભાવ રાખ. તેનાથી પર સંસારી સંબંધ વિનાના જીવ પ્રત્યે પણ વૈર–ઠેષ–ખેદ કરીશ નહિ. સર્વનું For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦ ) ભલું ચિંતવ. આત્માને તે પિગલીક સંબધેથી પર જાણી હિત માટે ગવેષણ કરવી યોગ્ય છે. હિંસા, અસત્ય, ચૌરી, વ્યભિચાર, સ્ત્રીભેગ, અને પરિગ્રહને ત્યાગ કરે. ઇદ્રિના વિકારને દમવા, કષાયને નાશ કરે, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ વિગેરે ભાવનાવડે આ માને વૈરાગ્યથી ભાવિત કર. મન તથા ઇંદ્રિયને વશ કરીને અપૂર્વ વૈરાગ્યથી અપ્રમત્તભાવે આત્મચારિત્રમાં સ્થિરતા કરવી તેથી ભવશ્રેણીની નિવૃત્તિ થશે-ભવ પરંપરા નાશ પામશે ૪-૨પ सूत्रं-तदा विवेकनिम्न कैवल्यप्राग्भारं चित्तम् ।। ४-२६ ॥ - ભાવાર્થ...જ્યારે આત્મા વિવેકદશી થઈને કષાયભાવથી ચિત્તને દૂર કરી આમચારિત્ર યુગમાં આવે છે, ત્યારે વિવેકમાં નિમગ્ન-તરૂપ બનીને એટલે વિવેકનમ્ર બનીને સંસારની મેહમાયાને પિતાથી પર જાણી તેને ત્યાગ કરીને હું આત્મા છું, એકલો છું, મારું કોઈ નથી, હું કોઈને નથી; માટે શરીર ઉપર પડતા દુઃખ-ઉપસર્ગોમાં મારે કેની સહાયની અપેક્ષા નથી, મન મારું નથી, હું સર્વ પુદ્ગલ સંબં, થી પર છું, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં જ મારું આત્માનું સત્ય ધન છે, હું ભીખારી નથી, રાજા નથી, શેઠ નથી, સર્વથી હું જુદો છું એમ એકત્ત્વ અનિયત્વ અશરણત્વ વિગેરે ભાવનાબળે આમચારિત્રગમાં સ્થિરતા કરતે, સમજાવે પરિસહ-ઉપસર્ગને જીતતા, ચારિત્રને આવરણ કરનારા ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષને ક્ષય કરતે સિદ્ધિઓ For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૧ ) લબ્ધિઓમાં નઢુિં મુંઝાતે, સ્વસ્વરૂપમાં રમણુ કરતાં સ્થિરતાભાવે સમાધિમાં લીન થઇ સઘાતી કમને ખપાવી ચિત્તને એટલે મનને આત્માથી ક્રિયા વિનાનું બનાવી ક્ષપકશ્રણીવડે ચથાખ્યાતચારિત્રયોગને મેળવી, કેવલજ્ઞાનદર્શનને આત્મા ભજે છે. સૂત્રમાં સૂત્રકાર ચિત્તને કૈવલ્યને ભાવ જણાવે છે પણ ચિત્ત તા પુદ્ગલ છે અને કૈવલ્ય એ આત્મસ્વરૂપના થયેલા પૂર્ણ પ્રગટભાવ છે, માટે ચિત્તને ત્યાં વ્યાપાર રહેતા નથી; માત્ર આત્માના જ સદૃચિદાનંદમય શુદ્ધોપયોગ સ્વરૂપે વર્તે છે. ૧૪-૨૬૫ सूत्र - तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥। ४-२७ ॥ ભાવા —કૈવલ્યભૂમિમાં આવવા પ્રવૃત થયેલા યાગીઓને અનેક સિદ્ધિઓ, લબ્ધિ, વિભૂતિએ આડી આવીને ઉભી રહે છે. સત્પંથે જતાં ભુલાવા ખવરાવે છે, તે કારણે પરમ, ગુરૂદેવ જણાવે છે કે— “પ્રેમી પરદેશી જના ત્યાં, લેાલથી લલચાવશે; મનહર માહી માનિનીઓ, હાવભાવ દર્શાવશે! જીવડા જાગીને રે, નેગી સ`ગે ચાલજે નિજ દેશમાં 1ા સ્વસ્થ ચિત્તે ચાલવુ ત્યાં, મેહ ઘાટી ભેદવી ! ઘાટ અવ ઘટ ઉતરીને, આત્મ સત્તા વેદવી. જીવડા–ના ૪ ૫ ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રી દિવસ ચાલજે; પામી પ્રેમે દેશ તારા, નિજ સ્વરૂપે માલજે ! જી ॥ ૫ ॥ સારી આલમ દેખજે તુ', ચેાતી જ્યાત મિલાવજે; ભૂલી જગતનું ભાન વાલ્હમ, તારી ધ્રુવની ST For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨) પાવજે છ ૬ અનંત અક્ષર આતમા તું, જેડીલાને જગાડજે બુદ્ધિસાગર તરણું પાછળ, ભાનુને તું ભાલછે જ છે ૭ ” તે કારણે લબ્ધીઓમાં મુંઝાવું નહિ તે સિદ્ધિઓ આત્મપ્રકાશમાં ધૂમકેતુ સમાન છિદ્રોમાં પૂર્વે બાંધેલ કર્મના સંસ્કારવડે મુંઝાઈ જવાનું બને છે, તેથી આત્મચરિત્રમાં વધારો થઈ શકતું નથી, તે જ કારણે ક્ષપકશ્રેણીનું શુદ્વાવલંબન પ્રાપ્ત નથી કરી શકતા, પણ કદાચિત અપ્રમત્તદશા રૂપ ચરિત્રગે ઉપશમશ્રેણીએ ચઢીને વિતરાગભાવનું પમિકચારિત્રને અનુભવીને આત્મા પાછા પડે છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવભવનું આયુષ્ય સાતવેદનીય યુક્ત બાંધીને અહિંનું આયુષ્ય પૂર્ણ કરી તેત્રીસ સાગર સુધી જ્ઞાનસમાધિ એગમાં લીન થાય છે, પણ ચારિત્રગ ત્યાં સુધી એટલે દેવનીમાં નથી આવી શક્ત, તે ભવ પૂર્ણ થયે મનુષ્ય ભવ પામીને પૂર્વના સર્વ સંસાર સંબંધી સંસ્કારને નષ્ટ કરી ચારિત્રગને અપ્રમત્ત ભાવે સાધીને કૈવલ્યજ્ઞાન, દર્શનને પામે છે. કેટલાક યોગીઓ સત્ય વિવેકને મોહના ઉદયથી ભૂલી જાય છે, તેથી તપસંયમથી શેડીઘણું પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં મુંઝાઈ આત્મભાન અને સાધ્યને ભૂલી જઈને હું યેગી, હું સિદ્ધ, હું ગુરુ, હું સર્વજ્ઞ (અલ્પજ્ઞાન હોવા છતાં) એમ પિતાને માને છે. અવિવેકી ભક્તોથી પૂજા પામીને અહંકારથી તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સમાધિના ફલને હારી જાય છે, તેમજ ભવ-સંસારની પરંપરાની વૃદ્ધિ કરવા સાથે કણ–દુઃખને ભગવે છે. શાક-રા For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩). સૂત્ર-દાનમેષ રાવતુમ ઇ-૨૮ ભાવાર્થ–મેહભાવના જે સંસ્કારો હોય છે, તે આત્મામાં રહે ત્યાં લાગી વિવિધ કલેશ--પિીડા આપે છે, અને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ પણ અંતે આત્માને બંધનકર્તા થાય છે, ચિત્તને અસ્થિર કરી આત્મસમાધિને વિનાશ કરે છે, માટે મહજન્યસંસ્કારને નાશ કર જોઈએ. જ્યારે સમાધિમાં પ્રવેશ કરતાં યેગીને અનેક ઉપસર્ગોવિદને આવે છે, તે વખતે તેને સમજાવે ક્ષય કરતાં ક્ષમા, આવ, માર્દવ વિગેરે ગુણથી આત્મભાવમાં સ્થિરતા લાવવી જોઈએ; તેથી સૂત્રકાર જણાવે છે કે બાહદુઃખ-કલેશની પેઠે તે સિદ્ધિઓ-લબ્ધિઓને પણ ક્ષય કરે એટલે પિતાના પિદુગલિક સુખ માટે તેને વ્યય-ઉપગ કર એગ્ય નથી. એવી ખાસ કાળજી રાખવી જોઈએ, તે સિદ્ધિઓ મળે તેમ પણ ન ઇચ્છવું. પરસ્ત્રી, વેશ્યા કુશીલની સંગત જેમ સભ્યને કરવી યોગ્ય નથી તેમ આત્મ-સમાધિના ઈરછનારા યેગીને તે સિદ્ધિઓ કદાપી ઈચ્છવાયેગ્ય કે અંગીકાર કરવા ગ્યા નથી. કદાચિત ગુરુ, સંઘ તથા ધર્મના રક્ષણ-ઉન્નતિના કારણે આદેશ થાય ત્યારે તે સિદ્ધિને ઉપચાર કરવાનો અપવાદ છે, પણ પિતાના માટે તે અહંકારથી ન જ કરે એમ જાણવું છે ૪–૨૮ सूत्र-प्रसंख्यानेऽप्यकुसीदस्यसर्वथा विवेकख्यातेधर्ममेघः સમાધિ ! છે-૨૨ ભાવાર્થ–પ્રસંખ્ય-સર્વશાસ્ત્રના અનુભવીઓ જ્ઞાનવતે પણ તપ, જપ, મંત્રને અભ્યાસ, અનુષ્ઠાન કરતાં યમ, નિયમ, For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૪ ) આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સમાધિ, આદિયેગને અભ્યાસ-અનુભવ કરી નવા નવા શાને સાંભળી વિચાર વિવેક કરતા હતા, પણ જે તેઓ બાહભેગની વાંચ્છા કરે, પરલોકમાં દેવત્વ, ચકિત્વ, રાજ્ય આદિની કીતિ, યશ, લક્ષ્મીની વાંચ્છા કરે તે તેમને આત્મ-સમાધિને સ્થિરતા લાભ મળતું નથી, ઉલટું સંકલ્પ વિકલ્પ, આત રૌદ્ર ધ્યાનથી સંસારમાં પરિબ્રમણ થાય છે, માટે વિદ્વાનોએ વિવેકજ્ઞાનથી વસ્તસ્વરૂપને ભેદ કરીને પુદ્ગલભેગને મન, વચન, કાયાના વેગથી ત્યાગ કરતાં અને આતશદ્ર ધ્યાનને છોડતાં, મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ, કરૂણભાવને, ભાવતા, યમ-નિયમરૂપ બાહ્ય અત્યંતર આત્મચારિત્રને સેવતાં, તેના અત્યંત અભ્યાસગે પુગલભેગને ત્યાગતાં, ધર્મ યાન, શુકલધ્યાનને અનુભવગમ્ય કરતાં, વરૂપની રમણતા રૂપ ધર્મમેઘ સમાધિને શ્રેષ્ઠ આત્મ ભજે છે અને તે ગમાં પૂર્ણ સ્થિરતા પામીને સર્વ કર્મમળને ક્ષયકરીને પૂર્ણ કૈવલ્ય ભાવને પામે છે. ૪-૨૯ સૂત્ર-તતઃ શનિવૃત્તિ: | ૪–૨૦ . ભાવાર્થ–તે ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મમેઘ સમાધિમાં ક્ષાયકભાવે સ્થિરતા થાય તે અપ્રમત્તગી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણગવડે ઘાતી કર્મની અનેક પ્રકૃતિઓનો ક્ષય કરીને દશમા ગુણસ્થાનકમાં કષાયને અતિ સૂક્ષમ કરવારૂપ સૂમસંપરાય ગુણસ્થાનકને અવલંબે છે, પ્રાપ્ત કરે છે, ત્યાંથી સૂક્ષ્મ રહેલા મેહનીય For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧પ) કષાયને બારમામાં ક્ષય કરી જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરા યરૂપ ઘાતી કમને સમૂલઘાત-ક્ષય કરીને સર્વ ક્લિષ્ટ કર્મવૃત્તિથી નિવૃત્ત થવરૂપ યથાખ્યાત ચારિત્રગને અનુભવતાં આત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેસ કરીને કેવલજ્ઞાનદર્શનને ભજે છે. આ ધર્મમેઘ સમાધિનો વણમાગ્યે મહાલાજ છે? ૪-૩૦ सूत्र-तदा सर्वावरणमलाऽपेतस्य ज्ञानस्याऽऽनन्त्यात ज्ञेयमल्पम् ૫ ૪–૨ // ભાવાર્થ–જ્યારે સર્વ કિલષ્ટ કર્મરૂપ મેલ આત્માથી દૂર થાય છે ત્યારે ચિત્ત એટલે મને તે વડે તથા ઈદ્રિવડે થતું પશમભાવનું મતિ તથા શ્રુતજ્ઞાન અને ઈદ્રિયે તથા મનની સહાયતા વિના જ્ઞાનાવરણીય કર્મના ક્ષે પશમ ભાવને આત્માને થતું અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન પણ નષ્ટ થઈને સર્વ રૂપી જ્ઞાનથી અત્યંત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞાણાવાળું કેવળજ્ઞાન જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિહનીય, અંતરાય એમ ચાર ઘાતી કર્મના ક્ષયને અનંત વસ્તુને સર્વદા જાણવા દેખાવારૂપ સામર્થ્યતાવાળું કેવળજ્ઞાન આત્મામાં પ્રગટે છે. આ જ્ઞાન માનસિક નથી જેટલા માનસ જ્ઞાન છે. તે આવરણના ક્ષપશમભાવે પ્રગટે છે. મનના સહચારથી વિચાર, મનનરૂપ બને છે તેમને ત્રણ પ્રકૃતિઓ તામસ્ રાજસ્ સાત્વિક હાય. છે, તેના ચગે વિચાર, મનન, ધ્યાન કરી શકે છે, રાજસ For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૬) તામસૂ અને સાત્વિક એમ ત્રણને સરખો સહકાર હોય ત્યારે ધર્મ કરવાની ભાવના પ્રગટે, ગુરુપૂજા કરવી, પુન્ય બાંધવું, દાન દેવું અનેક પ્રકારના વિષય સંબંધી ભેગ ભેગવવા, શત્રુને મારવાની બુદ્ધિ થવી, અનેક રાજ્યને આધિપત્ય મેળવવું, શેઠાઈ ભેગવવી એવી અનેક પુદ્ગલ ભેગની ભાવના થાય છે, પણ તે ધર્મ મિશ્રિત થાય છે, તેના વેગે અહ૫, અને વધારાપણામાં અનેક વિચિત્ર કર્મને કરવાપણું થાય છે. મન તે રાજસૂ તામસૂ સરવના અસહકારમાં કામ કરતું નથી તેથી સર્વ મલરૂપ આત્માનું આવરણ ક્ષય થવાથી તેને માનસિક વ્યાપાર નથી રહેતું, તે કેવલ આત્મવરૂપનું ધ્યાન જે મન, વચનથી અગોચર આમસ્વભાવ એને જ પ્રગટે છે, માટે કેવલજ્ઞાનનું અનંત વસ્તુને-દ્રવ્યગુણ પર્યાયને જાણવા દેખવાપણું છે. એટલે દ્રવ્ય અનંત છે તે દ્રવ્યોમાં સ્વભાવ અનંતગુણ છે, ગુણ અનંતતાયે પર્યાય અનંતા છે, અગુરુલઘુ ભાવ પણ અનંત રહે છે, તે સર્વ કેવલજ્ઞાન, દર્શનથી જાણે-દેખે છે. જેમ ખજ (ખદ્યોત) પ્રાણી સૂર્યના અભાવમાં પિતાની શકિત પ્રમાણે પ્રકાશ કરે છે પણ તે પ્રકાશ સર્વ વસ્તુને દેખાડી શકતું નથી. તેમ માનસજ્ઞાન અ૯૫ પ્રકાશક હોવાથી સર્વ વસ્તુને વિષય કરી શકતું નથી. કેવલજ્ઞાન આત્મસ્વરૂપમય હોવાથી અને સર્વ આવરણને ક્ષયથી પ્રગટ થતું હોવાથી સર્વ રેય વસ્તુઓને જાણે છે, તે જ્ઞાન જ સૂર્ય સમાન પૂર્ણ પ્રકાશક છે માટે તે પ્રકૃતિથી થયેલું નથી. પ્રકૃતિથી થયેલું For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૭ ) હોય તે અનંત વસ્તુને વિષય ન જ કરી શકે, માટે તે જ્ઞાન પ્રકૃતિજન્ય સિદ્ધ થતું નથી લાધ્યકારે કહ્યું છે કે – अन्धो न मणिमाविध्येत्त-मनमुलिरावरेत् ।। સ્થાવર્ત ના મુતાનિહ્યાંsqનયત || 2 || અર્થ–સુંદર દેવમણી પાસે હોય તે પણ આંધળે મનુષ્ય તેને વિધી શકતો નથી, હાથ-અંગુલીએ વિનાને હોય તેઢાંકી શકત કે પકડી શકતું નથી, ગ્રીવા-કંઠ-ડેક ન હોય તે માણસ આભૂષણને પહેરીને શોભાવી શકતો નથી, જિદ્દા ન હોય તે તેની ગુણ-સ્તુતિ કરી શકો નથી. આવી રીતે જેમાં ચૈતન્ય નથી તેવી કેવળ જડ પ્રકૃતિ અન્યનું જ્ઞાન કરી શકતી નથી. તે કારણથી પ્રકૃતિએ જ્ઞાનજનક નથી પણ રાજસ તામસ સાત્વિક પ્રકૃતિએ જ્ઞાનાવરણીય આદિ રૂપે હેઈને તે જ્ઞાનાદિ ગુણને આવરવાનું–ઢાંકવાનું કામ કરે છે. તે પ્રકૃતિએને જેટલા અંશે ક્ષપશમભાવ આત્મા પુરુષાર્થથી પ્રાપ્ત કરે તેટલા અંશે તે જ્ઞાનવાન રહે છે. પ્રકૃતિએ ગમે તેટલી બળવાન થાય તે પણ સર્વથા જ્ઞાન-ચૈતન્ય શકિતને આવરી શક્તિ નથી. સર્વથા જ્ઞાનરૂપ સ્વરૂપનું આવરણ કરી શકે તે આત્મા અચૈતન્ય-જડથાય પણ તે કદાપિ પણ ચોગ બનતું નથી. કહ્યું છે કે"अक्खरस्स अनन्तमोभागो निच्य उम्याडिओ अत्थिजीवस्स" અર્થ – ને નિરંતર ઓછામાં ઓછો અક્ષરકૃત જ્ઞાન તેને અનંતમે ભાગ અપજ્ઞાનાવસ્થામાં નિગેદા For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (i૮ ) વસ્થામાં પણ ઊઘાડે જ રહે છે, તે કદા.પ પણ અવરાતે નથી, માટે કાઇ પણ કાળે આત્મામાં અચૈતન્યપણુાના પ્રસંગ અનતા નથો. જ્યારે કૈવલ્યજ્ઞાન પ્રાગટ્ય અવસ્થામાં હ્રાય ત્યારે જાણવા ચેાગ્ય વસ્તુ અલ્પ થાય છે એ વાત મનાવવાના પ્રયત્ન તે ખરેખર હસવા જેવે લાગે છે; કારણ કે જ્ઞાનનુ' અન ંતપણું એજ જ્ઞેય પદાર્થોનું અનંતપણું છે, તેજ સિદ્ધ કરે છે. એટલે કેવલજ્ઞાનથી આત્મા જગતમાં રહેલા અનતા દ્રશ્ય, ગુ, પર્યાય, ઉત્પાદન્યાયાદિને પ્રગટ કરે છે, કહ્યું છે કે— सूक्तं चात्मपरात्मकतृकर्म जान पद पदमितिदिग् ॥ અ—હે પ્રભુ સર્વજ્ઞપરમાત્મા ! આપ ઉપદેશ આપતા કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, ઉપયાગ આદિ ચૈતન્ય ગુણવાળા અને સુખદુ:ખને જાણનારા એવા લક્ષણુથી યુકત આ આત્મા છે, અને તેવા લક્ષણેાના અભાવવાળાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દાદિ જડ ગુણવાળા અચેતન પુદ્ગલ દ્રશ્ય છે, તેમજ ગમન ક્રિયામાં સહાય કરનાર ધમ દ્રશ્ય, સ્થિરતા કરવામાં સહાયક અધર્મેદ્રવ્ય, અવકાશ આપનાર આકાશ દ્રવ્ય, તેમ જ સમય, ક્ષશુ, ઘડી, મુહૂત, પ્રહર, દિવસ રાત્રિમાં પક્ષ માસ, અયન, વિગેરે બતાવનાર કાલ દ્રશ્ય છે તે અચેતન જડ છે. એટલે આત્માથી પર છે તેથી સ્વરૂપમાં જ્ઞાન, દર્શન આદિ ગુણુમાં રમણતા કરવી તે આત્મવ અને પુદ્ગલદિના ગુરુમાં રમવુ તે અનાત્મત્વ જાવુ. તેમજ તે જડમાં રમણતા કરતાં કર્મબંધ થાય તેને For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૯) પણ આત્મા કર્યાં છે, તે ક્રિયાવડે કર્મ કરે છે અને ભાગવે છે એમ જે ઉપદેશ આપ્યા છે તે સર્વથા સાથે છે. આપશ્રીના વચન સૂકત-મેતીના દાણા સમાન શ્રેષ્ઠ છે ઇતિ આદિ જાણવું. ॥ ૪-૩૧ ॥ મૂત્ર-તતઃ તાર્યાંનાં વાવન સાીિનુંનામ્ ।૪-રૂા ભાવાથ:--જે આત્માએ સમ્યગ્ દર્શન,જ્ઞાન, ચારિત્રના ચેગને અપ્રમત્તભાવે આરાધીને સ ઘાતી કમ ( જ્ઞાનાવરણ, મેહનીય તથા અંતરાય )ને સમૂલ ઘાત કરીને યથાખ્યાત ચારિત્રયેાગવડે કેવલજ્ઞાન, દર્શનને પ્રગટ કરીને કૃતાર્થ સત્ર કત્તવ્યથી મુક્ત થાય છે તે વીતરાગ પરમેશ્વરને હવે સંસાર સબંધી જન્મમરણુ દુઃખ દૌર્ભાગ્ય યોનીમાં અવતાર વિગેરે કાંઈ કરવાનું, લેવાનું દેવનુ રહેતુ નથી. તેવા પરમાત્મા તીર્થંકર દેવ કૃતકૃત્ય કડેવાય છે. તેમને રાજસ્-તામસ સાત્ત્વિક ગુણવાળી પ્રકૃત્તિએને ગ્રહણુ કરવા મુકવાનું રહેતું નથી, તે પ્રકૃતિના ગુણા-સ્વભાવને પરિમાવવાના ક્રમના ત્યાગ થાય છે; પરંતુ આત્મગુણુ જ્ઞાનના પર્યાયને-પરિણામેને સદા ધારણ કરે છે, કારણ કે विज्ञानमात्मनो धर्मः स्वान्यभावप्रकाशकम् । ચારણનોજ્ઞાનવર્યાય-નોદાનો વીયતે। (યોગપ્રદીપ) અ—સામાન્ય તથા વિશેષ પ્રકારે દ્રવ્ય ગુણ પર્યાયને યથાર્થ જાણવાં પશુ તે વિજ્ઞાન ( કેવલ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૦ ) જ્ઞાન ) તે આત્માને ધર્મ છે, અને તે આત્મા તથા અન્ય પ્રમેયને યથાર્થ બતાવનાર છે. આ આત્માના જ્ઞાનસ્વરૂપ પર્યાય-પરિણતિમાં સર્વ લેક તથા અલેક (જગત તથા અન્ય સર્વ) સમાય છે એટલે જ્ઞાનમાં પ્રતિબિંબભૂત થાય છે. આ સર્વ આત્મપર્યાયને આત્મા કહે છે, તે પરપર્યાય-પૌગલિક પર્યાયને નથી કરતે તેથી મહર્ષિજી કહે છે કે કૃતાર્થોને-કૃત કૃત્ય થયેલા પૂર્ણ થેગીને સિદ્ધાવસ્થામાં ગુણેના પરિણામ કમની સમાપ્તી થાય છે તે પિદુગલિક ગુણો–રાજસ, તામસ, સારિક પ્રવૃતિઓના ગુણો-પરિણામ-પર્યાયમાં કર્મની સમાપ્તિ થાય છે એટલે કરવાપણું નથી રહેતું, પણ આત્માના સહજ જ્ઞાન, દર્શનાદિ ગુણેના પરિણામ-પર્યાયને કમ શુદ્ધતાએ શરૂ થાય છે કે ૪-૩૨ છે તેથી અત્ર પ્રશ્ન થાય છે કે કેમ તેને કહે ?? सूत्र-क्षणप्रतियोगी परिणामापरान्तनिर्याह्य क्रमः॥४-३३।। ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં પર્યાને કમ હોય છે તેમાંથી પુદ્ગલ દ્રવ્યમાં ઘટ, ૫ટ આદિ દશ્યમાં પ્રત્યક્ષરૂપે જોવાય છે. અન્યમાં ઘણા અનુભવ મેગે દેખાય છે તે કામમાં આવનારા પરિણામે-પ અપર પરિણામની ઉત્પત્તિ સમયે અંત-નાશ પામનારા હોય છે. આ કમે ઉત્પન્ન થનારા પર્યાયે ક્ષણે ક્ષણે નષ્ટ થાય, અને નવા ઉત્પન્ન થાય છે, જેમ વસ્ત્રમાં નવીનત્વ તથા પૂરાણત્વ અનુભવાય છે અને ઘટપટ વિગેરે પદાર્થોમાં પૂર્વ પરિણામોનું ઉત્પત્તિ પણું જુનાનું વિનાશીત્વ, કારણ કે પુદ્ગલનું મળવું, વિખરાવું, સડવું, For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૧ ). પડવું, વિનાશ પામવું એવા પ્રકારને ધર્મ સહચારભાવે રહેલો છે; પણ પરમાણુઓ સર્વથા નાશ પામતા નથી. તેમાં રહેલા ગુણ પર્યાયે નવા નવા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં ગુણ કાયમ રહે છે અને પર્યાય ક્રમશઃ નવા નવા થાય છે. કહ્યું છે કે “દૃમાવિગુw: મમાવિષર્ચા:” દ્રવ્યમાં દ્રવ્યરૂપે નિત્ય રહે તે ગુણ, અને “ક્રમે ક્રમે થાય તેને પર્યાય કહેવામાં આવે છે,” માટે દ્રવ્ય નિત્ય હોવા છતાં પણ તેના પર્યાયે કમ અનુભાવવામાં આવે છે. આ કારણથી મહર્ષિજી તથા વ્યાસજી ભાષ્યકાર “ નિયતા, ટનરના પરિણામ નિયતા =” નિત્યતા બે પ્રકારની કહે છે. એક કૂટસ્થ નિત્યતા અને બીજી પરિણામી નિત્યતા. તેમાં કૂથ નિત્યતા આત્માપુરુષ સંબંધી છે, અને પરિણામી નિત્યતા સત્વ, રાજસ, તામસ, ગુણવાળી છે, તે માયામાં છે. તેમાં જે આત્માને ફૂટસ્થ નિત્ય માનીએ તો સુખ-દુઃખ, નીચ-ઊંચ નિમાં ગમન આગમન, એક વખત શેઠ બીજી વખત દાસ, એક રાજા તે બીજે પ્રજાજન, એક યેગી તે બીજે ગી–આવી વિચિત્રતા આત્માઓમાં જે જેવાય છે તે તમારી માન્યતાથી તે ન હોવી જોઈએ; પરંતુ તેમાં જે જે પરિણામે-પર્યાને અનુભવ થાય છે, તે તે આત્માઓએ શુભ વા અશુભ કર્મ કરેલા છે, તેના વિપાકરૂપે જે તેવા પર્યાયે અનુભવાય છે તેમાં જો કે આત્માનું અલગપણું નથી પણ તેમાં તાદાસ્યભાવ ૨૧ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) અનુભવાય છે, માટે ફૂટસ્થ નિયતા તે શ્રદ્ધા કરવા લાયક નથી, પરંતુ સર્વ દ્રવ્યમાં દ્રવ્યપણે અકમ-નહિ બદલાવાપણું અને પર્યાયપણે કમથી બદલાવાપણું અનુભવાય છે, માટે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે – “અમાનુવિચૈત્તાઇવર સુત્ત રઘુરવાર્ દ્રવ્યમાં પર્યાને કમ, દ્રવ્યત્વને અક્રમ અને ઉભય આત્મક પદાWવરૂપે ક્રમાક્રમ એમ ત્રણ લક્ષણથી યુક્ત હોય તેને અનુભવ માનવા યોગ્ય છે, પણ સત્ય પ્રમાણને અભાવ હોવાથી કુટસ્થ નિત્યતા તે માનવાજોગ નથી. ઉલય પ્રકારની-બને પ્રકારની નિત્યતા પદાર્થોમાં તાવ-ભાવનાની સત્તાને ઘાત ન થત હેવાથી નિત્યતા અબાધિત રહે છે. તે માત્ર કહેવા ગ્ય છે, પણ તે અનુભવગમ્ય નથી. જે કૂટસ્થ નિત્યતા મહર્ષિ ભાગવાન માને છે, તે જેવી રીતે પુરૂષમાં છે તેવી જ રીતે પુદ્ગલ પરમાણુઓમાં, ધર્મ દ્રવ્યમાં, અધર્મરૂપ દ્રવ્યમાં, કાલમાં, આકાશમાં પણ અનુભવાય છે, કારણ કે ત્યાં દ્રવ્યની કદાપિ હાનિ થતી નથી. આથી પયને ઉત્પાદ ને વ્યય થાય છે તે તે જડ અચેતન તથા ચેતન પુરુષમાં પણ સમાનભાવે અનુભવાય છે. ગુણધર્મવાળી બુદ્ધિ જ્ઞાન સામાન્ય વિશેષ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે ગુણેને આત્માના એટલે પુરૂષના ગુણેમાં અધ્યવસાયને પરિણામોની પરાવૃત્તિ-પર્યાને નાશ, ઉત્પત્તિ એ ગ્રાહ્ય છે, તેવી રીતે આત્મા તેમાં તાદાસ્યભાવે હોવાથી તેની પણ પરાવૃત્તિ અભેદભાવે કાયમ જ છે. વળી જે કહેવામાં આવે છે કે For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૩ ) નિત્ય એવા ધમએમાં ગુણના કમને અવસાન થાય છે, તે પણ યુક્તિ સંગત નથી. પશમભાવના ગુણ નષ્ટ થયે લાયકભાવે જ્ઞાનાદિ ગુણધમ અબાધિતરૂપે પર્યાયયુક્ત આત્મા અનુભવે છે. અને પુદ્ગલાદિકમાં તે તે પુદ્ગલેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને અનુભવ થ, મીલન વિખરણ થવું વગેરે ધર્મ અનુભવાય છે. સર્વ કર્મને ક્ષય કરીને મુક્ત થયેલા પુરુષ (સિદ્ધ પરમાત્માએ) માં વરૂપ માત્રથી સ્થિર હોવાથી તેમને ફૂટસ્થ નિત્ય કહેવામાં આવે છે. તેમાં સ્વરૂપની અસ્તિતા છે તે ક્રમે ક્રમે અનુભવાય છે.” આમ શ્રીમાન ભાષ્યકાર કહે છે તે પણ વિચારવા યોગ્ય છે. “પુદ્ગલેમાં પણ સ્વરૂપ અસ્તિતા છે કારણ કે તે પુદ્ગલે પણ સવરૂપને કદાપિ પણ ત્યાગ કરતા જ નથી. તેમાં જે સડન, પડન, પુરણ, ગલણ એ ધર્મો છે તેના ગુણને તે પુદ્ગલ છેડતા નથી તેમ આત્મા-પુરૂષ પણ પોતાને ધર્મ સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગરૂપ સ્વરૂપ ધમ ગુણને પણ ત્યાગ કરતો નથી, માટે તે બનેમાં પર્યાનું ઉત્પન્નત્વ, વિધ્વંસ સમાન ભાવે હેવાથી કોઈ પણ ગુણ પર્યાને સર્વથા અવસાનભાવ નાસ્તિત્વ નથી જ.” જે સ્થલ પુદ્ગલ કંધ રૂપ પર્યાયમાં દેખાય છે તે પણ પુદ્ગલ પરમાણુઓમાં અપેક્ષાએ સંભવે છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ ચાર પ્રકારની સ્થિતિનું વિચિત્રપણું છે. તે જૈન સ્પાદુવાદ રહસ્ય યુક્ત પ્રવચનથી જાણવા ગ્ય છે, માટે સર્વ ચેતન અચેતન દ્રામાં “કાફૂરથયો ગયુમ્ ઘાઘ” For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૪ ) પર્યાયરૂપે ઉત્પન્ન થવું, નષ્ટ થવું અને દ્રવ્યત્વરૂપે પ્રવયણે રહેવું–આ પ્રમાણે જેમાં વર્તવાપણું હોય તે ગુણ પર્યાય યુકત હોય તે દ્રવ્ય, અને તે સદુદ્રવ્ય કહેવાય છે, પણ શત્રુ અનુરાગ્રથિરમાવે નિવરવમ્ ! એવું કુટસ્થ નિત્યનું લક્ષણ વિચારતાં એ વિચાર કેઈ પણ દ્રવ્યમાં ઘટતું જ નથી છે ૪-૩૩ છે मूत्रं-पुरुषार्थशृन्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरितिः ।। ४-३४ ॥ ભાવાર્થ-જે મેળવવા પુરૂષાર્થ થતો નથી તેવા રાજસ, તામસ, સાત્વિક ગુણેને નાશલય થાવાથી એટલે પુરૂષને ભેગરૂપે પરિણામ ન પામવાથી પુરૂષ-આત્માને સંબંધ ત્યાગ થાય છે. અને ઘાતી કર્મ રૂપ રાગદ્વેષ, મેહમાયા, ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન વગેરે દોષરૂપમાયિક ગુનો ક્ષય કરીને આત્મા ચિતિશકિત-ચૈતન્ય નિરાવરણપણું કૈવલ્ય જ્ઞાનદર્શનરૂપ સ્વસ્વરૂપમાં વાસ્તવિકરૂપે સ્થિતિમાં પ્રતિષ્ઠિત થાય છે. સવરૂપ પ્રતિષ્ઠા અથવા ચિતિશક્તિની પ્રાપ્તિ થાય તે જ કેવય. કહ્યું છે કે– कर्मोपाधिकृताभावा- स्तद्भिन्नो निश्चयात्स्मृतः। सोऽहं तत्त्वर्मास प्रोक्त-अात्माऽसंख्यप्रदेशकः ॥१॥ શનત્તરશનજ્ઞાન-શારિત્રવા ઘં. अनन्तगुणपर्यायै-रुत्पादव्ययवारकः + ૨ || For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩રપ ) અર્થ–કમ એટલે આઠ કર્મ જ્ઞાનાવરણીયારીથી ઉત્પન્ન થયેલી ઉપાધિ છે ત્યાં સુધી જન્મમરણ અને ચારગતિરૂપ સંસારમાં રખડવાને સ્વભાવ એટલે જ્યાં વિભાવદશાના પર્યાયે વિવિધ થાય છે, પણ તેને ક્ષય કરવાથી આત્મા કેવળ દર્શનમય થઈને સ્વ સ્વરૂપમાં સ્થિર થાય છે માટે તેથી સર્વ ઉપાધિથી ભિન્ન આત્મા છે, તેમ નિશ્ચયથી જાણ. તેથી સેહં “તે પરમાત્મા છે તે હું સત્તાથી પરમાત્મા છું. મારે આત્મા અસંખ્ય પ્રદેશમય છે. નિરાવરણ દશામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અનંત વીર્યવાન હોવાથી અનંત ગુણપર્યાયવડે ઉત્પાદ, વ્યય એ જન્મમરણ તેને વારક સ્વયં હું છું આવી ભાવનાથી સ્વ–પરની વહેંચણી કરેતે સ્વગુણને અવલંબતે પુદ્ગલ ભાવના મેહને છેડતે એ આત્મા અભ્યાસના ચેગે સંસારથી મુક્ત થાય છે, માટે દેવ, ગુરુ, ધર્મ, દયા, ભકિત, તપ, જપ, ધ્યાન, સમાધિ, શાસ્ત્રાભ્યાસ કરતાં, ક્ષયે પશમ ભાવે પંચ મહાવ્રત આદરતાં, છ પ્રકારના જીની દયા કરતાં, સાત ભયને છતાં શરીર, ઘર, કુટુંબને મેહ ત્યાગ કરતાં, આત્મા અનુક્રમે સવિકલ્પનિર્વિકલ્પ ધ્યાન કરતાં, સર્વ કર્મમલને ધોઈ નાખીને શુકલ દયાનમાં ક્ષાયકભાવના ચારિત્રગમાં આવી સર્વથા નિ:કમકર્મ ક્ષય કરી કેવળ જ્ઞાનદર્શન, ધારણ કરીને નિજ સ્વરૂપ અવસ્થામાં સ્થિર થઈને વિચરે છે. तीर्थकरनामसज्ञं, न यस्य कर्मास्तिसोपि योगबलात् । उत्पन्न केवलःसन् सत्यायुषि बोधयत्युर्वीम् ॥४८॥ For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૬ ) અર્થ–આત્માને જે ઘાતકર્મને ક્ષય થાય તે કેવળજ્ઞાન, દર્શન પ્રાપ્ત થાય છે અને તીર્થંકરનામકર્મને ઉદય હોય તે અનેક દેવ-દેવીઓથી વંદન કરાય, પૂજા અતિશયથી યુક્ત પૃથ્વીમાં વિચરી અનેક ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કરે છે અને સમવસરણમાં દેશના આપીને મોક્ષમાર્ગને પ્રવાહ વધારે છે, પણ જે અત્માને તીર્થંકરનામકર્મને ઉદય નથી તેવા સામાન્ય કેવલીઓ પણ આયુષ્યના કાળ સુધી પૃથ્વીમાં વિચારીને સુવર્ણ કમલાસને વિરાજી દેશના વડે જગતજીને સમ્યગ ધર્મને માર્ગ ઉપદેશ કરે છે–મોક્ષમાર્ગને પ્રવાહ ચલાવે છે. ચે. પ્ર. ૧૧ संपन्न केवलज्ञानदर्शनोऽन्तर्मुहुर्तशेषायुः । अर्हति योगी ध्यान, तृतीयमपि कर्तुमचिरेण ॥ ४९ ॥ કેવળજ્ઞાનદર્શન યુક્ત અહંત તથા સામાન્ય કેવળ યોગી ને જ્યારે મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થવા આવે છે અને એક અંતમુહુર્ત કાળ માત્ર બે ઘડી) બાકી રહે છે ત્યારે ત્રીજું શુકલધ્યાન કરે છે. श्रीमानचिन्त्यवीर्यः, शरीरयोगेऽथ बादरे स्थित्वा । अचिरादेव हि निरुणद्धि, बादशैवाङ्मनसयोगौ ।। ५३ ।। सूक्ष्मेण काययोगेन, काययोगं स बादरं सन्ध्यात् । तस्मिन्ननिरुद्ध सति शक्यो रोद्धं न सूक्ष्मतनुयोगः ॥५४॥ वचन मनोयोगयुग, सूक्ष्म निरुणद्धि सूक्ष्मात्तनुयोगात् । विदधाति ततो ध्यानं, सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम् ।। ५५ ॥ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૭ ) तदनन्तरं समुत्सन्न - क्रियमाविर्भवेदयोगस्य । अस्यांन्ते श्रीयन्ते वघातिकर्माणि चत्वारि જાય છે. ત્યાં કહ્યું છે કે ॥ ૧૬ ॥ અર્થ-અચિત્ય વીય વાન એવા જ્ઞાન, દર્શન, ચર્ચારત્રરૂપ લક્ષ્મીવંત ભગવાન્ ખાદર શરીરયોગમાં રહીને જલ્દીથી બાદર વાણી તથા મના ચેોગને રુપે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી આદર કાયયેગને રૂપે છે. એમ આદર કાયને જ્યાં સુધી ન રૂપે ત્યાં સુધી સૂક્ષ્મ કાયયોગ રૂધાય નહિ માટે તે પ્રમાણે આદર મન, વચન, કાચાના યાગને રૂચે ઇતે સૂક્ષ્મ વચન, મન એમ એ ચેાગને સૂક્ષ્મ કાયયોગવડે રૂંધીને ત્યારપછી સૂક્ષ્મતયાગની ક્રિયાને રૂધનારું ધ્યાન ધરે છે. ત્યારપછી સમુચ્છિન્ન ક્રિયા-સમ્યગ્ પ્રકારે સર્વ ક્રિયાઓને ત્યાગી દઇને અયોગી ગુણસ્થાનકે આવીને ચાર અઘાતી કને ક્ષય કરે છે. અશરીરી થઇ મુક્તિમાં નિર ંતર મગ્ન થાય છે. સચ્ચિદાન દ્નમાં सादिकमनन्तमनुपम - मव्यावाधं स्वभावजसौख्यं । प्राप्तः सकेवलज्ञानदर्शनो मोदते मुक्तः ॥ ૬ ॥ અ-ઘાતિ અઘાતિ એમ સવ કમને ક્ષય કરી મેાક્ષમાં જવાની આદિ હાવાથી પણ ત્યાંથી ફરી બીજી સ્થિતિમાં જવાને અભાવ હાવાથી સાતિ અનત ભાગથી મુક્તિમાં ઉપમા રહિત હૈાવાથી અનુપમ મન, વચન, કાયાના યાગના સર્વથા અભાવ થવાથી સાતા અસાતારૂપ વેદના પીડાના For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) ત્યાં અભાવ છે સ્વાભાવિક શુદ્ધ સચ્ચિદાન દમય કેવળજ્ઞાન દર્શનમય મુક્ત-સિદ્ધ પરમાત્મા મેક્ષમાં અનંતસુખને અનુભવ કરે છે. માયાવી પ્રકૃતિમાં પુરુષાર્થોના ત્યાગ થવાથી સ્વરૂપમાં અવસ્થાનરૂપ કૈવલ્યમય ચિત્તિશક્તિઆત્મશક્તિવ'ત સિદ્ધ પરમાત્માને ધમ મેધસમાધિ, શિવેાદય, સત્ત્વાનંદ, પર-પરમેશ્વરત્વ, વગેરે કહેવામાં આવે છે. કે धर्ममेोऽमृतात्मा च भत्रशत्रुः शिवोदयः । સાનન્ત: પતિ, યોગ્યોડોવાયોતઃ || ૪૨૨ || અ—આત્મા ધમેઘ સમાધિને ધારણ કરતા હાવાથી તેને ધમેઘ કહેવામાં આવે છે. જેમ મેઘ પાણી વરસાવીને પૃથ્વીને તાપ નષ્ટ કરે છે તેમ સ ઘાતીકના ક્ષય કરનારા સર્વજ્ઞપરમાત્મા જગતજીવેાના ત્રિવિધ તાપને ધદેશનારૂપ મે વરસાવીને અન્તઃકરણા શાંત કરે છે. તેમજ સિદ્ધપરમાત્મા સ્વરૂપરમણુતારૂપ ધમ મેઘને ધારણ કરતા હૈાવાથી ધમ અને ધર્મીના તાદાત્મ્ય સંબંધ હાવાથી સિદ્ધાત્મા પણ (૧) ધમેઘ કહેવાય. (૨) અમૃ તાત્મા-જે આત્માએ મૃત્યુના કારણરૂપ જન્મને ઉત્પન્ન કરતા નથી તે જન્મ મરણુ કારણરૂપ શુભાશુભ અયવસાયને ત્યાગકરી આત્મસમાધિમાં સ્થિત રહુિને સવ માહુનીય આદિ હળાહળ ઝેરરૂપ કર્મના ક્ષય કરીને જન્મમરણને નાશ કરે છે તેથી તે સિદ્ધપરમાત્મા અમૃતાત્મા કહેવાય છે. (૩) ભશત્રુ-ભવ એટલે જન્મમરણરૂપ For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) સંસાર, તેને સમૂળ ક્ષય કરનાર તેઓ ભવ શત્રુ ગણાય છે. યથાખ્યાત ચારિત્ર આચરી, સંગી, અગી પદપ્રાપ્ત કરીને પૂર્વે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરેલી છે જેમણે તે સિદ્ધપરમાત્મા ભવશગુ કહેવાય છે. અથવા અરિહંત પરમાત્મા તથા સામાન્ય કેવલી પરમાત્મા સેંકડે ધર્મસભા એટલે ધર્મોપદેશ આપવા માટે સમવસરણમાં અને સુવર્ણ કમલાસને બિરાજીને અનેક ભવ્યાત્માઓને ધર્મોપદેશ આપીને ત્રિવિધતાપ આધિ, વ્યાધિ, ઉપાધિને ત્યાગ કરાવેલ છે, પરમાનંદનું દાન કરેલ છે. નિયતા સંપ્રાપ્ત કરી અન્ય ભવ્યને અભય આપેલું છે. તેથી તે પરમાત્માએ ભવશત્રુ” કહેવાય છે. (૪) શિવદય-શિવ એટલે કલ્યાણ અથવા સુવર્ણ વા પરમાનંદ તેનો ઉદય, “આત્મા અનાદિ કાલથી સુવર્ણની પેઠે રજ-કર્મરૂપ મલથી મલિન થયેલ હતા, ત્યારે સદ્ગુરુને સમાગમ પામીને, ધર્મનો ઉપદેશ સાંભળીને, પરમાર્થને સમજીને, અશુભાકર્મને ક્ષયકરતાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ કરીને મેહનીય આદિ કર્મની ગ્રંથીનો ભેદ કરીને-દીને, અનિવૃત્તિકરણ કરી, યથાર્થ તત્વશ્રદ્ધાને સંપ્રાસકરીને શુદ્ધ સમ્ય ફત્વ પામે છે. ત્યાર પછી શક્તિ અનુસાર વ્રત નિયમ કરતાં કરતાં આત્મવીર્યને પ્રગટાવી ને સર્વ આસવરૂપ પાપબંધના કારણેને રોકનાર પંચ મહાવ્રતરૂપ ચારિત્રચગને આરાધીને, પૂર્વ કર્મમલને ક્ષયકરી શુદ્ધ સુવ ની પેઠે અનંતાનંદમય ક્ષાયિક ભાવને જે ચારિત્ર For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૦ ) ગ છે તેને પ્રાપ્તકરીને જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય કમને સમૂવ સબીજ ક્ષય કરીને કેવળજ્ઞાન, દર્શન તથા પૂર્ણાનંદરૂપ શિવદયને પામે છે, તેથી પરમાત્મા-ગુણગુણીના અભેદરૂપે હોવાથી તેને શિવોદય કહેવામાં આવે છે. (૫) સત્યાનંદ-જગતના જીવો પાંચ ઇદ્રિનાં ત્રેવીશવિષને ભોગવવામાં મશગૂલ-તત્પર થયેલા હોય છે તેથી તેઓ પુદ્ગલ ભેગમાં જે જે સુખ માને છે તે સર્વ અરિથર અને ક્ષણિક છે, નાશ થનારા છે તે ભેગોને મેળવવા માટે અનેક પ્રકારના કુકર્મ કરવા પડે છે, તે કુકર્મના ભયંકર-દુઃખકારક વિપાકને પિતાને જ ભેગવવા પડે છે, માટે તે માનેલું સુખ–આનંદ ક્ષણિક અને ઔપચારિક છે તે સત્ય આનંદ નથી પરંતુ સર્વ કર્મને ક્ષય થાય તે પછીની અવસ્થા-નિક્રર્મ અવસ્થામાં આત્મા શાશ્વત સુખમય આનંદ અનુભવે છે, તેથી સિદ્ધાત્માઓ “સત્વાનંદ” કહેવાય છે (૬) પર-સત્કૃષ્ટ સર્વ જી કમને આધીન છે. ત્યારે પરમાત્મા પરમેશ્વર સર્વકર્મને નાશ કરીને પૂર્ણસ્વતંત્ર થઈને આત્માને સત્ય આનંદ અનુભવે છે અને ભવ્યાત્માને તે સત્યાસત્ય, સુખ, દુઃખ, તેના કારણોને ઉપદેશ આપીને સર્વજીને મુક્તિને સત્ય આનંદ બતાવે છે, તેથી અરિહંતે સામાન્ય કેવલીઓ પર એટલે પરમાત્માપરમેશ્વર કહેવાય છે. આ છે વિશેષણે અર્થવડે પરમાત્મા, પરમેશ્વર અથવા સર્વેશ્વરોને લાગુ પડે છે, તેમજ પરમાત્માને પ્રભુ, વિભુ, પરેશાન, આત્મા, મહેશ્વર, મહાધાર, For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧ ) અચ્યુતાન, જગદીશ્વર, શિવ, સ્વયંભૂ, શકર, સદાશિવ, વગેરે નામથી પણ લખાવવામાં આવે છે. તેમનું ધ્યાન, સેવા, શક્તિ, સ્મરણ કરવાથી આત્મા પેાતાના ક્રમના ક્ષય કરી પરમાનંદનો અનુભવ કરે છે. શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીધરજી ‘ આત્મપ્રદીપ'માં જણાવે છે કે~ प्रभुं विभुं परेशानमात्माऽऽत्मानं स्मरेद्यदा । तदा स तन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशकः ॥७८॥ महेश्वरं महाघारं, अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं, भूत्वा श्री जगदीश्वरः ।। ७९ ॥ शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तरदृष्टितः । भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ||८०|| અ—(૧) જ્યારે પ્રભુ-આત્મા આઠ કર્મની વર્ગણાથી ઘેરાયલા છે તેવખતે શુભેદય થવાથી આત્મવીય ફેારવી આઠ કમની વગણાના જ્યારે ક્ષય કરીને પરમાનંદને પ્રાપ્ત કરે છે, તેવી શક્તિને ધારણ કરનારા હોવાથી તે આત્મા પ્રભુ કહેવાય છે. (૨) વિભુ-વ્યાપક પરમાત્મા કેવલજ્ઞાન– રૂપ આત્મવર્ડસ દ્રવ્યગુણપર્યાય જે લેાકાલેકમાં રહેલા છે તેને સદા સર્વદા જાણે છે, દેખે છે તેથી પરમાત્મા વિભુ કહેવાય છે. (૩) પરેશાન-પરમેશ પરમાત્મા અનંતજ્ઞાન, અનતન, અન'તચારિત્ર, અનંતવીય, અને તઆનંદ, અનાદ્ધિ પરમાત્મામાં પૂર્ણ પણે પ્રગટેલી હોવાથી પરમેશ અથવા પરમેશ્વર કહેવાય છે. (૪) મહેશ્વર For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩ર ) સર્વે દે તથા ઈકો, ચકવર્તી, રાજાઓ, મનુ વગેરે જે પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા કરે છે, આજ્ઞા મુકુટની પેઠે, ધારણ કરે છે તેથી તે પરમાત્મા મહાન ઈશ્વર છે તેથી તેઓ મહેશ્વર કહેવાય છે. (૫) મહાધાર-પરમાત્મા સર્વથા નિરાવરણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ રૂપ ગુણે તથા ભૂત, ભાવી, વર્તમાન સર્વ પર્યાયની વર્તમાના આધારરૂપ હોવાથી મહાધાર કહેવાય છે. (૬) અયુતાનંદ-નરંતર શાશ્વત આનંદ અનુભવતા હોવાથી, તથા જન્મમરણના દુઃખને સર્વથા અભાવ હેવાથી, પરમાત્મા અયુતાનંદ કહેવાય છે. (૭) જગદીશ્વર-સર્વ જગતના જીનું દુર્ગતિથી રક્ષણ કરતા હોવાથી પરમાત્મા જગદીશ્વર કહેવાય છે. (૮) શિવ-પરમાત્મા સર્વ ઉપદ્રવને નાશ કરીને સર્વ જીવને નિરામય કરવાની પ્રવૃત્તિ કરતા હોવાથી શિવ કહેવાય છે. (૯) સ્વયંભૂ પરમાત્મા સર્વ ઘાતિકર્મને નાશ કરી પિતાની સ્વયંશક્તિ પ્રાપ્ત કરે છે. તે કોઈની સહાયતા વિના કેવલજ્ઞાન દર્શનમય ગુણ ને પ્રગટાવે છે તેથી તે સ્વયંભૂ કહેવાય છે. (૧૦) શંકર-સર્વ ઉપદ્ર ભય, શેક, સંતાપને સમાવી સુખ આપે છે, તેથી પરમાત્મા શંકર છે. (૧૧) સદાશિવ-સર્વદા સર્વનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાથી તથા સ્વયં પિતે સર્વદા શાશ્વત આનંદ અનુભવતા હોવાથી પરમાત્મા તે સદાશિવ પણ કહેવાય છે. પરમાત્મા સર્વદા પિતાની શાશ્વત ત્રાદ્ધિને ભેગવે છે. જન્મ, જરા, મરઅને વિનાશ કરે છે, સર્વદા નિત્યસુખ આનંદને પ્રાપ્ત કરે છે, તેથી અનાસક્તભાવે તેમની ભક્તિ સેવા કરનારા અનુક્રમે For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૩ ) સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રને પામી, સર્વ કર્મમલને ક્ષય કરીને પરમસુખને ભજનારા થાય છે. વીતરાગને વીતરાગભાવે ભજનાર અવશ્યમેવ વીતરાગ બને છે. अयं पातञ्जलस्यार्थः, किञ्चित्स्वसमयाङ्कितः।। दर्शितः प्राज्ञबोधाय, यशोविजयवाचकैः ॥१॥ આ શ્રી પતંજલ મહર્ષિજીએ બનાવેલ ગદર્શનના અર્થને સ્વસમય-જેન સિદ્ધાંતને અનુલક્ષી કરીને અલ્પ અક્ષર અને મહાન્ અર્થ યુક્ત પંડિતપુરુષોને બે ધ થાય તેવી પ્રક્રિયા-ટીકા સત્તાવીસ સૂત્રે ઉપર વાચકવર્ય શ્રીમાનશેવિજય ગણીવરે રચના કરી છે. તેમની ટીકાને અનુસરીને તેમજ સ્વતંત્ર વિચાર કરીને મેં પણ સ્વાનુભવસુખસાગર નામનું વિવેચન રચેલું છે. દરેક સૂત્રે ઉપર વિવેચન કરેલ છે. તેમાં હંસવત નીરક્ષીરની વિવેક દષ્ટિએ વિદ્વાને અવલેશે તે સત્ય જ્ઞાન મેળવી શકશે. મારો અ૫ પ્રયાસ તે વાચકવર્યના ઉલ્લેખનું પાન કરી અકથ્ય આનંદ પ્રાપ્ત થવાથી તેના બળે જ થયે છે. બહુકૃત વિદ્વાની મહત્તા મારામાં નથી તેમજ વિદ્વત્તાને લેશ પણ નથી. માત્ર સ્વાનુભવના આનંદને હૃદયગત સાચવી રાખવા કરતાં મુમુક્ષુ એની આગળ ધરૂં, જે વ્ય હોય તે પ્રયાસ સફળ થશે. જે કંઈક ખામીઓ હશે તે તે વિદ્વાની સૂચનાથી સુધરશે. અધ્યયનમાં વિશેષ વધારો થશે, તે હેતુ લક્ષમાં રાખી પુસ્તકરૂપે પ્રગટ કરવા કેટલાક મુમુક્ષુઓની પ્રેરણાથી આ પુરતક પ્રગટ થાય છે વિદ્વાને, મુમુક્ષુઓ મને અનુભવ આપવા મદદરૂપ થશે. વિના સંકે ચે ભૂલનું પરિમાર્જન કરશે એ જ અભિલાષા. ૩૪ શાન્તિઃ ૨ . For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન પતંજલિ મહર્ષિપ્રણીત ગદશન ઉપર આ પ્રમાણે સર્વસારગ્રાહી યથામતિ પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર વિવેચન લખાયું છે તેમાં જે કંઈ અશુદ્ધિ રહી ગઈ હોય અથવા વિપરિત લખાઇ ગયું હોય તો તે માટે સકળ સંઘ સમક્ષ ક્ષમા यायुयु. યોગાનુભવસુખસાગરગ્રન્થની પ્રશસ્તિ. श्रीमच्छामनमद्भुतं ममभर-च्छीमन्महावीरतः । तस्मिन्पादप इष्टसिद्धिफलदः, श्रीमान् तपागच्छकः । या शाखाभिरतीव शान्तिजनकः ख्यातोऽस्ति विख्यातिभियस्य स्वादुफलानि तुष्यति शुभान्यास्वाद्य धर्मप्रियः ॥ १ ॥ तदीयसच्छामनभारवोढा, श्रीहीरसूरिः क्रमतः प्रभावी । प्रबोधिता येन महाधिराजाः, श्रीजैनधर्मार्थनिरूपणेन ॥२॥ तदीयपट्टे च परांम्परातो, वैराग्यसंगी मुनिनेमसागरः । योऽनेकजीवान् प्रतिबोध्य भन्यानाचारचञ्चुर्व्यचरजनेषु ॥३॥ तत्पट्टपूर्वाचलभानुभास्वरः, सम्यक्रियाज्ञानप्रचारलक्षः। कक्षीकृतात्मोन्नतिमुख्यमार्गो,जितान्तरारी रविसागरोऽभूत् ॥४ तत्पट्टपङ्केषट्रादाश्रियं, बभार भव्यां सुखसागरः सुधीः। चारित्रचूडामणिशुद्धभावतः, सम्यक्त्वबोधप्रथनकनत्परः ॥५॥ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 33५ ) तदीय पट्टाम्बरभानुमाली, पर:शतग्रन्थविधानदक्षः । योगिप्रधानः श्रुतधर्मनिष्ठः कृतावधानः शुभतत्त्वराशौ ॥ ६ ॥ विशुद्धभावोऽजनि वुद्धिसागरः, मूरीश्वरो बुद्धिनिधानमुख्यः। पीयूपतुल्यानि वचांसि यस्य, निपीय सन्तोषमियाय भव्यः ॥७॥ तदीयपट्टे जितसागरोऽभूत, मूरीश्वरो स्वीयगुरुषभावात् । ग्रन्थाननेकान् व्यलिखद् यथामति,यच्चारुशीलः समतानिधानः।। तत्पट्टलक्ष्मी रुचिगं द्वितीयो बुद्धब्धिसूरीन्द्रपदाब्जसेवी ।। दधाति शिष्य स्वयमृद्धिसागरः मीश्वरः शास्त्रविदांवरेण्यः॥९॥ पानञ्जलाख्ययोगस्य, सारग्राहि विवेचनम् । व्यलेखि भव्यलोकाना-मुपकाराय सूरिणा ॥१०॥ तेन ताचिकभावेन, योगानुभवपूर्वकः ।। सुखसागरनामाऽयं ग्रन्थोयं यातु विस्तृतिम् ॥११॥ मङ्गलं भगवान् वीरो, मङ्गलं गणनायकाः । मङ्गल धर्मशास्त्राणि, मङ्गलं सूरिवाचकाः। ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગાનુભવી ગુરુદેવ-સ્મરણ ( કવાલી) સમજાયે ન ગતિ ન્યારી, દિવ્યાત્મન ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. મુઝાયે મતિ અતિ મહારી, પ્રેમાત્મની ગુરુજી, ગુરુજી, ગુરુજી. ટેક સુષુમણાને દંડ બનાવું, ઈડા પિંગલા બાંધુ તાર; હર નાડી--તાંતે ગાઉ, દેવાંશી ! ગુરુજી ગુરુજી ગુરુજી. ૧ આનંદમય સ્ના પ્રકાશી, જે જ્ઞાનચક્રે ઉલ્ લા વી; અમ ઉરમાં આવી પ્રકાશો, જ્ઞાનેન્દુ! ગુરુજી ગુરુજી, ગુરુજી. ૨ ઓકાર કેરી ધૂનમાં, મગ્ન બ્રહ્માનંદમાં, આનંદે ઐકય ધારો, આનંદી ગુરુજી, ગુરુજી, ગુરુજી. ૩ ઉરનાં સિંહાસને, આ સૂનાં પડ્યાં ગુરુજી ! પ્રેમેથી આપ ચરણે, દિવ્ય માંડે ગુરુજી, ગુરુજી, ગુરુજી. ૪ કરુણા કરી ગુરુએ, જોતિ પ્રકાશ્યા; હેમેન્દ્ર હર્ષ ના સમાતે, હર્ષમૂર્તિ! ગુરુજી, ગુરુજી, ગુરુજી, ૫ Jo) ક્રમ == For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ नमो वीतरागाय | श्रीमदाचार्यप्रवर सद्गुरुश्रीबुद्धिसागरसूरीश्वरेभ्यो नमः श्रीयोगविंशिकाप्रकरणम् । ऐन्द्रश्रेणिनतं वीरं, नत्वा तत्त्वोपदेशकम् | યોગવિશિષ્ઠા નુયાય, ગેસ્કૃતિ: મુશ્રિયે ! ? ।। અપાર આધિ અને વ્યાધિગ્રસ્ત સ`સારના ભયથી પીડાતા ભવ્ય જીવાત્માઓને માત્ર ધુમ જ સુખદાયક શરણ છે. વળી તે ધમ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના છે, તેમાં પણ સવથી ભાવધ નિશ્ચયથી મેાક્ષનું અવ્યાબાધ સુખ આપે છે, વળી તે ભાવ અંતઃકરણની શુદ્ધતા વિના પ્રાપ્ત થતા નથી, તેમ જ અતઃકરણની શુદ્ધિ આત્માના યાગની અપેક્ષા રાખે છે, અર્થાત્ આત્માગ વિના હૃદયની શુદ્ધિ થતી નથી. શ્રીમદ્ ચÀાવિજય વાચકવય જણાવે છે કેઃ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] “ વિત્તવૃત્તિનિરોધો થોડા:” પાપવ્યાપાર કરનારી ચિત્તની પ્રવૃત્તિઓને રોકવી તે યોગ જાણ. વળી ગનું સ્વરૂપ કહેવા માટે મહર્ષિ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ ગવિશિકા રચી છે. તેને સ્પાર્થ માટે તેની ઉપર શ્રીમદ્ યશોવિજયજી મહોપાધ્યાયે સુંદર વૃત્તિ કરી છે. પરંતુ તે વૃત્તિ સંસ્કૃત ભાષામાં હોવાથી દરેક જીવાભાઓના હિત માટે છાયા અને ગુર્જર ભાષામાં હું અનુવાદ કરૂં છું. श्रीमद्-हरिभद्रसूरिविरचिता श्रीमद्-ऋद्धिसागरसूरिप्रणीतच्छायाऽनुवादसंवलिता વિંશિTI. मूलम्-मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो परिसुद्धो विबेओ, ठाणाइगओ विसेसेणं ॥ १ ॥ छाया मोक्षेण योजनातो, योगः सर्वोऽपि धर्मव्यापारः । परिशुद्धो विज्ञेयः, स्थानादिगतो विशेषेण ॥ १ ॥ અથ–મોક્ષની સાથે રોજના કરવાથી સર્વ પ્રકારને પણ ધર્મનો વ્યાપાર યોગ કહેવાય છે. વળી તે રોગ વિષેશે કરીને સ્થાન આદિને પ્રાપ્ત થયેલ શુદ્ધ જાણો ટીકાથ-મહાઆનંદનું સ્થાન (મેક્ષ) છે, તેની જે પ્રાપ્તિ કરાવે તે સર્વ પ્રકારને ધર્મવ્યાપાર ચોગ કહેવાય છે. કહ્યું છે કે For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩] आलयविहारभाषा - विनयो भिक्षाटनं समितिगुप्ति । प्रतिलेखनं प्रतिक्रमण, क्रियायोगो हि सर्वसाधूनाम् ॥ १ ॥ આલય-ઘર, ઉપાશ્રય, પાષધશાલા વિગેરે મુનિએને રહેવાનું સ્થાન. વાચન, પરાવન અને ધર્મકથા વિગેરે આત્માના અભ્યાસમાં ઉપકારી હાવાને લીધે ઉપચારથી યોગ કહેવાય છે. વિહાર–અપ્રમત્તપણે ગામાગામ વિહાર કરવા, ભાષા-સત્ય ખેલવુ', વળી કાઇ પણ માણુસને દુઃખ ન થાય તેવી વાણી ખેાલવી વિગેરે પણ ઉપચારથી ચેાગ જાણવા વિનય-અરિહંત આદિ દશ ધમ વધ ક સ્થાનકાના આદર સત્કાર અને બહુમાન વગેરે કરવું તે પણ ઉપચારથી યાગ છે. ભિક્ષાટન-નિર્દોષ ગાચરી માટે ચેાગ્ય ગૃહસ્થાના ઘરમાં ગમનાગમન કરવું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ પ્રતિલેખન અને પ્રતિક્રમણ વિગેરે સાધુએ માટે પ્રાથમિક ક્રિયા યાગ છે; તેમજ ચેગ શબ્દની વ્યુત્પત્તિથી મેાક્ષસાધનમાં કારણભૂત જે આત્માના શુદ્ધ વ્યાપાર તે જ ચેાગ કહેવાય છે. વળી તે જ પ્રમાણે સ પ્રકારના શુદ્ધધના વ્યાપારમાં પણ યોત્વ ઘટે છે. તે આ પ્રમાણે કહ્યું છે કે-પરિશુદ્ધ-પ્રણિધાન આદિ શુદ્ધ આશચેાથી જે યુકત હાય તેજ ચેાગ અને જે તેવા પ્રકારના ન હોય અને માત્ર દ્રવ્ય-બાહ્યક્રિયારૂપ જ હાય તે તુચ્છ ફૂલ વિનાના હોવાથી યાગ ગણાતા નથી, કહ્યું છે કે— आशयभेदा एते, सर्वेऽपि ततोऽवगन्तव्याः | भावोऽयमनेन विना चेा द्रव्यक्रिया तुच्छा ॥ २ ॥ ( ì. રૂ-૨ ) For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 8 ] એ પ્રણિધાન વિગેરે સર્વ પ્રકારના આશય ભેદ તત્ત્વથી વિચારતાં કથંચિત્ ક્રિયારૂપ છે અને આ પાંચ પ્રકારને જે આશય તે ભાવ કહેવાય. વળી આ ભાવ વિનાની ચેષ્ટા ” મન, વચન અને કાયારૂપ જે દ્રવ્યકિયા તે તુચ્છ-નિષ્ફલ છે અર્થાત્ ઈચ્છિત ફલ આપવા સમર્થ નથી. પ્રણિધાન આદિ આશય જણાવે છે प्रणिधिप्रवृत्तिविघ्न-जयसिद्धिविनियोगः भेदतः प्रायः । धर्मज्ञैराख्यातः, शुभाशयः पञ्चधात्र विधौ ॥३॥ પ્રણિધિ, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી આ શુભાશય સમ્યગધર્મશ પરમમહર્ષિઓએ ઉપદેશ વિધિમાં પાંચ પ્રકારને કહ્યો છે. વળી તે શુભાશય યુક્ત ક્રિયાયોગ યથાર્થ ફલદાતા થાય છે. પ્રણિધાન લક્ષણ જણાવે છે. प्रणिधानं तत्समये, स्थितिमत्तदधः कृपानुग चैव । निरवद्यवस्तुविषय, परार्थनिष्पत्तिसारं च ॥४॥ (વ૩-૭) - સદગુરૂને ઉપદેશ સાંભળી પિતાની શકિત પ્રમાણે ધર્મ પાળવા માટે તે સમયે જે વ્રતમર્યાદા રાખી હોય તેથી ઉતરતી કોટીના જીવાત્માઓ જે નીતિ, ધર્મશ્રદ્ધા અને પ્રેમ વિનાના હોય તેઓ પ્રત્યે પણ દયાવંત થઈ, For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] પિતાની શક્તિ પ્રમાણે નિર્દોષ વસ્તુવડે ઉપકાર કરે, પરંતુ તેઓને હીન ગુણવાળા જાણે તેમની ઉપર કાધ કે દ્વેષ કરવો નહી અને તેમને સુધારવા માટે યોગ્ય પ્રયત્ન આવશ્ય કરે તેમજ ગુણવંત વ્રતવાળા અથવા સમ્પર્વધારી જીવાત્માઓ પ્રત્યે સાધર્મિક પ્રેમ લાવીને તેમની આપણાથી બનતી ધાર્મિક તથા આર્થિક અવસ્થા સુધારવી તેમને આદરસત્કાર કરે અને પોતાની ધર્મક્રિયામાં અપ્રમત્ત રહેવું. ૪ હવે પ્રવૃત્તિનું સ્વરૂપ જણાવે છે तत्रैव तु प्रवृत्तिः, शुभसारोगायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशया--दौत्सुक्यविवर्जिता चैव ॥ ५ ॥ ( રૂ-૮) અધિકૃત ધર્મસ્થાન( ગુરુસ્થાન)માંજ અતિશય અધિક નિપુણતા સહિત ઉપકારવડે સંગત અને સમ્યગ જ્ઞાનપૂર્વક અપ્રમત્તભાવે ચંચલતા રહિત અત્યંત અધિકૃત યત્નથી જે ક્રિયા કરવામાં આવે તે પ્રવૃત્તિ કહેવાય છે. વિનજય-વિદને ઉપર જય મેળવ અર્થાત ધર્મકાર્યમાં જે અંતરાય આવતા હોય તેને પુરૂષાર્થથી ત્યાગ કરે તે વિદત જય કહેવાય. હવે વિહ્વજયનું સ્વરૂપ કહે છે विघ्नजयस्त्रिविधःखलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वर--मोहजयसमः प्रवृत्तिफलः ॥ ६ ॥ ( જો -૧ ) For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-વિદન જય ત્રણ પ્રકાર છે. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગતમાં મનુષ્યને આ ત્રણ પ્રકારનાં વિ આવે છે. તેમને જીતવાના ઉપાય પણ ત્રણ પ્રકારના હોય છે, તે દૃષ્ટાંતદ્વારા જણાવે છે. કેઈ માણસ પોતાના ઈષ્ટ. સ્થાનમાં જવા માટે નીકળ્યો. ચાલતાં ચાલતાં કાંટાકાંકરા વિગેરેથી વ્યાસ ખરાબ રસ્તે આવ્યા. તેમાં ચાલતે તે મુસાફર મહાસંકટમાં આવી પડ્યો જેથી ઈષ્ટ સ્થાનમાં જતાં તેને વિદન આવ્યું, પણ તે કંટક-કાંટાકાંકરને સાવચેતીથી દૂર કરીને તે નિશ્ચલ ભાવે ચાલ્યો જાય છે તે છેવટે પિતાના ઈષ્ટ સ્થાનમાં પહોંચે છે. તે જ પ્રમાણે મેક્ષમાગે ગમન કરનાર માણસને કાંટા અને કાંકરા સમાન સુધા-ભૂખ, તૃષા-તરસ, તાપ અને શીત આદિ અનેક પરીષહે વિજ્ઞભૂત થાય છે. તેથી નિરાબાધ પ્રવૃત્તિ કરી શકતો નથી, પરંતુ તે બાવીશ પરીષહોને સહન કરવાને મનમાં નિશ્ચય કરી તેમને સહન કરનાર અપ્રમત સાધુ આકુળવ્યાકુલ થયા વિના જ મેક્ષમાર્ગમાં ગમન કરી શકે છે, તેથી આ પ્રથમ લઘુવિનજય કહ્યો છે. હવે બીજે વટેમાર્ગુ પિતાના ઈષ્ટ સ્થળે જવા ગમન કરે છે. તાવ, લુઓ અને કોલેરા વિગેરે રોગોથી અત્યંત પીડાતા હોવાને લીધે જલદી જવાની ઈરછા હોવા છતાં પણ ગમન કરવાને તે શક્તિમાન થઈ શકતો નથી. આ વિન કાંટાના વિદનથી અધિક બળવાન છે. તેને સુદર્શન ચૂર્ણ ઔષધોથી અગર ઉપવાસ વિગેરે ઉપાયોથી દૂર કરી ઈ. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭ ] સ્થળે જઈ શકાય છે. તેમજ શરીરમાં લાગેલા ક્ષય, ઉધરસ અને શ્વાસ (દમ) વિગેરેથી અશક્તિ આવવાને લીધે વિશેષે કરીને ધર્માનુષ્ઠાન તપ, જપ, ક્રિયા અને ધ્યાન કરવામાં વિદને આવે છે તેમને દૂર કરવા માટે “પિંડ નિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે “હિતાદ્દારા મિતાહારી ? આત્મધર્મ આરાધવામાં હિતકર થાય–વિઘ ન આવવા દે તેટલા જ પ્રમાણયુક્ત આહાર લે, શરીરને અનુકૂળ હોય અને ચારિત્ર બરોબર આરાધાય તે પ્રકાર અપ્રમત્ત રહી તે મનને મજબૂત કાબૂમાં લઈને વિચરે. જેમકે રેગથી પીડાયેલા મહામુનિશ્રી સનતકુમારે શરીર સંબંધી મમત્વ દૂર કરી અનેક પ્રકારના પ્રલેભનને જીતી શુદ્ધતર ચારિત્ર આરાધ્યું તેવી રીતે અન્ય મુમુક્ષુ જનેએ વર્તવું. વળી જેમ બાહારોગ શરીરને પીડે છે તેમ આત્યંતર ભાવ રેગ આત્માને અનેક વાર જન્મ-મરણ કરાવે છે અને ભયંકર દુઃખે આપે છે, તેવા દુષ્ટ ભવદાયક મહારેગને નાશ કરવા માટે મહાવૈદ્ય શ્રી જિનેશ્વર ભગવાને, આ ગરૂપી મહાઔષધ અમૃત જ ઉપયોગી છે, માટે તેનું જ યોગ્ય અનુષ્ઠાન કરવું એવી ભાવનાથી સમ્યગ્ર ધર્મને આરાધી બીજા પ્રકારને વિઘજય કર્યો, તેવી જ રીતે મોક્ષાર્થી જીવાત્માઓએ યત્ન કરે. ત્રીજા પ્રકારને વિધ્રુજય-એક વટેમાર્ગ ભરજંગલમાં ઘાટી ઝાડી વટાળીઆ વિગેરે કારણોને લીધે ભૂલો પડ્યો છે. દિશાને ભ્રમ થયો છે એવામાં તે રસ્તાના જાણકાર કોઈ એક બીજે For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [<] પુરૂષ મળ્યો. તેના કહેવા છતાં પણ પોતે ઇષ્ટ દિશામાં ગમન કરી શકતા નથી પરંતુ તે દિશાના જાણકાર પ્રામાણિક પુરૂષના કહ્યા પ્રમાણે ભ્રમને દૂર કરી ગમન કરે તે ઇષ્ટ સ્થાનને જરૂર પ્રાપ્ત કરે તેવી રીતે મેાક્ષમા માં ગમન કરનાર પુરૂષ મિથ્યા-અજ્ઞાન અનેકુગુરૂ વિગેરેના ચેગથી સત્ય ધમાં વિભ્રાંત થયેલ છે, તે સદ્ગુરૂની નિશ્રાથી સમ્યગ્ શાસ્ત્ર વિચારીનેવિવેક પૂર્વક સત્ય જ્ઞાન મેળવીને યથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ કરણ વિગેરે કારણે કરીને સમ્યગ્ દર્શન પામે, ગતિમાં જન્મ મરણ કરાવનાર મિથ્યાત્વરૂપ દિશાભ્રમને ટાળે. આ ત્રીજો વિજ્ઞજય ઉત્કૃષ્ટ છે, કારણ કે મિથ્યાત્વ ટળવાથી જ મેાક્ષમા માં સીધી રીતે ગમન કરાય છે. આદ્યનાં એ વિશ્વ સહેલાઇથી જીતી શકાય છે. અને ત્રીજો મુસીબતે જીતાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના વિધ્રુજય આત્માના શુભાશયરૂપ જ છે, તે સને સાથે આદર કરવાથી બીજા ગુગુ ન હેાય તે પણ મેાક્ષમાગ માં અવિરત પ્રવૃત્તિકરાવે છે એમ નિશ્ચય જાણવું. હવે સિદ્ધિ જણાવે છે सिद्धिस्तत्तद्धर्म - स्थानावाप्तिरिह ताच्चिकी ज्ञेया । अधि के विनयादियुता होने च दयादिगुणसारा ॥७॥ અઃ—સિદ્ધિ એટલે આપણે જે જે ધર્મસ્થાનાગુણસ્થાનાની પ્રાપ્તિ ઇચ્છીએ છીએ તે તે ધ સ્થાને ગુણસ્થાનાને અતિચાર લગાડવા વિના શદ્ધ ચારિત્ર પાળનાર આપણાથી અધિક ગુણુવત ગુરૂ આચાર્ય, ઉપાધ્યાય, For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નાદિક જ્ઞાનવંત અને તપસ્વી આદિને વિનય, વિયોવૃત્ય અને બહુમાન કરવું. આપણાથી ઓછા ગુણવાળા તથા નિર્ગુણ અને દુઃખી જનો ઉપર દયા કરવી–તેમનાં દુઃખ દૂર કરવા બનતા ઉપાય કરે તેમજ મધ્યમ ગુણવાળા જીવાત્માઓને ગ્ય દાન, માન અને સત્કાર કરે. વળી આર્થિક આફતમાંથી ઉદ્ધાર કરે. આવા ઉપકાર પ્રાયઃ તત્કાળ ફળદાયક થાય છે તેથી આપણ ને તથા આપણા જેવા હીણ અગર નિર્ગુણ જીવાત્માએ અહિંસા, સત્ય આદિ સમ્યક્ત્વ યુક્ત ગુણેને પ્રાપ્ત કરે છે. તેને સિદ્ધિ શુભાશય કહે છે. હવે વિનિયોગ સ્વરૂપ જણાવે છે - सिद्धेश्वोत्तरकार्य, विनियोगोवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसंपत्त्या, सुन्दरमिति तत्परं यावत् ॥ ८ ॥ અર્થ-જેમને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આદિ ગુણોની પ્રાપ્તિરૂપ સિદ્ધિ શુભાશય પ્રગટ થયે હેય તેઓએ બીજા જીવાત્માઓને સમ્યકત્વ અને અહિંસા વિગેરેથી થતા ફાયદા-ફળ સમજાવવા ઉપદેશ આપીને પોતાના જેવા ગુણવંત બનાવવા ઉપાય કરવા જોઈએ જેથી સંપ્રતિ મહારાજાની પેઠે ઉત્તરોત્તર જન્મમાં શ્રેષ્ઠ સંપત્તિ અને અંતે મોક્ષસુખની પણ પ્રાપ્તિ થાય છે, આ શુભાશયને વિનિયોગ કહે છે. બીજામાં શુભ ગુણસ્થાપન કરવાં એમ પણ થાય છે તે પણ યથાર્થ છે. અહીંયા પાંચ શુભાશ કરવાનું તાત્પર્ય કહે છે-આ પ્રણિધાન For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] આદિ પાંચ શુભાશ સત્ય ધર્મની પુષ્ટિ કરે છે, ધર્મ એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, માયા, હિંસા, મેહ, અજ્ઞાન, દીનતા અને ભય આદિને વિનાશ કરીને શુભ. પુદયની પુષ્ટિ તેમ ઘાતકર્મ અને જ્ઞાનાવરણીય આદિ પાપકર્મને કંઈક ક્ષયોપશમ કરવારૂપ શુદ્ધિનિર્મળતા એમ બંને સફલ થાય છે તે શુદ્ધિ અને પુણ્યના યોગે સમગ્રઘાતિ કમને વિનાશ થઈ કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે, શુભાશયના સંબંધ વિનાની એકલી ક્રિયા મોક્ષ માર્ગરૂપ ફળ આપતી નથી, તેથી એ જ નિશ્ચય થાય છે કે પ્રણિધાન આદિ શુભાશય સાથે હોવાથી સર્વ ધર્મ વ્યાપાર અતિશય શુદ્ધ થાય છે. તેથી તેઓને યોગ કહેવામાં આવે છે, તો પણ સર્વ દર્શનકારોએ જે સંકેતવડે યોગ એળખાવ્યો છે, તે વિશેષ પ્રકારના સ્થાનકોને પ્રાપ્ત થયેલ ધમને જે વ્યાપાર તે યોગ કહેવાય એમ કહેવાની ઈચ્છા ગ્રંથકાર કરે છે, તે સ્થાને આ શુભાશય સ્થાનેથી જુદાં જ છે અને તે ચોગપદવડે ઓળખાય છે એમ જાણવું. હવે તે સ્થાન કયાં કે જેમને યોગ કહે છે અને તેના કેટલા ભેદ છે તે જણાવે છે - मुलम्-ठाणुन्नत्थालंबण-रहिओ तं तम्मि पंचहा एसो। दुगमित्थकम्मजोगो, तहा तियं नाण जोगोउ ॥ २ ॥ छाया-स्थानोार्थालम्बन-रहितस्तन्त्रेषु पञ्चधा एषः । द्वयमत्रकर्मयोग-स्तथा त्रयं ज्ञानयोगस्तु ॥२॥ For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧ ) અર્થ-સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારને આ ગ તંત્રશાસ્ત્રમાં કહ્યો છે, તેમાં સ્થાન અને ઊર્થ એ બે પ્રકાર કમ (કિયા) યેગના છે અને બાકીના ત્રણ પ્રકાર જ્ઞાન મેંગના છે. ટીકાથ-સ્થાન–જેનાથી સ્થિર રહેવાય તે સ્થાનઆસન, કાત્સર્ગ (કાઉસગ્ગ) પર્યકાસન અને પદ્માસન આદિ સકલ ગ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિશેષ પ્રકારનાં આસને છે. (૧) ઊર્ણ–આત્માને ગકિયામાં જોડતાં જે પ્રણવ મંત્રના શબ્દ બોલવામાં આવે છે તે ઊર્ણ કહેવાય છે, મંત્ર શબ્દ જેમકે– બટું સોડથું, તત્ત્વ, વીર, તથા આત્મધ્યાન, સમાધિ અને પ્રાણાયામ વિગેરેની ઉપયોગિતા જણાવનાર શાસ્ત્રોને ઊર્ણ કહે છે. (૨) અર્થ-ધ્યાન અને સમાધિ વિગેરેના પ્રારંભમાં બેલાતા મંત્ર અને તે સંબંધી શાસ્ત્રોના પરમાર્થ, ટીકાચૂર્ણ, અવચૂરી, નિર્યુક્તિ, ભાષ્ય, રહસ્ય અને વિવરણ આદિમાં રહેલા ભાવને સમજી તેવા પ્રકારની ભાવના યુક્ત થવું. (૩) આલંબન–બાહ્ય પ્રતિમાને આલંબને ધ્યાન અથવા ત્રાટક કરે, વીતરાગની પ્રેમથી પૂજ્યભાવે રાવણની જેમ ભક્તિ કરવી તે આલબન કહેવાય. આલંબનના ચાર ભેદ છે. (૪) નિરાલંબન-રૂપદ્રવ્યપ્રતિમા આદિના આધાર વિના નિર્વિકલપ ચિત્માત્ર સચ્ચિદાનંદના સ્વરૂપનું જ સમાધિ-ધ્યાન કરવું તેને નિરાલંબન યુગ કહે છે. વળી તે ગ પાંચ પ્રકાર છે, એમ ભેગને જ પ્રધાનપદ આપનાર દશનકારે-સાંગ્યાદિકેએ કહ્યું છે. For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૧૨] Acharya Shri Kailassagarsuri Gyanmandir पोडशके उक्तञ्च - स्थानोर्णार्थालम्बन- तदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं, योगाभ्यास इति समयविदः ॥ ९ ॥ અ-સ્થાન, ઊણુ, અથ, આલખન અને નિરાલખન આ પાંચ પ્રકારના યોગ સમ્યગ્ રીતે આરાધ્યા હોય તે પરમતત્ત્વ-મેક્ષ આપવા સમથ થાય છે, એ પ્રમાણે સમચવિદ્ય-પૂર્વધરા (ગીતાર્યા,)કહે છે તેથી આ પાંચ સ્થાનેામાં ચેગપણું રહ્યું છે. કહ્યું છે કે-“મોક્ષાર્ળોમૂતાત્મવ્યાપારદ્વે योगत्वम् મેાક્ષ મેળવવા માટે જે આત્મા, સયમ, તપ, વિનય, વૈયાવૃત્ય, જ્ઞાનાભ્યાસ, ભાવના, ધ્યાન અને સમાધિ આદિ ચાપાર સ્થાન વિગેરેથી યુક્ત હોય તેને જ યેાગત્વ લક્ષણ ઘટે છે. આ લક્ષણ આપચારિક કલ્પનારૂપ નથી પરંતુ મહર્ષિ પત ંજલ યાદનમાં જણાવે છે કે" यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव 17 ङ्गानि योगस्य " ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ અંગ ચેગનાં છે. તેઓમાં ચેગની કારણતા હોવાથી આપચારિક યોગપણું છે, તેમજ સ્થાનાદિકમાં પણ હેતુ ફૂલભાવની પર’પરા હાવાથી ઓપચારિક ચેાગપણ છે, એમ ષોડશક વૃત્તિમાં કહ્યુ' છે તેમજ પત'કૃિત ચોગદર્શનમાં કહેલ લક્ષણ * ચિત્તવૃત્તિનિરોધો યોકક ચિત્તની વૃત્તિએને રાકવી તે ચેગ, આ અભિપ્રાયને લઇને એમ કહ્યુ છે. અહીં સ્થાન આદિમાં પ્રથમ બે સ્થાન અને ઊને કર્મી For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] વેગ કહેલ છે, અને અર્થ, સાલંબન અને નિરાલંબન એ ત્રણને જ્ઞાન કહેલ છે. સ્થાન-આસનને સાક્ષાત્ કિયાગ કહ્યો છે, અને ઊર્ણ શબ્દોથી બોલવાપણું જ સ્વીકારાય છે તેથી જેટલા અંશે બોલવા પાડ્યું છે તેટલા અંશે કિયારૂપના હોવાથી ક્રિયાપણું જાણવું. અથ, આલંબન અને નિરાલંબન એ ત્રણમાં જ્ઞાન લક્ષણ ઘટવાથી તેઓ જ્ઞાનયોગ કહેવાય છે. હવે કર્મયોગ અને જ્ઞાનગને યોગ્ય કોણ હોય છે તે જણાવે છે. मूलम्--देसे सव्वेय तहा, नियमेणेसो चरित्तिणो होइ। इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छति ॥ ३ ॥ छाया-देशात्सर्वतश्च तथा, नियमेनैष चारित्रिणो भवति । इतरस्य बीजमात्र--मित एव केचिदिच्छन्ति ॥ ३ ॥ અર્થ-આત્મદશાને નિર્મલ કરનાર આ પાંચ પ્રકારને યોગ નિયમથી ચારિત્રધારીને હોય છે, તેમજ દેશચારિત્રી-સમ્યગ દર્શન યુક્ત બાર વ્રતધારી શ્રાવકને પણ આ યોગ દેશત હોય છે, અને સર્વવિરતિધારક સાધુ મહાત્માને આ ચેગ સર્વત: હેાય છે જ. બીજા વ્રત વિનાના માત્ર સમ્યગદર્શનીને કે અપુનબંધકને માત્ર ગબીજ જ હોય છે એમ કેટલાક ગીતાર્થ મુનિઓને મત છે. ૩. ભાવાર્થ દેશચારિત્રવંત તથા સર્વચારિત્રવંતને પૂર્વ ગાથામાં કહેલા પાંચ સ્થાનાદિ રૂપયોગ નિશ્ચય હોય છે, ક્રિયારૂપ ગ તથા જ્ઞાનાગ એ બંને પ્રકારના ચોગ ચારિત્રમેહનીય કર્મના પશમ ભાવ થવાથી રિત્રમોહનીઆ તથા સાનગ એ વિજય For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪ ]. પ્રગટ થાય છે, તેથી એમ નિશ્ચય થાય છે કે અધ્યાત્મ (જ્ઞાન) આદિ ગની પ્રવૃત્તિ ચારિત્રની પ્રાપ્તિના આરં. ભથી પ્રગટ થાય છે. એ માટે ગબિંદુમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે – देशादिभेदतश्चित्र-मिदं चोक्तं महात्मभिः । अत्र पूर्वोदितोयोगोऽध्यात्मादिः संप्रवर्त्तते ॥ અર્થ-અધ્યાત્મવેગી પરમ મહર્ષિ જણાવે છે કે અહિં દેશથી અને સર્વથી એમ બે પ્રકારના ચારિત્ર ચારિત્રાવણીય કર્મના વિચિત્ર પ્રકારના ક્ષયોપશમભાવવડે અનેક પ્રકારનાં છે. તેમાં અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય આ પાંચ અધ્યાત્મ આદિ પ્રવર્તે છે. અધ્યાત્મપિતાને ચગ્ય ધર્મ પ્રવૃત્તિથી યુક્ત વ્રત, પ્રત્યાખ્યાન પાળતે છતો મત્રી, પ્રમેહ, કારૂણ્ય, માધ્યસ્થ આદિ ભાવયુક્ત જીવાદિ તત્વને શાસ્ત્ર વડે વિચારે-ચિંતવે (૧) ભાવના-અશુભ માનસિક પ્રવૃત્તિઓને રોકવાને અભ્યાસ કરે અને અધ્યાત્મભાવને જ નિત્ય વધારો કરે (૨) આધ્યાન–પ્રશંસવા ગ્ય જિનપ્રતિમા, જિનગુણચિંતવન, અધ્યાત્મ સ્વરૂપ વિચારણા, જિનનામ આદિમાંથી એક અર્થને લક્ષ કરીને, હલનચલન કર્યા વિના કાયાને સ્થિર કરીને ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિપદીવડે મનને અતિસૂક્ષ્મ ઉપગવાળું કરે તેને આધ્યાન કહે છે. (૩) સમતા-અજ્ઞાનભાવથી કલ્પના કરેલા ઈષ્ટ અથવા અનિષ્ટ સંકલ્પવિકલપિને ત્યાગ કરે, For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫ ] આપણને બાહ્યભાવના ચેાગે અનુકૂલ હાય અગર પ્રતિફૂલ હોય તેવા શત્રુ અગર મિત્ર ઉપર તથા પેાતાના શરીર પ્રત્યે અથવા પર-સામા પ્રત્યે વિકટ સાગામાં પણ સમાન ભાવ રાખે અને રાગ-દ્વેષથી દૂર રહે તે સમતાવાન કહેવાય. (૪) વૃત્તિસ`ક્ષય-મનથી થતાં સંકલ્પવિકલ્પાને તથા શરીરવડે થતું હલનચલન તથા મિત્ર, બાંધવ, સ્ત્રી, પુત્ર અને અનુકૂલ ભાજ્ય પદાર્થ અગર ભાગ્ય વસ્તુના મેળાપ-સંબંધ કરવાની ચિત્ત વૃત્તિને ત્યાગ કરવા, પછીથી આ વૃત્તિએ મનમાં ન આવવા દેવી તેને વૃત્તિસક્ષય કહે છે (૫) હવે તે અધ્યાત્મ આદિ ભાવા તે સ્થાન આદિ કયા ચેગેામાં અંતર્ભાવ થાય છે તે અહિંયા જણાવે છે. ( ૧ ) અધ્યાત્મઃ—દેવસેવા, ગુરૂભક્તિ, મત્રજાપ, તત્ત્વને વિચાર, વ્રતુ-પ્રત્યાખ્યાન, દાન, શીલ આદિ અનેક ભેદોથી યુક્ત હે!વાથી અધ્યાત્મના સ્થાન-ઊણુ અથમાં યથાયેાગ્ય અંતર્ભાવ થાય છે. ( ૨ ) ભાવનામંત્રી, પ્રમેાદ, કારૂણ્ય, માધ્યસ્થ્યાદિ ભાવના ભાવવા ચેાગ્ય હાવાથી ઊણુ અને અર્થમાં જ અંતર્ભાવ થાય છે. (૩) આધ્યાન-ધર્મ ધ્યાન અને શુકલધ્યાન એમ બે પ્રકારનાં ધ્યાન છે. તેમાં આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનને સાલઅન યાગમાં અંતર્ભાવ થાય છે, તેમજ શુકલ ધ્યાનના (૧) પૃથકત્રવિતક (૨) એકત્રુવિતક આ એ ભેદ પણ આત્મતત્ત્વ ચિંતનરૂપ હાવાથી સાલબન For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૬ ] ચૈાગમાં અંતર્ભાવ થાય છે, અને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને બ્યુપરતક્રિયાતિવૃત્તિ એમ બે પ્રકારના શુકલધ્યાનને નિરાલખન ચેાગમાં અ'તર્ભાવ થાય છે. (૪) સમતા– સુખદુ:ખમાં સમભાવ હોવાથી અને સકલ્પવિકલ્પને વિનાશ થવાથી તેનેા નિરાલખન ચેાગમાં અંતર્ભાવ થાય છે. (૫) વૃતિસ’ક્ષય-મનના સકલ્પવિકલ્પને વિનાશ થવાથી અને શરીરનું હલનચલન પણ મધ થતુ હાવાથી તેના પણ નિરાલઅન યોગમાં અતર્ભાવ થાય છે, તેથી દેશચારિત્રી અને સચારિત્રીઓને જ સ્થાનાદિ યોગમાં પ્રવૃતિ સભવે છે એમ સિદ્ધ થાય છે. હવે કાઇ શકા કરે કે જો દેશથી અને સવથી ચારિત્રવંતને સ્થાનાદિ યોગની પ્રાપ્તિ થાય તા એવા ચારિત્ર વિનાના વ્યવહારથી શ્રદ્ધા અને ધમ આદિમાં પ્રવૃતિ કરનારા શ્રાવ કાને સ્થાનાદિ ચેગની ક્રિયા ફળ વિનાની જ થાય ? આશકાના જવાખમાં કહે છે કે-દેશ અને સવ ચારિત્રથી રહિત એવા સમકિતવત અને માર્ગાનુસારી ગુણવંત આત્માઓને માત્ર ચાગબીજ જ હોય છે. તેમાં કેટલાએક વ્યવહારનયને પ્રધાન માનનારા પૂર્વધરા કહે છે કેमोक्षकारणीभूतचारित्रतत्त्व संवेदनान्तर्भूतत्त्वेन स्थानादिकं चारित्रिण एव योगः अपुनर्बन्धकसम्यग्दृशोऽस्तुतद्योगबीजम् । અ—માક્ષના કારણરૂપ ચારિત્ર અને તત્ત્વજ્ઞાન જેની અંદર છે એવા સ્થાનાદિકવાળું ચારિત્ર તે જ ચેાગ કહેવાય છે. જ્ઞાન અને ક્રિયા એ અને ચેાગ છે, અપુન For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] બંધક અને સમ્યગદર્શનીને યોગબીજ માત્ર જ હોય છે. અપુનબધક–જેમને ઉત્કૃષ્ટ કર્મની અવસ્થા ફરીથી બાંધવાની નથી હોતી, તેવા આત્માઓને તે યોગબીજ અવશ્ય હોય છે, એમ નિશ્ચયનયવાદીને મત છે. વ્યવહારનય આદિના મત પ્રમાણે યોગબીજ પણ ઉપચારથી યોગ જ છે, તેમજ અપુનબંધક અને સભ્યત્વવંત પણ સ્થાન આદિ રોગના સ્વામી હોય છે. નિશ્ચયનયના મતથી ચારિત્રવંત શ્રાવક અને સાધુઓ જ સ્થાનાદિ રોગના સ્વામી હોય એમ બંનેના મતમાં ભિન્નતા છે. વ્યવહારનય અને નિશ્ચયનયના આ પ્રમાણે ભિન્નમત છે. अपुनर्बन्धकस्याऽयं, व्यवहारेण ताचिकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ।। ચોવિન્દુ ( રૂ૬૮ ) અર્થવ્યવહારનયના મત પ્રમાણે અપુનબંધક તેમજ સમ્યગદૃષ્ટિ આત્માઓ ક્રમે ક્રમે ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમ અગર ક્ષાવિકભાવ અથવા ઉપશમભાવ પામીને ચારિત્ર( ક્રિયા જ્ઞાનગ)ને પ્રાપ્ત કરે છે; માટે તે અપુનબંધક સમ્યગદષ્ટિ ચારિત્રગનું કારણ હોવાથી અહીં ઔપચારિક ભાવે કારણમાં કથંચિત્ કાર્યપણું કહેલું છે. નિશ્ચયનયના મત પ્રમાણે તે અધ્યાત્મ ચારિત્રવંત સાધુ અને શ્રાવકને જ સ્થાનાદિ યોગનું સ્વામિત્વ હોય છે. For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] તેવી જ રીતે સકૃત બંધને પણ ચોગને અભ્યાસ હોય તે જણાવે છે–ગબિન્દુ શ્લોક ૩૬૯ सकृदावर्तनादीना--मतात्विक उदाहृतः । प्रत्यपायफलप्राय-स्तथा वेषादिमात्रतः ॥ અર્થ–સકૃતબંધક એક વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર જીવાત્માઓ અને બે વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર આત્માઓને સ્થાનાદિક યોગનું શુદ્ધપણું ન હોવાથી તેમને વ્યવહાર અને નિશ્ચયથી પણ યોગ નથી; પરંતુ સાધુઓને વેષાદિવડે કંઈક યોગાદિની ક્રિયા દેખાય તે તે અભ્યાસમાત્ર અશુદ્ધ જ છે. આ પ્રમાણે સ્થાનાદિ યુગના આરાધકનું વિવેચન કરીને હવે સ્થાનાદિ રોગના ભેદ-પ્રભેદ જણાવે છે – मूलम-इकिक्को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो। इच्छापवित्तिथिरसिद्धि-भेयओ समयनीईए ॥४॥ छाया-एकैकश्च चतुर्दा, इत्थं पुनस्तत्वतो ज्ञेयः । इच्छप्रवृत्तिस्थिर-सिद्धिभेदतः समयनीत्या ॥४॥ અર્થ–સ્થાન આદિ દરેક યુગને તત્ત્વદ્રષ્ટિથી વિચારતાં એક એકના ચાર ભેદ થાય છે. તે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ એમ શાસ્ત્રમાં કહ્યા છે. | ભાવાર્થ-સ્થાન, ઊર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન આ પાંચ અને જ્ઞાન અને ક્રિયા એ બે ભાગમાં વહેંચ્યા છે. For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] તે અપેક્ષાએ કરીને એ સ્થાન આદિના એક એકના ચાર ચાર ભેદ સામાન્ય તત્ત્વદ્રષ્ટિથી જાણવા, તે ઈરછા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ એગશાસ્ત્રને પ્રતિપાદન કરનારા જણાવે છે. मूलम्-तज्जुत्तकहापीई-इसंगया विपरिणामिणी इच्छा। सव्वत्थुवसमसारं, तप्पालणमो पवित्चीउ .॥५॥ तहचेव एयबाहग-चिंतारहियं थिरत्तणं नेयं । સä પરસ્થા–વે પુછ હો સિદ્ધિત્તિ I छाया-तद्युक्तकथाप्रीत्या, सङ्गता विपरिणामिनी इच्छा । सर्वत्रोपशमसारं, तत्पालनं प्रवृत्तिस्तु ॥५॥ तथैवेतद् बाधक-चिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । सर्व परमार्थसाधक-रूपं पुनर्भवति. सिद्धिरिति ॥ ६॥ અર્થ –સ્થાનાદિ યોગથી યુક્ત જે મુનિકથાને પ્રીતિવડે સાંભળીને તે સ્થાનાદિ વેગ સહિત સંયમ રોગ આરાધવાના પરિણામવાળી બુદ્ધિ થાય તે ઈચ્છાગ કહેવાય. (૧) સર્વ સ્થાનાદિકોને ઉપશમ ભાવપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિ એગ (૨) જાણ છે પ છે તે જ પ્રમાણે તે સ્થાનાદિક ને બાધ કરનાર એવા ભાવની ચિંતા ન કરવી તે સ્થિરપણું જાણવું, (૩) તેમજ સર્વ પરમાર્થ સાધકરૂપ જે શુભ પરિણામ હોય તે સિદ્ધિયોગ (૪) જાણવો. ૬ ભાવાર્થ–પૂર્વે કહેલા સ્થાનાદિ યોગના આરાધક સમકિતધારી શ્રાવક અથવા મુનિની શુભ કથા સાંભળ For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦ ]. વામાં બહુ પ્રીતિ થાય, વળી તે કથાના પરમાર્થના બેધથી અત્યંત હર્ષોલ્લાસ થાય, તેથી પણ વધારે તે ગની આરાધના પ્રત્યે આદર-બહુમાન થાય અને તેથી પિતાના હર્ષોલ્લાસવડે તે સ્થાનાદિ ભેગના અભ્યાસ કરવાના શુભ પરિણામ થાય, તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિગેરે પ્રતિકૂળ હોવા છતાં પણ સ્થાનાદિ ભેગને આરાધવા પિતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરે તે ઈચ્છાવેગ કહેવાય છે. પ્રવૃત્તિ-પોતે અનુકૂળ તથા પ્રતિકૂળ સંગમાં પણ ઉપશમભાવની પ્રધાનતા રાખીને શક્તિ અનુસાર સ્થાનાદિ ચેોગને વિધિપૂર્વક આરાધે અને આત્માને વીલ્લાસ વધે ત્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સર્વ અંગ અને ઉપાંગ સહિત પૂર્ણ યોગને અભ્યાસ કરે તે પ્રવૃત્તિ કહેવાય. સ્થય તથા પ્રવૃત્તિયાગની પેઠે ઉપશમભાવની પ્રધાનતાવડે સ્થાન, ઊર્ણ, અર્થ સાલંબન અને નિરલંબનેગને આરાધે તેમજ પરીષહને વેગ થાય તે પણ અતિચાર ભાવની ચિંતા ન રહે એવી માનસિક અવસ્થા નિડર બને તે ગાવસ્થાને સ્થિરાગ કહે છે. પ્રવૃત્તિમાં અતિચારને ભય હોય છે, કારણ કે ત્યાં ચિત્તની ચંચલતા જીતેલી હોતી નથી, અને સ્થિર ભેગીના મનની અવસ્થા રત્નની પ્રભાની પેઠે સ્થિર હોય છે, એટલે વિશેષ અતિચારવડે બાધકની ચિંતા વિના મણિ પ્રભાની પેઠે સ્થિરભાવે સ્થાનાદિ વેગને આરાધે છે, તે સ્થિગ છે. પ્રવૃત્તિ અને સ્થિરતામાં ભેદપણું આ પ્રમાણે છે. For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૧ ] પ્રવૃત્તિરૂપ સ્થાન આદિ પેગની આરાધના અતિચારવાળી હોવાથી બાધકની ચિંતાવાળી હોય છે, પ્રાથમિક અભ્યાસ યુક્ત હેવાથી અને સ્થિરયોગમાં તે સ્થાનાદિકને અભ્યાસ અતિ દૃઢ થએલ હેવાથી ચિત્તનો આર્ત તથા રૌદ્રધ્યાનનો સંસર્ગ બંધ થાય છે, તેથી પ્રતિબાધક થએલ છે. એવા પ્રકારના સ્થાનાદિ વેગ અતિ શુદ્ધતાવાળા થાય છે, તે નિત્યને અભ્યાસ વધવાથી પુદ્ગળ ભાવની લાલચરૂપ બાધક ભાવ સ્થિરગિમાં નથી. અતિચારરૂપ બાધકની ચિંતા વિના સર્વ સ્થાનાદિ યુગના આરાધકે ઉપશમ ભાવરૂપ ફળને પ્રાપ્ત કરવા છતાં પરાર્થ સાધક થાય છે. પોતાના શિખ્ય અગર બીજા જેઓ સ્થાનાદિ ચેગની સાધના કરતા હોય તેમાં તેઓને જે વિઘો આવતાં હોય તેમને પોતાની સિદ્ધિવડે દૂર કરી સમાન ફળવાળા સિદ્ધ બનાવે તેવું જેનું સ્વરૂપ છે તેને સિદ્ધયોગ કહેવાય છે. સ્થાનાદિ યેગના અભ્યાસના બળથી અહિંસાભાવ જેમને સિદ્ધ થાય છે તેવા તીર્થકર અથવા લબ્ધિવંત મુનિ વિગેરેની પાસે જન્મથી હિંસક પ્રાણીઓ પણ હિંસા કરી શકતા નથી, એટલું જ નહીં પણ તેમની દૂર ભાવના પણ ન થાય છે. તેમજ સત્યભાવની તથા અચૌર્યભાવની સિદ્ધિ કરનાર યોગી પાસે કોઈ અસત્ય બેલી શકતું નથી કિવા ચોરી પણ કરી શકતું નથી. પરમ શુદ્ધ બ્રહ્મચર્ય જેણે સિદ્ધ કર્યું છે તેવા બ્રહ્મચારી યોગીની પાસે કોઈ અનીતિ પણ કરી શકતું For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨ ] નથી:-જેમ મહાસતી સીતાની પાસે રાજા રાવણુ હતાશ થયા, સતી રાણકદેવી પાસે રાજા સિદ્ધરાજ હતાશ થયેા,, તે સમધી શાસ્ત્રામાં અને ઇતિહાસામાં હજારો દાખલા માજુદ છે. જેણે કામ તથા દ્રષ્ટિમાને જીચે છે અને સ કષાયે ઉપશમાવ્યા છે તેવા ચગી પાસે માયાવી જને દાસ અની જાય છે, એમ નિશ્ચય માનવું, આ પ્રમાણે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થય અને સિદ્ધિયાગનુ સ્વરૂપે કહ્યું. હવે ટીકાકાર તે ચાર યાગના લક્ષણાને એક જ શ્લાકમાં જણાવે છે— इच्छा तद्वत्कथा प्रीतिः पालनं शमसंयुतम् । પ્રવૃત્તિોમહાનિ, ભૈર્ય સિક્રિય વાચતા । । અઃ—સ્થાનાદિ ચેાગના આરાધનની કથા સાંભળવામાં પ્રીતિ ઉત્પન્ન કરવી, અથવા આરાધવાની ભાવના થવી તથા વિધિથી તે ચેાગ કઇંક આરાધવા તે ઇચ્છાચેાગ કહેવાય. કષાય ભાવના ત્યાગ યુક્ત સમતા ભાવે પંચ મહાવ્રત પાળવાં અને સ્થાનાદિ ચેાગતું આરાધન કરવુ. તે પ્રવૃત્તિયેાગ કહેવાય, અતિચાર આદિ દ્વેષ તથા ભયને નિવારીને એકતાન થવુ તે સ્થિરાગ કહેવાય. છે. તે જ પ્રમાણે અન્ય જાને ચેાગમાં સ્થિરતા કરાવવી તે સિદ્ધિચેાગ. એ પ્રમાણે ઇચ્છાદિ યાગના ભેદ કહ્યા. હવે તે ચેાગના હેતુ કહે છે— - मूलम् - एए य चित्तरूवा, तहा खओवसमजोगओ हुति | तस्स उसद्धापीया-इ जोगओ भव्वसत्ताणं ॥ ७ ॥ For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] छाया-एते च चित्ररूपा-स्तथा क्षयोपशमयोगतो भवन्ति । तस्य तु श्रद्धाप्रीत्या-दि योगतो भव्यसत्वानाम् ॥७॥ અર્થ–સ્થાનાદિ યોગના જ ઉપર કહેલા ઈચ્છાદિ ચેગે અનેક પ્રકારના છે, તેમજ તેઓ ક્ષપશમના ગે કરીને પ્રાપ્ત થાય છે. વળી તે શ્રદ્ધા અને પ્રીતિ વિગેરેના ગથી ભવ્ય પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. ટીકાઇચ્છાદિ ચાર યોગ અનેક પ્રકારના છે. પરસ્પર–એક બીજા ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી તેમજ સ્થાનાદિ વેગથી અધિકાર કરાયેલા તે ઈચ્છાદિયેગ અસંખ્યાત ભેદ યુક્ત થાય છે. આવા પ્રકારના સ્થાનાદિ ગના અંતભૂત ઈચ્છાદિ રોગ હોય તે પ્રકારની બુદ્ધિ તે શ્રદ્ધા (૧) તે યુગની ક્રિયા-અનુષ્ઠાન કરવામાં આનંદ માનવ તે પ્રીતિ, તેમાં હૈયે રાખવું તે ધૃતિ, તે યોગને અનુભવ કરે તે ધારણું. એ પ્રમાણે પ્રીતિ અને શ્રદ્ધા આદિના વેગથી મોક્ષગમન માટે અપુનબંધક અસભ્યકૂવંત જીવોને પણ તેવા પ્રકારના ક્ષપશમ ભાવની વિચિત્ર સંપત્તિ વડે સ્થાનાદિ અથવા ઈચ્છાદિગને પ્રગટ કરે છે. અર્થાત ઈચ્છાદિ વેગને પ્રગટ કરવામાં ક્ષયે પશમ ભાવના ભેદરૂપ પ્રણિધાનાદિનું હેતુપણું છે એમ સમજવું. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-જેને જેટલા પ્રમાણમાં ક્ષપશમભાવ પ્રગટ્યો હોય તેને તેટલા પ્રમાણમાં ઈચ્છાદિ સંપત્તિની સાથે સ્થાનાદિ યોગ પ્રગટે છે. મોક્ષ માર્ગ માટે આગળ જણાવેલ કિયા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થએલ For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૪ ] આત્માને કદાચિત્ તેવા પ્રકારના ક્ષયાપશમના અભાવે સૂક્ષ્મખાધ ન થયા હોય તે પણ માર્ગાનુસારી ગુણ તે હણાતા જ નથી એમ નિશ્ચય જાવુ એવા શાસ્રકારોના મત છે. ઈચ્છાદિયાગના હેતુ કહ્યા હવે તેમના કાય જણાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम् - अणुकंपा निव्वेओ, संवेगो होइ तहय पसमुत्ति । एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं || ૮ || छाया - अनुकम्पा निर्वेदः, संवेगो भवति तथा प्रशमश्च । एतेषामनुभावा, इच्छादीनां यथा संख्यम् ॥ ८ ॥ અ:અનુક’પા, નિવેદ્ય, સવેગ અને પ્રશમ આ ચાર ઇચ્છાદિયોગનાં કાય છે, ઇચ્છાનું કાર્ય અનુક ંપા, પ્રવૃત્તિનું નિવેદ્ય, સ્થિરતાનુ સવેગ અને સિદ્ધિનું પ્રશમ એમ અનુક્રમે કાય જાણવા. ; .. ભાવાર્થ:(૧) અનુક'પા-દ્રવ્ય અને ભાવ એમ બને પ્રકારના દુઃખથી પીડાયેલાનાં દુઃખાને દૂર કરવાની ચ્છિા તે અનુકપા. (૨) નિવેદ–સ્રી કુટુંબ આદિ સર્વ પરિવાર સ્વાસ્થ્યમય હાય છે, તેએ સુખ-દુઃખમાં ભાગ લેનાર નથી, તેથી તેઆમાં કિચિત્ માત્ર પણ સુખ સ્થાન નથી એમ જાણી આ સસારને અસાર-નિર્ગુણુ સમજી સ'સારરૂપ અદીખાનેથી મુક્ત થવા માટે જે તીવ્ર અભિલાષા તેને નિવેદ કહે છે. (૩) સવેગ-દેવાના ભાગ પણુ ક્ષણિકવિનશ્વર હાવાથી અંતે નાશવત છે અને પરમ સુખનું For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૫ ] ધામ સ્થાન ફક્ત મોક્ષ જ છે માટે તેને મેળવવા પરમ - પુરૂષપ્રણીત રત્નત્રયી ( જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને આરાધવાની પ્રવૃત્તિ તે સંવેગ. (૪) પ્રશમ-કોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કામ, વિષયાભિલાષ અને તૃષ્ણા આદિ મોહનીયને ઉપશમ કર ને કષાયોને દબાવવા તે પ્રશમ કહેવાય. નિર્વેદ વિગેરે ઈચ્છાદિકની પછીથી થતા હેવાને લીધે તેઓ યોગનાં જ કાર્ય છે. તેઓ સમ્યકત્વનાં જ કાર્યરૂપ લિંગ છે, એમ આગામમાં પ્રસિદ્ધ છે. યોગના અભ્યાસથી મેળવેલ અનુભવસિદ્ધ પુરૂષના મત પ્રમાણે અનુકંપા વગેરે ઈચ્છાદિગનાં કાર્ય છે. વાસ્તવિક રીતે તે સમ્યક્ત્વને લાભ થયે છતે પણ વ્યવહારથી ઈચ્છાદિક ગની પ્રવૃત્તિથી જ અનુકંપાદિ ભાવને પરિણામ થાય છે, એ જ તેની સિદ્ધિ પ્રમાણતા છે, જ્યાં અનુકંપાદિ સામાન્ય હોય ત્યાં ઈચ્છાદિ વેગ પણ સામાન્ય જ હોય છે. તેવી જ રીતે અનુકંપાદિ વધુ હોય ત્યાં ઈચ્છાદિક યુગ અધિક જાણવ, માટે ઈચ્છાદિકને અનુકંપાદિકને હેતુ માનવો, એ ન્યાયસિદ્ધ છે. તે જ કારણથી પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા એ આસ્તિકળ્યરૂપ લક્ષણે તે સમ્યક્ત્વના ગુણ રૂપે છે, તેને પશ્ચાનુપૂર્વથી જ લાભ જાણ એમ સદ્ધર્મવિંશિકામાં જણાવ્યું છે. ૮ “યથા માળે, વિવા િવ વિવામિ સુ તિ | " ' अवरद्धे वि न कुप्पइ, उवसम ओ सव्वकालं पि ॥ १० ॥ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬] प्रकृतीश्च वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धेऽपि न कुप्यति, उपशमात्सर्व कालमपि ॥ १० ॥ સમ્યગદૃષ્ટિ આત્મા અનુભવદ્વારા આઠે કમની સર્વ પ્રકૃતિ અને તેનાં શુભાશુભ-સુખદુઃખરૂપ વિપાકને જાણીને તેમ સર્વદા ઉપશમ ભાવમાં રહેવાપણું હોવાથી તેને અપરાધી આત્મા જણાય છતાં પણ કદી તેની ઉપર કોધ કંકાસ કરતું નથી. તેને ઉપશમભાવી જાણવો. (૧૦) नरविबुहेसरसुक्खं दुःखं, चियभावओ उ मन्नतो। संवेगओ न मुक्खं मुत्तूणं किंपि पत्थेइ ॥ ११ ॥ नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतस्तु मन्यमानः । संवेगतो न मोक्ष, मुक्त्वा किमपि प्रार्थयते ॥ ११ ॥ સંવેગભાવમાં રમણતા કરતે આત્મા ચકવર્તી તથા ઈન્દ્રના સુખને ભાવથી દુઃખરૂપ માનતે છતાં કેવળ મોક્ષસુખની જ વારછા પ્રાર્થના કરે છે. તેને સંવેગભાવ કહે છે. (૧૧) दट्टण पाणिनिवहं, भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेसओऽणुकंपं, दुहा वि सामत्थओ कुणई ॥१२॥ दृष्ट्वा प्राणिनिवहं, भीमे भवसागरे दुःखार्तम् । अविशेषतोऽनुकम्पा, द्विधाऽपि सामर्थ्यतः करोति ॥१२॥ ભયંકર એવા ભવસાગરમાં દુઃખથી પીડાતા પ્રાણિસમૂહને જોઈ સર્વસામાન્ય રીતે સર્વ પ્રાણીઓ ઉપર For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] દ્રવ્ય અને ભાવથી શક્તિ પ્રમાણે અનુકંપ ધારણ કરે તે અનુકંપા ભાવ જાણવા. (૧૨) नारयतिरियनरामरभवेसु निव्वेय ओ वसइ दुक्खं । अकय परलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥ १३ ॥ नारकर्तियनरामरभवेषु निर्वेदाद्वसति दुःखम् । अकृतपरलोकमार्गो ममत्व विषवेगरहितोऽपि ॥१३॥ સમ્યગ્દષ્ટિ મહાનુભાવે વિચારે છે કે મમત્વબુદ્ધિરૂપ વિષના વેગ રહિત છતાં નથી આચર્યો પરલોકમાર્ગ– ચારિત્રધર્મ જેણે એવા જીવને નરક, તિર્યંચ, માનવ અને દેવ ભવની અંદર દુઃખ અનુભવવું પડે છે. જન્મમરણ ધારણ કરવાં પડે છે. આવી રીતે વિચારતાં અનુભવતાં ચતુર્ગતિરૂપ સંસારથી નિર્વેદ–ખેદ થાય, ભેગને રેગ માને, શત્રુ મિત્રને સમાન ગણે તેવા ભાવને નિર્વેદ કહે છે. (૧૩) मन्नइ तमे व सच्च नीसकं जं जिणेहिं पण्णत्तं । सुहपरिणामो, सच्चं कंखाइ विसुत्तिया रहिओ।१४॥ मन्यते तदेव सत्यं निःशकं यज्जिनः प्रज्ञप्तम् । शुभपरिणामः सर्व काङ्क्षादिविस्रोतसिकारहितः ॥१४॥ - જે જિનેશ્વર દેએ યથાર્થ વસ્તુસ્વરૂપે તરવની પ્રરૂપણ કરી છે તે કદાચ ક્ષયે પશમના અભાવે બુદ્ધિગમ્ય ન પણ થાય છતાં તે જ વસ્તુ સત્ય છે, દેવ ભવની એ વી રીતે વિચારતાં એ શગ માને, For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] એમ નિશંકપણે માને. ૧ શંકા, દેવ, ગુરૂ અને ધર્માંમાં શકા સંશય કરે તે ૨ કાંક્ષ-અન્ય મતની ઈચ્છા. ૩. વિાંતગિચ્છા-ધમ ઉપર દુગચ્છા--અરૂચીભાવરૂપ અજીણુ આ ત્રણેથી રાહત-શુદ્ધભાવે વસ્તુતત્વને યથાર્થ રૂપે માને તેને આસ્તિકચભાવ કહે છે. ( ૧૪ ) पच्छाणुपुत्रिओ पुण गुणाणमेएसि होइ लाहकमो । पाहनओ उ एवं विनेओ सि उवन्नासो ॥ १८ ॥ पश्चानुपूर्व्या पुनर्गुणानामेतेषां भवति लाभक्रमः । प्राधान्यतस्त्वेवं विज्ञेय एषामुपन्यासः || o૮ | આ ગ્રંથમાં કહ્યા પ્રમાણે ઉપશમ, સંવેગ, નિવેદ, આસ્તિકયતા તથા અનુકંપાએ પાંચ શુભ ભાવરૂપ ગુણાના પશ્ચાત્તુપૂર્વિક ક્રમથી-ઊલટા ક્રમથી પ્રથમ લાભ થાય છે.જેમ કે-અનુકંપા, બીજી આસ્તિકયતા, ત્રીજી નિવેદતા, ચેાથી સ ંવેગતા તથા પાંચમી ઉપશમતા. આ પ્રમાણે ભાવને મેળવે છે અત્રે જે ક્રમ જણાયે છે તે ગુણાનુ બહુમાન તથા પ્રધાનપણાં દર્શાવવા માટે લખ્યા છે. આત્માથી જના ઉત્તમ ગુણા મેળવી સમ્યસૂત્વ નિળ કરી પરમ સુખ મેળવે (૧૮) આ પાંચ સભ્ય કત્વના ચિન્હ છે તે વડે ઇચ્છાદિક યાગ સાધ્ય થાય છે. ૫ ૮ ૫ એ પ્રમાણે તંતુના ભેદથી અનુભવને પણ ભેદ થાય તે જ પ્રમાણે ઇચ્છાદિક ચાગેાના ભેદનુ વિવેચન કયુ, તેમજ એક એક યાગનાસ્થાન, ઊ, અથ, આલખન અને નિરાલઅન એ પાંચમાં ઇચ્છા, પ્રીતિ, થૈય For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯]. અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ ગુણતાં વીશ ભેદ થાય છે, તે વીશ ભેદને ઈચ્છાદિરૂપ પ્રતિભેદથી ગુણતાં એંશી ભેદ થાય છે, તેવી રીતે ચગને યથાર્થ અનુભવ બતાવીને હવે સ્થાન આદિક ગની સામાન્ય રીતે જના કરીને બતાવે છે. मूलम्-एवं ठियंमि तत्ते, नाएण उ जोयणा इमा पयडा । . चिइवंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥९॥ छाया-एवं स्थिते हि तत्त्वे, ज्ञातेन तु योजना प्रगटा। ___चैत्यवन्दनेन ज्ञेया, केवलं तत्वज्ञेन सम्यग् ॥९॥ ' અર્થ–એ પ્રમાણે ગતત્વની વ્યવસ્થા પ્રગટ હોયે છતે ચિત્યવંદનના દૃષ્ટાંત સાથે આ યોજના કરીને સારી રીતે ઘટાવીને તત્ત્વજ્ઞ પુરુષેએ જાણવી. છે ૯ ભાવાર્થ – ઉપર જણાવ્યા પ્રમાણે સ્થાનાદિક રોગના વિશેષરૂપે ઈચ્છાદિક પ્રતિભેદવડે એંશી ભેદ થાય છે, પરંતુ સામાન્ય રીતે તો સ્થાન, ઊર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન એ પાંચ જ ભેદે છે. એમ ગતત્ત્વગ્રંથકારોએ વ્યવસ્થા કરેલ છે, તે ચૈત્યવંદનના દૃષ્ટાંતથી તે ક્રિયાના અભ્યાસમાં તત્પર થયેલા પુરુષને પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ યથાર્થ ઘટાવવું, હવે તે દૃષ્ટાંત કહે છે – मूलम्-अरिहंत घेइयाणं, करेमि उस्सग्ग एवमाइयं । सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणम् ॥१०॥ ઊગતી પરંતુ બધા કરેલ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૦ ]. छाया-अर्हचैत्येभ्यः, करोम्युत्सर्गमेवमादिकम् । શ્રીયુચ તથા, મતિ અથાર્થ પઢાનમ કેરા અર્થ—“અરિહંતઈયાણું કરેમિ કાઉસગ્ગ” આ ચૈત્યવંદનનું પદ છે, તેને શ્રદ્ધા-ભક્તિ સહિત ગણનારને ઊ ગ, શુદ્ધ વર્ણ ઉચ્ચારવાથી અથાગ-પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે ૧૦ ટીકાથી – અરિહંફાળું કરેમિ દ્વારા " અરિહંતનાં ચૈત્ય પ્રતિમા, તેમજ સમ્યગુ નિરાવર્ણ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય આત્માને ધારણ કરનાર દેહને ઉદ્દેશી હું કાયાના વ્યાપારને ત્યાગ કરું છું. શ્રી અરિહત પ્રભુનું પૂજન, અર્ચન અને સત્કાર માટે શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણુ સહિત ચૈત્યવંદન દંડકની ક્રિયા કરવામાં આસ્તાપૂર્વક શુદ્ધતા સહિત વ્યંજન અને સ્વર સંપદાવડે સુંદર સ્વરથી અનુપૂર્વી લક્ષણવડે ઉચ્ચાર કરતાં સત્ય અને બંધ થાય છે. પરમ શુદ્ધ ઉચારમાં પદદેષ ન હોવાથી ઊણુગની, (સદગની) સિદ્ધિ થાય છે, કારણ કે સમ્યગુ જ્ઞાનનું કારણ કાનમાં પડતા સત્ય ઉચ્ચારાયેલા પદને આધીન છે એમ સમજવું ૧૧ मूलम्-एवं चत्थालंबण-जोगवओ पायमविवरीयं तु। . इयरेसि ठाणाइसु, जत्तपराणं परं सेयं ॥११॥ छाया-एतच्चालिम्बन-योगवतः प्रायमविपरीतं तु । इतरेषां स्थानादिषु, यत्नवतां परं श्रेयः ॥११॥ For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૧ ] અર્થ–એ પ્રમાણે સમ્યગુ તત્ત્વનું યથાર્થ જ્ઞાનઅર્થયેગ, સાલંબન યોગવાળા પુરૂષને ઘણું કરીને સાક્ષત્ મોક્ષદાયક છે. તે સિવાયના સ્થાન અને ઊર્ણ વિગેરે અભ્યાસકને પણ પરંપરાએ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. - ટીકાર્ય–આ પરમ શુદ્ધ ચૈત્યવંદન દંડકના પદનું પૂર્ણ જ્ઞાન અને ઉપદેશપદમાં શ્રી હરિભદ્રસૂરિએ કરેલ વાય, મહા વાક્યની રીતિ પ્રમાણે ચૈત્યવંદન આદિ શાસ્ત્રનું અથવા પરમાર્થનું યથાર્થ જ્ઞાન અને આલંબન, ચૈિત્યવંદન, બૃહત દેવવંદનમાં પહેલા “અરિહંતઈયાણું કરેમિ કાઉસ્સગ્ગ” આ સૂત્ર દંડકવડે જે તીર્થકરને ઉદ્દેશી ક્રિયા શરૂ કરી હોય તેમની સ્તુતિ, બીજા “સત્વલેએ અરિહંતઈયાણું કરેમિ કાઉસગ્ગ ” દંડકવડે સર્વ જિનવરોની સ્તુતિ, ત્રીજા–“ પુખરવરદીવડે ”. આ દંડકથી પ્રવચન-જિનવચનની સ્તુતિ અને ચોથા સિદ્ધાણું બુદ્ધાણું” એ દંડકવડે સમ્યગદષ્ટિ દેવની સ્તુતિ કરાય, આ રીતે ચિત્યવંદન ક્રિયામાં તેને એગ્ય આસન કરવાથી સ્થાનાગ શુદ્ધ વર્ણ, પદ અને વાક્યથી યુક્ત સંહિતાના ઉચ્ચારવડે ઊ ગ અને તેના અર્થના ઉપ ગવાળાને અર્થગ તથા એકાગ્ર ચિત્તવાળાને ઘણું કરીને અત્યંત ઈષ્ટફળની પ્રાપ્તિ કરાવવાથી અથાગ તથા આલંબન ગરૂપ થાય છે; કારણ કે સ્વાર્થમાં એકાગ્ર ભાવને ઉપયોગ હોવાથી આલંબન ગવડે ભાવ ચૈત્ય For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૨ ] વદન સિદ્ધ થાય છે. ભાવ ચૈત્યવંદન અમૃતાનુષ્ઠાન રૂપ હાવાથી નિશ્ચયથી નિર્વાણુફળરૂપ થાય છે, અહિં “પ્રાયઃ” એ પદ મૂકયું છે તેનું કારણ એ છે કે-જે ગસાધકને ચિત્તની વ્યગ્રતારૂપ કઈ પણ વ્યાઘાત થાય તો તેને મેક્ષગમનમાં અંતરાય પણ થાય. શુભ કાર્યો ઘણું કરીને વિઘથી ભરેલાં હોય છે, તેથી “પ્રાયઃ” શબ્દ મૂકે છે, તે કારણે ગના બે ભેદ કહ્યા છે. એક સાપાય–અપાય સહિત અને બીજે નિરપાય–અપાય રહિત. એ બે પ્રકારના ભેદ સમજાવે છે. મોક્ષમાર્ગરૂપ ચારિત્રગમાં પ્રતિકૂળ થાય તેવા પ્રકારની પાપમય મનોવૃત્તિઓને વધારનારાં પૂર્વે બાંધેલાં નિકાચિત મેહનીય કર્મ તે જ અપાય અને તે સહિત આત્માને સ્થાન તથા ઊર્ણ આદિ ગ તે સાપાયગ જાણ; તેમજ તેવા પ્રકારના અપાય વિનાના સ્થાન, ઊર્ણ, અર્થ સાલંબન અને નિરાલંબન યોગને નિરપાયથેગ કહેવાય છે. તેમાં અપાયવાળા અર્થ અને સાલંબન ગવાળાને કદાચિત મેક્ષફળ પ્રાપ્ત થવામાં વિલંબને સંભવ પણ હોય છે. વળી નિરપાય-જેને વિઘો નથી તેવા પુરૂષોને અર્થ, સાલંબન અને નિરાલંબન ગ જલદી ફળ પ્રાપ્ત કરાવે છે. અર્થ તથા આલંબનશે જેમને નથી તેવા પુરૂષોને ચૈત્યવંદન પદના જ્ઞાનવાળાને, સ્થાનાદિયેગમાં ગુરૂના ઉપદેશ પ્રમાણે વિશુદ્ધ સ્થાન ઊર્ણ વિગેરેમાં કરેલો અનુભવ અને અર્થ સાલંબન ચગની અત્યંત ઈચ્છાવાળાને કલ્યાણમય થાય છે. અર્થ અને આલંબન ચોગ જેમને નથી તેમને વાચન, પુચ્છના અને પરાવર્તાનામાં, તેમજ એ પદના અનુ For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] ભવથી આત્મભાવના જેમને જાગ્રત થઈ નથી તેવા પુરૂષોને ચૈત્યવંદન વિગેરે દ્રવ્ય ક્રિયા છે કહ્યું છે કે મનુષ ધ્યમ્'' ઉપગ વિનાની ક્રિયા તે દ્રવ્યક્રિયા છે, માટે દ્રવ્ય સત્યવંદનરૂપ પણ સ્થાન અને ઊર્ણ (વર્ણ) આદિ ગવાળાને જે અર્થ અને આલંબન ગની પૂર્ણ ઈચ્છા હોવાથી તેમની ચૈત્યવંદન કિયા તહેતુ અનુષ્ઠાનરૂપ થાય છે અને પરંપરાથી ભાવ ચૈત્યવંદનરૂપે અમૃત કિયા બનીને પિતાના ઈચ્છિત ફળરૂપ મોક્ષપદને સિદ્ધ કરે છે પ્રાપ્ત કરે છે. ૧૧ છે . હવે સ્થાનાદિગમાં જેને પ્રયત્ન નથી એવા પુરૂષનું ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન ગૌણ ભાવે હોવાથી દ્રવ્યરૂપ જ છે અને તેથી તે સમ્યક ફળને આપતું નથી અથવા વિપરીત ફળને આપે છે, માટે સ્થાનાદિ વેગમાં જેમને જરા પણ પ્રયત્ન નથી તેમને અર્થ, સાલંબન અને નિરાલંબન ગને ઉપદેશ ન દેવો જોઈએ એમ ઉપદેશ આપતાં જણાવે છે કે – मूलम्-इहरा उ कायवासिय–पायं अहवा महामुसाबाओ। ता अणुरूवाणं चिय, कायव्यो एयविनासो ॥१२॥ छाया-इतरथा तु कायवासित-प्रायमथवा महामृषावादः । ततोऽनुरूपाणां वै, कर्त्तव्य एतद्विन्यासः ॥ १२ ॥ અર્થબીજી રીતે શ્રદ્ધા પ્રીતિ વિનાના પુરૂષોથી કરાતી ક્રિયા દ્રવ્ય ક્રિયા હોવાથી મૃગી વાયુવાળાની પેઠે કાય–શરીરચેષ્ટા હોવાથી નિષ્ફળ જ છે અથવા તે For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] પુરૂષ મૃષાવાદી છે, માટે એગ્ય શ્રદ્ધાળુ અને પ્રીતિવાળાને જ તેને ઉપદેશ આપે ૧૨ છે ટીકાથ–બીજી રીતે એટલે અર્થ અને આલંબન યોગ વિનાના પુરૂષોને સ્થાન આદિ રોગમાં પ્રવૃત્તિને પણ અભાવ હોય છે, તેથી તેમનું ચૈત્યવંદનરૂપ ધર્માનુષ્ઠાન મૃગીવાયુથી મૂછિત થયેલા પુરૂષની કાયચેષ્ટા સમાન મનને પ્રશસ્ત ઉપયોગ ન હોવાથી પરમાર્થ રૂ૫ ફળ વિનાનું નકામું જ છે. અથવા બેલાતા વચનના વ્યાપારરૂપ જ જાણવું; તેમજ મનના શુભ ભાવરૂપ અનુષ્ઠાન વિનાની હોવાથી તે કિયા નિષ્ફળ જ છે એમ જાણવું. અથવા ચૈત્યવંદન અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ જ છે. ચૈત્યવંદનમાં “ ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥" અવગ્રહ કરેલા સ્થાનમાં વાણીનું મન કરવાવડે મનના અશુભ સંકલ્પવિકલ્પને ત્યાગ કરવારૂપ ધ્યાનવડે જ્યાં સુધી અભિગ્રહ છે ત્યાંસુધી શરીરને વસરાવું–ત્યાગું–છું. આવી પ્રતિજ્ઞાવડે જેણે કાઉસ્સગ કર્યો હોય તે જે સ્થાનાદિક ગ ન સાચવે તે પ્રતિજ્ઞાન ભંગ થાય છે, અને તેથી પ્રગટ મૃષાવાદ થાય છે. વળી પોતે એગ્ય વિધિથી વિપરીત ક્રિયા અનુષ્ઠાન કરતે છતે તેની પાછળ ચાલનાર બીજાને પણ તેજ પ્રમાણે ખોટું અનુષ્ઠાન કરવાને ઉપદેશ આપીને મિથ્યાત્વ બુદ્ધિને ઉત્પન્ન કરે છે, તેથી તે પુરૂષ લૌકિક મૃષાવાદી થતો હોવાથી પાપકર્મોવડે અતિભારે થાય છે. વિપરીત For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૫ ] અનુષ્ઠાન કરનારે પાપકર્મ સિવાય બીજું શું મેળવે? પાપકર્મ મેળવે તેમાં શી નવાઈ !!! હવે બીજી વાત કહે છે. કેઈપણ સાધક સ્થાન, ઊર્ણ, અર્થ અને સાલંબન ગ શુદ્ધતાપૂર્વક કરતે હોય તે પણ આ લોકમાં હું સારો મહાન ભેગી ગણાઉં, ત્યાગી ગણાઉં, રાજા આદિ સર્વે નાનામહેટા લેકે હારે સ્વાધીન થાય, સર્વ જગતમાં હારી કીર્તિ, ગવાય, એવી અનેક ઈચ્છાઓથી ગાદિ કરે તેમજ પરકમાં દેવલોકમાં દેવ, ઈદ્ર અને ચકવર્તી થવાની ઈચ્છાથી રોગનું અનુષ્ઠાન કરે તે તે એગી પણ ફળને પ્રાપ્ત કરી શકતું નથી; કારણ કે તે મુખ્ય રીતે ગુરૂ પાસે મોક્ષની પ્રતિજ્ઞા કરેલી હેઈ વિપરીત અનુષ્ઠાન કરતે હોવાથી વિષ અનુષ્ઠાન પણ અંતે ગરલ અનુષ્ઠાનરૂપને જ અનુસરે છે, તેથી તે મહામૃષાવાદના અનુબંધવાળી લેવાથી વિપરીત ફળવાળી જ કિયા જાણવી. શ્રી ગબિંદુ લેક ૧૫૫ માં કહ્યું છે કે" विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ॥१॥" અર્થ –વિષ બે પ્રકારનું છે. એક સ્થાવર અને બીજું જંગમ. હલાહલ, અફીણ, સોમલ તથા અજાણી વસ્તુ એ સ્થાવર વિષ ગણાય છે. સર્ષ, વિંછી અને ગોધા (ઘ) આદિ ઝેરી પ્રાણીઓમાં રહેલું જંગમ વિષ કહેવાય છે. તે દ્રવ્ય ( બાહ્ય) વિષ હોવાથી આ ભવમાં જ દુઃખના કારણરૂપે થાય છે, જેમ ગરલ ખરાબ વસ્તુઓ જેવાં કે For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૬ ] મહુડાં, તાદ્ધ વગેરે તે પાણીમાં કહેવડાવી બનાવવામાં આવે છે અને તેને ઉપભેગ કરનારને ભ્રમિત આદિરેગની ઉત્પત્તિ થાય છે તેમ વિષાનુષ્ઠાન પણ પરભવે દુઃખનું કારણ થાય છે, તેથી ઉપયોગ વિના માત્ર કાયાથી કરેલું દ્રવ્યાનુષ્ઠાન શુભ ફળને નહિ આપતું હોવાથી ગરલ તુલ્ય જ છે, તેથી તેને સત્યઅનુષ્ઠાન નહિ કહેતાં અનુકાનભાસ જ કહે છે. અનુષ્ઠાનમાં છે કે અને ઉપયોગ કદાચિત બરાબર ન હોય તો પણ આ અનુષ્ઠાન હું મહારા પાપના ક્ષય માટે કરૂં છું એવી ભાવના બરાબર રાખવી. અર્થના ઉપગવાળાને પણ યથાર્થ કિયાનુષ્ઠાન થતું હેવાથી તે તહેતુ અમૃતાનુષ્ઠાનમાં યથાર્થ આત્મપગ વતે છે, તેથી ભવિષ્યમાં મુક્તિ સુખને આપે છે. વળી અપેક્ષાએ બીજી રીતે પણ તે કહેવાય છે, જેમકે – विषं लब्ध्याद्यपेक्षात, इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥२॥ અથ–લબ્ધિ, ક્ષીરાશવ, વૈકિય અને તેજલેશ્યા વિગેરેની ઈચ્છાથી અથવા હું સારે ઉદાર કહેવાઉં તેવી ઈચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ શુદ્ધ પરિણામોને વિનાશ કરતું હોવાથી વિષરૂપ જ જાણવું અને તેથી ભવોભવ જન્મ-મરણનું દુઃખ આપતું હોવાથી વિષાનુષ્ઠાન પણ કહેવાય, For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૭ ] दिव्यभोगाऽभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्येव, कालान्तरनिपातनात् ॥ ३॥ અર્થ-આ લેકના ફલની ઈચ્છા ન રાખનાર એવા પણ જે પરલોકમાં સ્વર્ગના દિવ્ય ભોગની ઈચ્છા રાખીને કિયા અનુષ્ઠાન કરે તેને વિદ્વાન્ પુરૂષે ગર (ગરલ) અનુષ્ઠાન કહે છે. વિષ તુરત મારે છે અને ગરલ કાલાંતરે મારે છે એટલે જે વિષક્રિયા છે તે તુરત જ અનર્થોત્પાદક નિવડે છે અને ગરલ કિયા ભવાંતરે (કાલાંતરે) અનર્થદાયક થાય છે. अनाभोगवतश्चैत-दननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद्यथोदितम् ॥ ४ ॥ અર્થ-મોક્ષાદિક ફળમાં જેનું લક્ષ નથી તેવા માણસનું અનુષ્ઠાન સદુઉપગ ન હોવાથી અનુષ્ઠાન કહેવાય છે. મૃગી વાયુ તથા સંનિપાતના રોગવાળા પુરૂષને ઈરછા વિના જેમ હલનચલનની કિયા થાય તેની પેઠે સદનુષ્ઠાનમાં ઉપયોગ વિના ફક્ત કાયાથી ક્રિયા થાય તે નિષ્ફળ છે તેથી તેને અનનુષ્ઠાન કહે છે. एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः ॥५॥ અર્થ–પ્રથમ ધર્મ પામવાની અવસ્થામાં દેવપૂજા, ગુરુભક્તિ અને સંઘ વાત્સલ્યાદિ રામાનુષ્ઠાન પર બહુ પ્રેમ હોવાથી સંસાર છોડવાની ઈચ્છા થાય, વળી મેક્ષ For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૮ ] ઉપર પ્રેમ થાય તેથી મોક્ષમાર્ગને અનુસરીને કંઈક શુભ ભાવનાવડે શુભાનુષ્ઠાન કરાય તે કાલાંતરે પણ શ્રેષ્ઠ મેક્ષફળનો હેતુ છે એમ માનુષ્ઠાનને જાણનારા વિદ્વાને કહે છે. जिनोदितमिति त्याहु-र्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्त-ममृतं मुनिपुङ्गवाः ॥ ६॥ અથ–મહામુનિશ્રી ગૌતમસ્વામી આદિ મુનિવરે કહે છે કે જેને વિષે શ્રદ્ધા પ્રધાન (શ્રેષ્ઠ) છે અને તે કારણથી મોક્ષની અભિલાષા માટે સંવેગ સહિત શુદ્ધ ઉપગપૂર્વક કરાતું ક્રિયાનુષ્ઠાન મોક્ષનું કારણ હેવાથી તે અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એમ તીર્થંકર પર માત્માની આજ્ઞા છે. - વળી એ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન યેગના દેખાવ માત્ર (ગાભાસરૂપ જ) હેવાથી અહિત કરનારાં છે, અને બાકીનાં બે અનુષ્ઠાન શુભ તથા શુદ્ધ ગરૂપ હોવાથી હિત કરનાર છે એમ જાણવું. સ્થાન, ઊર્ણ આદિ યુગમાં જેમને ચગ્ય પ્રયત્ન નથી તેમને અર્થ, સાલંબન અને નિરાલંબન યોગને ઉપદેશ આપે તે દોષજનક થાય છે, માટે તે એગના અનુકાનમાં જે ચોગ્ય હોય તેને જ તે અનુષાનને ઉપદેશ આપ. ચૈત્યવંદનસૂત્રની વાચના પણ શ્રદ્ધારૂચિવંત યોગ્ય આત્માને આપવી છે ૧૨ . હવે તે ચૈત્યવંદન તથા સ્થાનાદિક યંગ કેવા પુરૂષને આપવા ગ્ય છે તે જણાવે છે. For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૯ ] मूलम्-जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कार्यति । सुव्वइ विरई ए इमं, ता सम्मं चिंतियवमिणं ॥१३ छाया-ये देशविरतियुक्ता, यस्मादिह व्युत्सृजामि कायमिति । श्रूयते विरताविदं, तस्मात्सम्यक् चिन्तितव्यमिदम्।।१३ અર્થ-જેઓ દેશવિરતિથી યુક્ત છે તેઓ જ ચૈત્યવંદન આદિ ધર્મનુષ્ઠાનમાં ગ્ય છે, કારણ કે-“વોસિરામિ ક્રાયમ્ ” આ પ્રતિજ્ઞા વિરતિવંતને જ સંભવે છે, અન્યને સંભવતી નથી, એમ સાંભળ્યું છે માટે તે બાબતને સારી રીતે વિચાર કરવો જોઈએ. મે ૧૩ ભાવાર્થ-જે પુરૂષે દેશવિરતિવંત હોય એટલે પાંચમા ગુણસ્થાનકને યોગ્ય પરિણામવાળા હોય અર્થાત્ સમ્યગદર્શનથી યુક્ત સ્થૂલથી પ્રાણાતિપાત વિરમણ અણુવ્રત આદિ બાર વ્રત ધારણ કર્યા હોય તેઓ જ આ પ્રમાણે ચિત્યવંદન પ્રતિકમણ આદિમાં “પાઉં વારિifમ” પાયે યુનાઈમ-કાયાને અશુભ વ્યાપારમાંથી નિવૃત્ત કરું છું, આવી પ્રતિજ્ઞા કરી શકે છે. અમોએ પરંપરાથી સાંભળ્યું છે કે-કાયાને અશુભ વ્યાપારમાંથી મુક્ત કરું છું આ પ્રતિજ્ઞા જેમાં વિરતિ હોય તેઓમાં જ સંભવે જ્યાં વિરતિ ન હોય ત્યાં તે સંભવે નહિં, કારણ કે તેમાં કાત્સગને અસંભવ હોવાથી. વળી ચૈત્યવંદન, પ્રતિક્રમણ અને પૌષધ આદિમાં કરાત કાઉસ્સગ્ન મન, વચન અને કાયાની ગુપ્તિરૂપ (અશુભ For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૦ ] વ્યાપારના ત્યાગરૂપ ) હેાવાથી અવિરતિથી ન જ અને માટે હું સુજ્ઞ જન ! તમારે આ બાબત બરાબર વિચારવી જોઇએ. કહ્યું છે કે-“ ટાળેળ માળેળ જ્ઞાળેળ અવ્વા વાસિરામિ 17 અમુક સ્થાનના આલખનવડે મન, વચનના વ્યાપારનું મૌન કરવાવડે કાયાનું મમત્વ છેડી દઇ વાસરાવુ છુ. આ પ્રતિજ્ઞા અન્યથા ( બીજા પુનઃ ધકમિથ્યાત્વવત વ્રતપ્રત્યાખ્યાન વિનાના જનામાં) સિદ્ધ થતી ન હેાવાથી દેશિવરતિ પરિણામવાળાને જ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનેામાં અધિકારિપણું છે, કારણ કે તેની મતિ, આગમ શાસ્ત્રો કે જેઓ જિનેન્દ્ર, ગણુધર, શ્રુતકેવલી અને સુવિહિત સવિજ્ઞ મહાપુરૂષાએ પ્રરૂપ્યાં છે. તેમને આધીન છે-સ્વચ્છંદી નથી. તે કારણથી જ તે વિરતિને ધર્માનુષ્ઠાનમાં આદર–પ્રીતિ-બહુમાન હોવાથી અમૃતાનુષ્ઠાન ની પ્રાપ્તિ થાય છે, એ પણ સિદ્ધ જ છે. આ વાતમાં તુલા દંડના મધ્ય ભાગ ગ્રહણ કરવાથી આદિ અને અત ભાગ પણ આવી જાય છે તેમ એ ન્યાયથી અહીયાં આચાર્ય દેવે પણ મધ્યમ પ્રકારના આત્માઓને ધર્મોનુછાન આદિ ચૈત્યવંદન માટે ચેાગ્ય અધિકારી જણાવ્યા છે. એ ઉપરથી સવિરતિવત સર્વથા પરમ”” અમૃતાનુછાનને પ્રાપ્ત થયેલ જ માનવા. તેમજ અપુનમ ધકે પણ વ્યવહારનયના મત પ્રમાણે ચૈત્યવંદનમાં અધિકારી સમજવા કારણકે મિથ્યાત્વમય ખોટો કદાગ્રહ તેમને હાતા નથી. તેથી તેઓ પણ દેવપૂજા, ગુરૂભક્તિ, ચૈત્યવંદન, સામાયિક આદિ ધર્માનુષ્ઠાનાનું શુભ ફળ મેળવે For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 1 ] છે; કારણ કે અપુનબંધકોને તદ્ધતુવાળું તે ધર્માનુષ્ઠાન કાયમ હોય છે, પંચાશક આદિ ગ્રંથમાં પણ એ જ પ્રમાણે જણાવ્યું છે. વળી કહ્યું છે કે હે ભવ્યાત્માઓ ! અપુનબંધકભાવને જેઓ પામ્યા નથી તેમને ધર્માનુષ્ઠાન કિયાવિધિમાં આદર-બહુમાન-પ્રીતિ કિંચિત્ પણ હતી નથી, તેઓ ફક્ત ગાડરીયા પ્રવાહની પેઠે દેખાદેખી જ ક્રિયા કરે છે. પરમાર્થ સમજ્યા વિના કરતા હોવાથી સર્વથા અયોગ્ય જ છે. ૫ ૧૩ છે અહીં શંકા થાય છે કે-અવિધિથી કરાતા ચૈત્ય વંદનાદિ ધર્માનુષ્ઠાનવડે તીર્થની પ્રવૃત્તિ કાયમ ચાલે છે, વળી શુદ્ધ વિધિ કરનાર તે કદાચિત એક બે મળે અથવા ન પણ મળે, માટે તે વિધિવંતના અભાવે ધીમે ધીમે તીર્થને ઉછેદ થાય, તેથી તીર્થનું રક્ષણ કરવા માટે અવિધિથી થતું અનુષ્ઠાન પણ આદરવા ગ્ય છે. આ શંકાના સમાધાનમાં જણાવે છે – मूलम्-तित्थस्सुच्छेयाइ वि, ना लंबण जं स समएवमेव । सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ॥१४॥ छाया-तीर्थस्योच्छेदाद्यपि, ना लम्बनं यत्स्त्र समय एवमेव । सूत्रक्रियादिनाश-एष असमंजसविधानात् ॥१४॥ અર્થ –અવિધિથી થતા અનુષ્ઠાનને નહીં ચાલવા દઈએ તે તીર્થને ઉચ્છેદ થઈ જાય આવું બેટું આલંબન કરવું નહીં. અયોગ્ય રીતે વિધાન કરવાથી આત્માને અત્યંત હિતકર સમય( શાસન )ને એ જ પ્રમાણે નાશ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ કર ] થાય છે એટલું જ નહીં પણ સૂત્રક્રિયાદિને વિનાશ થાય છે. જે ૧૪ છે ભાવાર્થ-અવિધિથી ક્રિયા કરવાને પક્ષ કરનાર પિતાના મતની પુષ્ટિમાં દલીલ કરે છે કે-અવિધિથી કરાતું અનુષ્ઠાન બીજું કંઈ ન કરે તે પણ તીર્થનું તે રક્ષણ કરે છે જ, આવું ખોટું આલંબન ન લેવું જોઈએ, કારણ કે અવિધિ યુક્તધર્માનુષ્ઠાન કરવાથી એક તે મૃષાવાદનું પાપ અને બીજો શુદ્ધ કિયાને લેપ થાય છે. સૂત્રમાં પ્રરૂપેલા વિધિથી વિપરીત-બીજી રીતે કરવાથી અશુદ્ધતા વધે, અર્થ–પરમાર્થ ભૂલાય અને ક્રિયા કરવામાં આત્માને આનંદ પણ ન આવે. અનુક્રમે સૂત્રોક્ત કિયાને અભાવ થાય છે, તેથી પણ તીર્થ, શાસન અને શાસ્ત્રને પણ લેપ થાય છે. ફક્ત એકલે ભક્ત કહેવાતા મનુષ્યોને સમુદાય જ સંઘ-તીર્થ ન જ કહેવાય, જિનેશ્વરપ્રણીત શાઆશાને ન માનનારને તે હાડકાંને સંઘ-ઢગલે જ કહેવાશે??? કહ્યું છે કે-(જેમ જેમ બહુ જનસંમત, બહુ શિષ્ય પરવરીયે; તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહીં નિશ્ચય દરી) “માગુત્તો સંયો' પ્રભુની આજ્ઞાને અનુસરનારા તપ, જપ, સંયમ અને ક્રિયારૂપ આત્મધનથી સમૃદ્ધિવંત સાધુ, સાધ્વી અને પિતાની શક્તિ અનુસારે પ્રભુ આજ્ઞાથી યુક્ત દાન, શીલ, તપ, ભાવ અને વ્રત પ્રત્યાખ્યાનથી યુક્ત શ્રાવક તથા શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રતિપાદન કરે છે. For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૩ ] પણ અવિધિથી ક્રિયા અનુષ્ઠાન કરનારને સંઘ નથી જ કહ્યો. આવી રીતે અવિધિથી સૂત્ર અને તેથી કહેવાયેલી શુદ્ધ ક્રિયાને વિનાશ થતો હોવાથી સત્ય રીતે તીર્થને પણ વિનાશ થાય છે જ; તેથી તીર્થ-ઉચ્છેદના ભયથી અવિધિએ ચાલતું અશુદ્ધ કિયાનું અનુષ્ઠાન ચાલવા દેવું અથવા તેની સ્થાપના કરવી તે ચગ્ય નથી, આથી તે જે વ્યાપારથી લાભની ઈચ્છા રાખતો હતે તેને બદલે મૂળ ધન પણ નાશ પામે છે, એ જ તાત્પર્ય સમજવું ૧૪. સૂત્ર ક્રિયાને વિનાશ તે જ આપણને અહિત કરનાર છે. તે વાતને બરાબર સમજાવે છે. मूलम्सो एस वंक ओ चिय, न य सयमय मारियाणमविसेसो। एयं पि भावियव्यं, इह तित्थुच्छेयभीरूहि ॥१५॥ छाया-स एष वक्र एव, न च स्वयं मृतमारितयोरविशेषः। एतदपि भावितव्य-मिह तीर्थोच्छेदभीरूभिः॥१५॥ અર્થ ખરેખર તે એ અહીંયાં દેષ છે કે- સૂક્ત ક્રિયાને વિનાશ થાય છે, માટે તીર્થ–ઉછેદને ભય ધરનારાઓએ એ પણ વિચારવું જોઈએ કે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી જે માણસ સ્વાભાવિક મરે છે અને બીજાના હાથે જે મરાય તે બંનેમાં અવિશેષતા–સામાન્યપણું નથી, કિંતુ વિશેષતા છે. મે ૧પ છે ભાવાર્થ-અહિંયા પૂર્વધએ આત્માના હિતમાટે ધર્મક્રિયા ઉપદેશેલી છે તેને વિનાશ થાય તેમજ પરંપરા તીથને ઉચ્છેદ થાય, તેથી અધર્મના પરિણામને For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૪ ] લીધે, દુઃખે દૂર કરી શકાય તેવા મહાકરૂપ ફૂલન અધ થાય તેવા વજ્ર ( દોષ ) માહુ અને માયામય અધ્યવસાય મનમાં આવે છે. અહીંયાં સક્રિયાના વિરોધીઓ શકા કરે છે કે-તમે શુદ્ધ ક્રિયાના પક્ષ કરી છે પરંતુ એવી શુદ્ધ ક્રિયાધારક એક એ ભાગ્યે જ મળે છે અથવા નથી મળતા, માટે શુદ્ધ ક્રિયા કરનાર અને કરાવનારાઓના અભાવ હાવાથી તેમજ અશુદ્ધ ક્રિયાના આપ નિષેધ કરેા છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે–ચાલતા નદીના પ્રવાહને જે બાજુ વાળીએ ત્યાંથી આપણી તરફ તે પા। આવતા નથી તે જ પ્રમાણે જનસમુદાયને જો આ પ્રમાણે ચાલતી ક્રિયા બંધ કરાવીએ તા ક્રિયાના પરિણામ વિનાના હોવાથી અને તમારા નિષેધ હાવાથી એની મેળે તીને વિનાશ થયે જ સમજવા, પર'તુ જેમ તેમ ચાલતી ક્રિયાના અનુષ્ઠાનનું અવલ બપણુ સ્વીકારતા લેાકેાને જો નિષેધ નહીં કરા તા જૈનધમ ને બીજાથી ભિન્નતા બતાવતી ક્રિયા અનુષ્ઠાનને કરનાર જનસમુદાયરૂપ તી*-સંઘના ઉચ્છેદ નહીં થાય અને ઉપદેશક ગુરૂએ ધર્મ સંબંધી વિધિ અનુષ્ઠાન કરવાના ઉપદેશ, વિધિ કરનારાઓને આપતા ડાયાથી તેમને કાઈપણ અવિધિ કરાવવાના દોષ લાગતા નથી. ક્રિયા નહીં કરનારની પ્રવૃત્તિ અને ગુણદોષ તેના અધ્યવસાય( મનના રિણામ )ને આધીન છે. તે જ પ્રમાણે અવિધિથી ક્રિયા અનુછાન કરનારની પ્રવૃત્તિ અને ગુણદોષ પણ તેના પરિણામને અનુસરીને જ થાય છે. ફક્ત ધર્મક્રિયાની પ્રવૃત્તિ કરવાને જ ગુરૂએ ઉપદેશ આપે છે, તેથી તે તેએ વ્યવહારથી For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] તીર્થનું રક્ષણ કરે છે; માટે તીર્થ-વિચછેદને દેષ ન જ લાગ જોઈએ. આ શંકાને ઉત્તર દૃષ્ટાંત આપીને વસ્તુ તત્ત્વ સમજાવે છે. જેમકે-એક માણસ પોતાનું આયુષ પૂર્ણ થવાથી મરણ પામે અને બીજે માણસ શત્રુથી થયેલા વધ બંધનથી મરણ પામે, તે બંનેમાં વિશેષપણું શું નથી? અર્થાત્ છે જ. આયુષ્ય પૂર્ણ થવાથી સ્વાભાવિક જે મરણ પામે છે તે માણસ પોતાના શુભાશુભ કર્મને લીધે મરણ પામે છે, તે બીજાના ખોટા આશયને નિમિત્ત બનતું નથી, અને બીજી રીતે મરનાર વ્યક્તિ પોતાના કર્મ ઉપરાંત મારનારને દુષ્ટ અધ્યવસાય પણ નિમિત્ત બને છે. તેમજ તે મારનાર પણ પિતે દુષ્ટ કર્મબંધનને નિમિત્ત બને છે. તે જ પ્રમાણે અહીંયાં જીવ પિતાની મેળે જ કિયા અનુષ્ઠાન ન કરે અને ધર્મ સંબંધી વચન ન સાંભળે તેમાં ગુરૂ નિમિત્ત કારણ બનતા નથી તેથી તેઓ દેષને પાત્ર નથી, પરંતુ તે ગુરૂઓએ અવિધિથી ધર્માનુષ્ઠાનને ઉપદેશ આપ્યો હોય તેને અનુસરીને સાંભળનારા અવિધિથી ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેમની ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરવાના અશુભ પરિણામે થવાથી તેને ઉપદેશ કરતા ગુરૂઓ મહાનું દુષપાત્ર થાય છે, એમ અવશ્ય સમજવું. અહીં શ્રુતકેવલીનાં વચન આ પ્રમાણે જણાવે છે. "जह सरणमुवगयाणं, जीवाणसिरो निम्तिए जोउ। एवं आयरियो विहु, उस्सुत्तं पण्णवेतो य ॥१॥ छाया-यथा शरणमुपगतानां, जीवानां शिरो निकृन्तति यस्तु। एवमाचार्योऽपि खल्त्सूत्रं प्रज्ञापयंश्च ॥१॥ For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૬ ]. અર્થ-જેમ શરણે આવેલા વિશ્વાસુ મનુષ્યનું મસ્તક કાપી નાખીને તેને વિનાશ કરે છે તેમ ઉપદેશક આચાર્ય પણ ઉત્સુત્ર-તીર્થકર, ગણધર અને પૂર્વધર આદિ ગીતાર્થોના કરેલા સિદ્ધાંતથી વિરૂદ્ધ ઉપદેશ આપી ભોળા ને સંસારભ્રમણ કરાવે છે. જે ૧ છે તેમનામાં ઉસૂત્રપ્રરૂપણામય આ એક મુખ્ય દોષ છે, એમ ન સમજવું પરંતુ સુવિધિની પ્રરૂપણને ભેગ આપીને અવિધિની પુષ્ટિ આપે છે, અને અવિધિને નિષેધ કરતા ન હોવાથી તેની પ્રશંસા તથા અનુમોદનની આપત્તિ આવે છે. તેથી ફલિતાર્થ એ જ આવે છે કે–તે અવિધિ અનુઠાનને ઉપદેશ આપનાર તથા પ્રવૃત્તિ કરાવનાર હોવાથી દેષપાત્ર જ છે. જે લોકો એમ કહે છે કે–અમે તે વિધિને ઉપદેશ કરીએ છીએ, તેઓ પોતે અવિધિથી અનુષ્ઠાન કરે તેમાં અમારો દોષ નથી, તેથી અમે દેષપાત્ર નથી, કારણ કે-અમે અવિધિએ ધાર્મિક અનુષ્ઠાનને ઉપદેશ આપતા નથી તેથી અમે દોષપાત્ર નથી. આવા ખોટા બચાવને ગ્રહણ કરી બેસી રહેવું વ્યાજબી નથી, કારણ કે ધર્માચાર્ય સાધુ પુરૂષે બીજા ભવ્યાત્માને તારવામાં તત્પર રહેલા હોય છે, તેથી સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક અવિધિને નિષેધ કરી વિધિપૂર્વક અનુષ્ઠાનને શ્રાતા શ્રાવકેને ઉપદેશ આપી શુદ્ધ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવવી જોઈએ, જેથી તે શ્રાવકવર્ગ સત્ય માર્ગમાં પ્રવેશ કરીને આત્મહિત કરે, નહી તે ઉમાર્ગમાં આવવાથી અનેક મરણ કરી વિનાશ પામે છે, તેમાં For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૭ ] પિતે નિમિત્ત હેવાથી પિતાને પણ ભવભ્રમણ થાય છે, તે માટે મરીચિ અને કપિલનાં દૃષ્ટાંત મહાવીર ચરિત્રથી જાણવા, તેમાટે તીર્થોચ્છેદમાં ભવભરૂઓએ વિચાર કરે જોઈએ, તેમજ સમ્યગ ઉપદેશવડે વિધિની સ્થાપના કરવાથી એક આત્મા પણ સભ્ય દર્શન (સમતિ)નો લાભ પામે તે પણ ચૌદ રાજલકમાં અમારી પડહ ઈપણ જીવ વધ ન કરે તેવી આજ્ઞાવાળે ઢાલ) વગડાવવા જેટલી તીર્થની ઉન્નતિ થાય છે, અને અવિધિથી કિયા અનુષ્ઠાનની સ્થાપના કરવાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી શુદ્ધ કિયા અનુષ્ઠાન કરનાર શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વીરૂપ ચતુર્વિધ સંઘ-તીર્થને ઉછેર જ થાય, તેમજ જે શ્રોતાવર્ગ વિધિ અનુષ્ઠાનને ઉપદેશ સાંભળે છતાં પણ તેમને સંવેગ ભાવ ન ખીલે અને ઉન્મત્ત ભાવ થાય તેવા આત્માઓને ઉપદેશ આપવો ન જોઈએ, તેમને ઉપદેશ આપવામાં મહાન દેષ થાય, તે પ્રમાણે ગ્રંથકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી છેડશકમાં કહે છે– “ ધૃવત્ર વિદ્વાન, વિષયવિષાણાતિત પાવI प्राप्नोति न संवेग, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥१॥ नैवं विधस्यशस्तं, मण्डल्युपवेशप्रदानमपि । . कुर्वन्नेतद्गुरुरपि, तदधिकदोषोऽजगन्तव्यः ॥२॥ અર્થ-જે પુરૂષ સિદ્ધાંતમાં કહેલો આત્મધર્મ પુદ્ગલસ્વરૂપને ઉપદેશ ગુરૂ પાસેથી સાંભળીને પણ વિષય ભેગમાં અત્યંત આસક્તિ રાખતે છતે સંવેગ-વૈરાગ્ય For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૮ ] દશાને પામતું નથી અને અનેક પ્રકારનાં પાપકર્મ આચરે છે તેવા અગ્યને વ્યાખ્યાનમંડલમાં પ્રવેશ પણ ન કરવા દે એટલું જ નહીં પણ તેની પાસે ધર્મને ઉપદેશ નહીં જ આપ; કારણ કે તે પાપી માણસ અનેક પ્રકારનાં પાપકર્મ કરતે છતે બીજાને પણ તેવા પ્રકારના પાપમાં જોડે તેથી ઉપદેશક ગુરૂ પણ તેનાથી અધિક દોષવાળા થાય છે, એમ નિશ્ચય સમજવું. થોડશ ૧૦ ગાથા ૧૪–૧૫. મંડલી-સભામાં સિદ્ધાંતને ઉપદેશ અને તેને અર્થ સાંભળીને ઊલટે અધર્મ વધારે તેથી મહાદોષ ઉત્પન્ન કરે છે, કારણ કે શ્રોતાનું અગ્યપણું જે છે તે પિતે પાપ કરે અને અન્યને કરાવે છે, જે પોતે એકલે. પાપ કરતે હોય તેનાથી બીજા પાસે પાપ કરાવનારે વધારે દોષપાત્ર થાય છે, તે કારણથી જે વિધિ અનુષ્ઠાનને સાંભળવામાં પ્રેમવાળા હોય, શ્રદ્ધાવંત હોય અને સમજવા માટે ચગ્ય બુદ્ધિમાન હોય તેવા ગ્ય શ્રોતા-શ્રાવકને યથાર્થ વિધિ અનુષ્ઠાન સહિત દેવપૂજા, ગુરુભક્તિ, સામાયિક, પૌષધ, સર્વવિરતિચારિત્ર, દ્રવ્ય તથા ભાવ ચૈત્યવંદન, સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યારિત્ર આદિ સિદ્ધાંતને ઉપદેશ આપવાથી આત્મધર્મ પામે છે અર્થાત્ સંસાર દૂર કરે છે. તેવા સંવેગ રંગથી રંગાયેલ સમુદાય-સંઘરૂપ મહાતીર્થમાં અખંડ રહીને મેક્ષમાગરૂપ જ્ઞાનક્રિયાગને આરાધે છે, એમ સિદ્ધ-નિશ્ચય જાણવું માનપા અહીં For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૯ ] શંકા થાય છે–આવા પ્રકારના ગૂઢ અર્થને સાધવાનું કંઈ પણ પ્રજન નથી. જેમ બહુ લેક ચાલતા હોય તે જ રીતે આપણે પણ ચાલવું–તેમ જ કરવું, “માનનો ચેન તઃ સ સ્થા:” હેટે જનસમાજ જે માગે ચાલે તે ધોરી માર્ગ જાણ. આ વચન સર્વત્ર પ્રસિદ્ધ છે અને આજકાલ ઘણું કરીને જીતવ્યવહારની પ્રવૃત્તિ દેખાય છે, તેમજ જ્યાં સુધી તીર્થ પ્રવૃત્તિ ચાલશે ત્યાં સુધી તે છતવ્યવહાર કાયમ જ રહેશે. તેને અનુસરવાથી તીર્થની વ્યવસ્થા બરાબર ચાલે છે. આ શંકાનો ઉત્તર આપતાં જણાવે છે. मूलम्-मुत्तूण लोगसन्नं उड्डूण य साहुसमयसब्भावं । सम्म पट्टियव्वं, बुहेण मइनिउणबुद्धीए ॥ १६ ॥ छाया-मुक्त्वा लोकसञ्ज्ञां, वोढवा च साधुसमयसद्भावम्। सम्यक् प्रवर्तितव्यं, बुधेन मतिनिपुणबुद्धया ॥१६॥ અર્થ_વિદ્વાન પુરૂષે પિતાની શ્રેષ્ઠ બુદ્ધિવડે લેકસંજ્ઞાને છોડી દઈ અને પ્રભુપ્રણીત શાસ્ત્રના રહસ્યને બરાબર સમજી યથાર્થ વિવેકથી બુદ્ધિપૂર્વક ધર્મક્રિયામાં સમ્યમ્ રીતે પ્રવૃત્તિ કરવી છે ૧૬ છે ભાવાર્થ-લે કે આ પ્રમાણે કરે છે માટે આપણે પણ તે જ પ્રમાણે કરવું, “વા પ્રવ પ્રમાણમ્"કરે છે તે સપ્રમાણ છે. આ પ્રકારની જે લોકસંજ્ઞા છે તે For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૦ ] કેવલી ભગવાને પ્રરૂપેલાં શાસ્ત્રોની અપેક્ષા વિનાની હાવાથી આત્માને હિત કરનારી નથી, માટે તેવી મતિને ત્યાગ કરવા, તેમજ સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતાના રહસ્યના ગીતા ગુરૂ પાસેથી વિનય બહુમાનપૂર્વક યથાર્થ અનુભવ કરીને પંડિત પુરૂષાએ અત્યંત સૂક્ષ્મબુદ્ધિ, શ્રદ્ધા, વિવેકયુક્ત થઇને ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પૂજાભક્તિ, તપ, જપ, સમાધિ અને ધ્યાનઆદિ ધર્માનુષ્ઠાનમાં વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. અહીંયા બધી ક્રિયાઓ તથા પવિત્ર શાસ્ત્રો કે જેએ સજ્ઞના ઉપદેશને અનુસરીને રચાયાં છે. તેમાં પ્રીતિ શ્રદ્ધા અને શ્રેષ્ઠ સદ્ભાવ રાખવા. તે સદ્ભાવનુ સ્વરૂપ જણાવે છે. “ લોમાલવ્ય તયં, તં યદુમિય શ્વેત્ । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात्कदाचन ॥ १ ॥ स्तोका आर्या अनार्येभ्यः, स्तोका जैनाथ तेष्वपि । सुश्रद्धास्तेष्वपि स्तोकाः, स्तोकास्तेष्वपि सत्क्रियाः ॥ २॥ ', श्रेयोर्थिनो हि भूयांसो - लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाच स्वात्मशोधकाः ॥ ३ ॥ અ:—જો બહુ લેાકેાએ કરેલા કાર્યને પ્રમાણ માનીને તેનુ અવલખન કરવુ. ચેાગ્ય હાય તે જગમાં સંસારની વૃદ્ધિ કરનાર પુદ્ગલ ભાવમાં આનંદ માનનાર મિથ્યાષ્ટિને હેાટા સમુદાય છે તેને અનુસરવુ પડે, તેના કહેલા મતના કદાપિ ત્યાગ નકરાય. વળી તે અનાચે For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૧ ] વ્યવહાર, જગમાં ઘણા છે. તેમનાથી આય—નીતિ મ્હાટા, ન્હાના વિગેરે ન્યાયકેાટીને અનુસરનારા ઘેાડા છે. તેમ જ તે આર્મીમાં નાસ્તિકે વધારે છે, અને દેવ, ગુરૂ અને ધમ પર શ્રદ્ધા–પ્રીતિ કરનારા આસ્તિકા થાડા હોય છે. વળી તે આસ્તિકામાં પણ સમ્યગ્દેવ, ગુરૂ, ધના યથાર્થ અનુભવકારક સમ્યગ્દર્શની સમ્યગ્દર્શની પશુ ઘેાડા હણવા, તેથી પણ વ્રત, પ્રત્યાખ્યાન, સંચમના આરાધા, શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરનારા થોડા હાય છે, તેથી નિરતિચાર પરમ શુદ્ધ પચમહાવ્રતધારક થાડા હોય છે, તેથી પણ ક્ષપકભાવને પામીને કૈવલ્યજ્ઞાનવત અલ્પ હાય છે. જેમ શહેરમાં વ્યાપારી વર્ગ તરફ તપાસ કરશે! તા જણાશે કે સવથી રત્નપરીક્ષક અને તેમના વેચનારા ઘેાડા જ હાય છે. તેમ લાકિક અને લેાકેાત્તર વ્યવહારમાં જો નજર કરશે। તે જણાશે કે આત્માના સુખને ઈચ્છનારા ઘણા છે તેપણ જેથી આત્માનું હિત થાય તેવી ધર્મપ્રવૃત્તિ સમજનારા અને ચારિત્રમાં-જીવનમાં મૂકનારા બહુ અ૫ હાય છે. ૧-૨-૩. एकोऽपि शास्त्रीत्या यो- वर्त्तते स महाजनः । જિમજ્ઞસાથે: શતમ——ન્ધાનાં નૈવ પતિ || ૪ || यत्संविग्नजनाचीर्ण, श्रुतवाक्यैरवाधितम् । तज्जीतं व्यवहाराख्यं पारम्पर्यविशुद्धिमत् ॥ ५ ॥ यदाचीर्णमसंविगैः, श्रुतार्था नवलम्बिभिः । जीतं व्यवहारस्त - दन्धसन्ततिसम्भवम् ॥ ६ ॥ For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પર ] आकल्पव्यवहारार्थ, श्रुतं न व्यवहारकम् । इतिवक्तुमहत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् ॥७॥ तस्माच्छ्रताऽनुसारेण, विध्येकरसिकैर्जनैः । संविग्नजीतमालम्ब्य-मित्याज्ञा पारमेश्वरी ॥ ८ ॥ અર્થ—એક પણ પુરૂષ શાસ્ત્ર નીતિ-આજ્ઞાને અનુસરી જે પ્રવૃત્તિ કરે છે તે જ મહાજન એટલે મોટે પુરૂષ કહેવાય છે. પરંતુ આ જ્ઞાનીઓને મોટો સમુદાય મહાજન કહેવાય નહીં, શત-સો આંધળા એકઠા થયેલા હોય પણ તેઓ પિતે દેખતા નથી તેમજ તેમની સાથે ચાલનાર માણસ તેમને રસ્તે-માર્ગે અનુસરી ખાડામાં પડી જીવને જોખમમાં નાખે છે અને એક જ દેખતાની સાથે ચાલવાથી ઈષ્ટ સ્થળે પહોંચી શકાય છે, માટે જે સંવેગી જ્ઞાની ગીતાર્થ પુરૂષોએ આચરેલું હોય અને શાસ્ત્રની આજ્ઞા જેને નિષેધ કરતી ન હોય તેવા આચારકિયા અનુષ્ઠાનને જીતવ્યવહાર કહે છે. તેથી જ પરંપરાએ આત્મા શુદ્ધ થાય છે. વળી જે આચાર અસંવેગીઅગીતાર્થ પુરૂષોએ આચરેલ હોય, શાસના અને અનુસરતે ન હોય તે છતવ્યવહાર કહેવાય નહી; કારણ કે તે આંધળાઓની પરંપરા સમાન અનર્થકારક થાય છે. શ્રી જિનપ્રણીત શાસ્ત્રોમાં જે આચાર કિયાઅનુષ્ઠાન ક૫-કરવા યોગ્ય જણાવ્યું છે તે હાલમાં વ્યવહાર માટે આચરવા ગ્ય નથી, અર્થાત અકથ્ય છે એમ કહેનાર પ્રાયશ્ચિતને લાયક થાય છે. તેમજ તત્વોએ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩ ] જણાવ્યું છે માટે શુદ્ધકિયા અનુષ્ઠાનમાં રસ લેનાર ભવ્યાત્માઓએ સંવિગ્નપુરૂષોએ આચરેલ જીત–આચાર કલપને અનુસરીને ચાલવું એવી પરમેશ્વર જિનરાજની આજ્ઞા છે. ૪-પ-૬-૭-૮. આ પ્રમાણ જ્ઞાનસારમાં જણાવ્યું છે માટે શાસ્ત્રાનુસારે ગીતા જે આજ્ઞા કરે તે પ્રમાણે ચાલવું. પુનઃ એક શંકા થાય છે કે–સર્વ પ્રકારના આદર બહુમાનપૂર્વક ક્રિયા કરવી એ વાતને તમે પૂરેપૂરો પક્ષ કરે છે, તે હારે જણાવવું જોઈએ કે કિયા નહીં કરનાર પ્રાયશ્ચિત્ત જણાવે છે તેનું કેમ ? તે ગાથા આ પ્રમાણે છે अविहिकया वरमकयं,असूयवयणं भणंति सव्वन्नू । पायच्छित्तं जम्हा, अकए गुरुयं कए लहुअं ॥ १॥ छाया-अविधिकृताद्वरमकृत-मसूत्रवचनं भणन्ति सर्वज्ञाः । प्रायश्चित्तं यस्मा-दकृते गुरुकं कृते लघुकम् ॥ १॥ અર્થ—અવિધિથી કરવા કરતાં નહિ કરવું તે શ્રેષ્ઠ છે એમ કહેવું તે સૂત્ર વિરૂદ્ધ વચન છે એમ સર્વજ્ઞ પુરૂષો જણાવે છે. વળી તેઓ કહે છે કે- જે ધર્મક્રિયા કિંચિત્માત્ર પણ કરતા નથી તેને મહાન પ્રાયશ્ચિત્ત છે અને જે અવિધિથી કરે છે તેને લધુ થોડું પ્રાયશ્ચિત્ત લાગે છે. એના ઉત્તરમાં કહે છે કે-એ વચનનો આશય અવિધિની પ્રવૃત્તિની સ્થાપના (સિદ્ધિ) કરવા માટે નથી, પરંતુ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરાવવા માટે છે. તેમાં અનાભોગ For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] (ઉપગની શૂન્યતા થી કદાચિત્ અવિધિદેષ છ% સ્થને લાગે તે સંભવ હોવાથી તેના ભયને લીધે કઈ જીવાત્મા ધર્મક્રિયાને ત્યાગ કરતા હોય તેના માટે કિયાત્યાગ કરવા બદલ તે ઉપદેશ છે; પરંતુ અવિધિ ચલાવવા માટે નથી. જીવાત્માએ પ્રથમ કિયાઅનુષ્ઠાનમાં પ્રવેશ કરનાર દેવા જોઈએ, તેવા પ્રકારના જ્ઞાનને અભાવ હોવાથી અન્ય ગુરૂ આદિકના કહેવા પ્રમાણે ચાલતાં સમજ ફરકથી અવિધિક્રિયાને દેષ થાય તે પણ ટે પરિણામ ન હોવાથી દેષ લાગતું નથી, પરંતુ તેને સમજાવનારને દોષ ગણાય. તેના અશુદ્ધ પરિણામ ન હેવાથી તે નિરનું બંધક જ છે, અને તેની તેવા પ્રકારની કિયા પણ દોષવાળી નથી, કારણ કે તે જીવાત્માને વિધિ ઉપર બહુમાન તથા આદર છે. તેમજ ગુરૂની આજ્ઞા હોવાથી તે દોષપાત્ર નથી. વળી તેની અશુદ્ધતાવાળી કિયા છેવટે ફળરૂપે વિધિમય થવાની હોવાથી ગુણકારક જ છે. તે વાતને જ પ્રતિપાદન કરવામાં તે સમર્થ છે, તેથી તે ગાથા દેષરૂપ નથી. અધ્યાત્મસારમાં કહ્યું છે કે' अशुद्धापि हि शुद्धायाः. क्रियाहेतुसदाशयात् । तानं रसानुवेधेन, स्वर्णवमुपगच्छति ॥१॥ અર્થ-અશુદ્ધ એવી પણ કિયા સારા પરિણામવાળી હોવાથી ફળરૂપ થનાર શુદ્ધ ક્રિયાનું કારણ બને છે, જેમકે પારદ-પારાના વેધથી તામ્ર-તાંબુ સોનારૂપ બને છે. છે ૧છે તેથી એમ ફલિતાર્થ સિદ્ધ થાય છે કે–વિધિઅનુષ્ઠા For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૫ ] નમાં આદર બહુમાન હાવાના કારણે કરાતે અવિધિ પણ વિધિ સમજીને તે પ્રમાણે કરવામાં રસિક-પ્રેમી હાવાથી તે વિધિ ન કરતા હાય તે પણ તે જીવાત્મા ભવ્યસુદર છે જ. વળી યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવે છે કેतात्त्विकः ताचिकः पक्षपात, भावशून्या च या क्रिया । અનયોરન્તર જ્ઞેય, માનુદ્યોતયોનિરવ ।। ? || અ—અહીંયાં પરમાર્થાને અનુસરી અશુદ્ધ ક્રિયામાં પક્ષપાત કર્યાં તે જ વ્યાજબી છે. જે ક્રિયા કરવામાં આત્માના શુદ્ધ ઉપયાગ નથી તેમાં અને સમજફેરના કારણે શુદ્ધતાની બુદ્ધિથી કદાચિત અશુદ્ધ થયેલ ક્રિયા અનુષ્ઠાનમાં સૂર્ય અને ખન્નુ સરખુ મ્હાટુ અંતર છે, એમ જાણવું. ॥ ૧૫ વળી સાધુપણા માટે ચેાગ્ય છઠ્ઠા વા સાતમા ગુણઠાણાની પરિણતિ પણ નથી, તેમ સાધુપણાને અનુસરી જોઈતા વિધિ અનુષ્ઠાનના વ્યવહાર પણ નથી, તેથી હાલમાં અમારે છ પ્રકારના આવશ્યક આદિ પણ ન કરવા જોઇએ એમ આપણા જેવા માટે ક્રિયાના નિષેધ થયે! એવી શકા કરવી નહીં, ક્રિયાઅનુષ્ઠા નમાં ઢીલાઓ પણ નિર્જરાના ક્રિયા અનુષ્ઠાનને ચેગ્ય કરે છે. કહ્યું છે કે 66 जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ " छाया - या या भवेद्यतना, सा सा तस्य निर्जराभवति || અ-ભવ્યાત્મા જેટલા ઉપયાગપૂર્વક જેટલી For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૬ ] યતના કરે છે, તેમજ ધર્માનુષ્ઠાન ક્રિયા-કરે છે તેને તેટલા પ્રમાણમાં કાઁની નિરા અવશ્ય થાય છે. એ પ્રમાણે શાસ્રવચનનું પ્રમાણ હોવાથી જે જે ધમનાં અનુષ્ઠાને વિશેષ પ્રકારના ધર્મોની ક્રિયા અનુષ્ઠાન કરવાની ભાવના જગાડતા હાવાથી ખીજા બાલજીવાને પશુ ધ કરવાની ઇચ્છાયાગરૂપ ઉપકાર કરતી હાવાથી અશુદ્ધ એવી પણ ક્રિયા કરવા ચેાગ્ય સિદ્ધ થઇ. ન કરવી એમ સિદ્ધ થયુ નહી. ઇચ્છાયાગવાળાએ જો કે-ચથા અનુષ્ઠાન ન કરી શકતા હાય તાપણું ગીતાર્થીએ તેવાઓને પણ સિદ્ધાંતમાં કહેલા ધર્માનુષ્ઠાનના ઉપદેશ નિર્ભય થઇને આપવા, કારણ કે-તે ઇચ્છા ચેાગીઓને માટે સિદ્ધાંતકથિત ઉપદેશ કલ્યાણકારી થાય છે. ગચ્છાચાર પચન્તામાં કહ્યું છે કે “ જ્ઞરૂ વિળા સર્જ વ્હારું, મુખ્ખું નળમાનિયે અનુકાળ | तो सम्म भासिज्जा, जह भणियं खीणरागेहिं ॥ १ ॥ छाया - यद्यपि न शक्यं कर्त्तु, सम्यग् जिनभाषितमनुष्ठानम् । તસમ્યમાવવા, મળતું શીળરાયૈઃ ॥ ૨॥ અર્થ - જો કે જિનેશ્વરપ્રભુએ કહેલા અનુષ્ઠાનને ખરેખર ન આચરી શકાય તેપણુ તેને કરવાની પૂર્ણ ઇચ્છાવાળા જે ઇચ્છાયાગો હાય તેમને ક્ષીણ થયેલ છે રાગ જેમના એવા કેવલીઓના ઉપદેશોધ આપવા જેથી તેઓ સ્વકલ્યાણ સાધી શકે For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] मूलम्-" ओसन्नोवि विहारे, कम्मं सोहेइ सुलभबोहीय । चरणकरणं विसुद्धं, उत्रवृहंतो परूवितो ॥१॥ छाया-अबसन्नोऽपि विहारे, कर्म शोधयति सुलभबोधिश्च । चरणकरणं विशुद्ध-मुपहन प्ररूपयन् ॥ १॥ અર્થ––વિહાર કરવામાં શિથિલ હોય તે પણ સુલભધિજીવ ચરણકરણ-ચારિત્રક્રિયામાં અત્યંત વિશુદ્ધતાને ધારણ કરતા તે આત્માને લાગેલ અશુભ કર્મદલને શોધે છે-વિનાશ કરે છે. ૫ ૧ છે માટે જેઓ સત્ ક્રિયા અનુષ્ઠાનના ખપી હોય તેઓ છદ્મસ્થપણાને લીધે ઉપયોગથી ચૂકીને ભૂલ કરે તે પણ આરાધક જ ગણાય છે. પરંતુ જે લો કે ગીતાથ સદ્દગુરૂની આજ્ઞા માનતા નથી છતાં અમે સમ્ય વિધિ અનુષ્ઠાન કરીએ છીએ અને ઉત્કૃષ્ટ ચારિત્રવાળા છીએ એવા પ્રકારની અભિમાનીઓ નવા પ્રકારના ખોટા મનકલિપત વ્યવહાર ચલાવે છે, તેમજ વિશુદ્ધ ચારિત્ર તથા ગ્ય વ્યવહાર પ્રાપ્ત કરી શકતા નથી તેવા મૂઢ અજ્ઞાનીઓ આત્માની શુદ્ધિનું જે યોગબીજ-સમ્યગ્દર્શન જે કંઈક મેળવેલું હોય તે વિનાશ કરે છે, તેથી મોટા દોષને પાત્ર થાય છે. જેઓ સત્ય વિધિ અનુષ્ઠાનને કરે છે અને બીજા પાસે કરાવે છે. વળી બરાબર ઉપદેશ આપે છે તેવા મહાપુરૂષનું દર્શન, સમાગમ અને પરિચયથી ખરેખર વિઘસમુદાયને વિનાશ થાય છે, એમ અમે કહીએ છીએ. વળી કહ્યું છે કે For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] " साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । તીર્થ પતિ નિ, સા સાધુસમાજમ: III” અર્થ––સાધુ-સચ્ચારિત્રવંત મહામુનિઓનું દર્શન બહુ પવિત્ર છે અર્થાત પુણ્યજનક છે, આત્માને ઉદ્ધાર પૂજ્ય મહાત્મા સાધુઓના દર્શન અને સેવાભક્તિથી થાય છે, કારણ કે સાધુપુરૂ તીર્થસ્વરૂપજ છે, એટલું જ નહી પણ જે સ્થાવર તીર્થ તે જ્યારે તેનું સ્વરૂપ સમજીને આરાધીએ ત્યારે તે તારે છે અને સાધુપુરૂષને સમાગમ તે જ્યારે થાય ત્યારે તરત જ ફાયદાલાભ આપે છે માટે જે સત્ય વિધિના ઉપદેશક હોય એવા મહાપુરૂષને સમાગમ ઈચ્છાયેગીઓએ છોડે નહિં. એ પ્રમાણે પ્રસંગ પ્રાપ્ત વિષયની વ્યાખ્યા કહી હવે મૂળ વિષયને પ્રકાશ કરતા જણાવે છે – मूलम्-क्रयमित्थ पसंगणं, ठाणाइसु जत्तसंगयाणंतु । हियमेयं विनेयं, सदगुट्ठाणतणेण तहा ॥ १७ ॥ छाया-कृतमत्रप्रसङ्गेन, स्थानादिषु यत्नसंगतानां तु । हितमेतद्विज्ञेयं, सदनुष्ठानत्वेन तथा ॥ १७ ।। અથ––ચાલતા આ વિષયના પ્રસંગને અનુસરી આટલા વિચાર જણાવ્યા તે બસ છે, હવે સ્થાનાદિક પાંચ ચોગમાં જેઓ પ્રયતનવંત છે . તેમને ચૈત્યવંદનનું સદનુષ્ઠાનપણું જાણવું. For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૯ ] ભાવાર્થ––અહીંયાં પ્રરૂપવા ગ્ય સ્થાનાદિક ગના વ્યાખ્યાનમાં તીર્થને ઉરછેદ થવાનાં કારણે અને તેને રક્ષણ માટે જવા યોગ્ય ઉપાયને સ્મૃતિમાં લાવીને વિસ્તારથી વર્ણન કર્યું. હવે વધારે કહેવાથી સર્યું. મુખ્ય વાત એ છે કે-સ્થાન આદિ યુગમાં યથાર્થ પ્રયત્ન વંતને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારક થાય છે, અનુકમે મોક્ષસાધનમાં અતિશય કારણ થાય છે, એમ સમજવું; કારણકે ચૈત્યવંદનમાં કરાતાં આસન, મુદ્રારૂપ સ્થાન, શુદ્ધ-યથાયોગ્ય ઉચ્ચાર રૂપ ઊર્ણ-શબ્દને ગુરૂઉપદેશથી સમજાયેલે પરમાર્થ અર્થયેગ, ધર્મધ્યાન-પ્રભુનું સ્વરૂપ, આપણામાં એમના પૂજ્ય પૂજકભાવે ભક્તિ, તેમના ઉપદેશેલા તત્ત્વની આત્મામાં ભાવના ઉતારવી આદિ આજ્ઞાવિય, વિપાકવિચય, લોક સ્વરૂપ આ પ્રકારના ધર્મધ્યાન તેમજ શુકલધ્યાનમાં પૃથકત્વવિતર્કવિચાર અને એકવિતર્ક વિચાર આસાલંબનગ અને નિરાલંબન એ ચારે મેક્ષના કારણે હોવાથી તે ગોને ચૈત્યવંદન (દેવવંદન) ગુરૂભક્તિ પૂજા, તપ, જપ, અનુપ્રેક્ષા, ભાવ અને કાર્યોત્સર્ગ વિગેરેમાં મેક્ષ આપવાની કારણતા હોવાથી તે સ્થાનાદિક અથવા ઈછાદિક તે પણ બરાબર અપ્રમાદભાવે આદરવા એમ સમજવું. અથવા બીજી રીતે કહીએ તે સદનુષ્ઠાન, યથાવિધિ તદ્ધતુ વા અમૃતાનુષ્ઠાન યુક્ત જે ઈચ્છાદિકના સ્થાનાદિક યોગને આદરવાના જે પરમશુદ્ધ પરિણામે થાય તેની સાથે પુણ્યાનુબંધી પુણ્યની અપેક્ષા રાખ્યા વિના જ For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૦ ] અત્યંત શુદ્ધમાનના સંસ્કાર રૂપે કષાય મોહને વિનાશ કરનારી પ્રશમરૂપ મહાનદી ચિત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનના બલવડે મહાદિક ઘાતકમને સ્વતંત્રપણે નિર્મૂલ-નાશ કરીને મોક્ષરૂપ મહાનંદને આપવામાં હેતુ થાય છે, એજ અહીંયાં કહેવું છે. અહિંયાં નયના ભેદની અપેક્ષાએ યોગના ભેદ કહ્યા છે. તેઓ આત્માને કમે ક્રમે ઉત્કૃષ્ટ દશાને આપનારા થાય છે, માટે કંઈ પણ શંકા રૂપ દેષ નથી. ૧૭ હવે સદનુષ્ઠાનના ભેદની વ્યાખ્યા નહીં કરતાં તેને છેલ્લે ભેદ જે અસંગનષ્ઠાનને, તેમાં છેલ્લે એગ નિરાલંબન છે તેના ભેદને વર્ણવતા છતા કહે છેमूलम्-एयं च पीइ मत्ता-गमाणुगं तह असंगयाजुत्तं । . नेयं चउविहं खलु, एसो चरमो हवइ जोगो॥१८॥ छाया-एवञ्च प्रीतिभक्त्या-गमानुगं तथा संगतायुक्तम् । ज्ञेयं चतुर्विधं खलु, एष चरमो भवति योगः ॥१८॥ અથ–એ પ્રમાણે પ્રતિ મ,િ ગામ અને અસંગતા એમ ચાર પ્રકારનાં સદનુષ્ટાને કહ્યાં છે, તે બરોબર સમજવાં જોઈએ વળી આ ચાર અનુષ્ઠાનમાં છેલ્લું અસંગતાનુષ્ઠાન જ અનાલંબન ગ છે, એમ નિશ્ચય જાણવું. મે ૧૮ ભાવાર્થ–પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરીને તીર્થસ્વરૂપ મહાનુશ્રુતજ્ઞાની ગીતાએ અનુભવેલાં વચનામૃત એમ ત્રણ ભેજવાળાં સદનુકાનેમાં અસંગતાનુષ્ઠાન For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬ ] મેળવવાથી ચાર પ્રકારનાં સદનુષ્ઠાના થાય છે. તેમનું સ્વરૂપ જણાવતાં તેમાં પ્રથમ પ્રીતિનું સ્વરૂપ જણાવે છે यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितो दया भवति कर्तुः । शेषत्यागे न करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ १ ॥ અજે સ્થાનાદિકયેાગના અનુષ્ઠાનમાં અત્યંત આદર સત્કારથી યુકત આત્માનું અતિ-અપૂર્વ હિત થાય તેવી પરમ શ્રેષ્ઠ પ્રીતિ ઉપજે અને બીજા બધા ખોટા આડ'અરે ન થવા પામે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. હવે ભક્તિ અનુષ્ઠાન જણાવે છે– गौरव विशेषयोगाद्, - बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ २ ॥ 3 અભક્તિ અનુષ્ઠાન પણ પ્રીતિ અનુષ્ઠાન સમાન છે, તે પણ પૂન્યતાવાળી વિશેષ પ્રકારની બુદ્ધિથી આલંબન કરવા યોગ્ય અનુષ્ઠાનના પરમશુદ્ધ વ્યાપાર કરવા તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्विता च जननीति | तुल्यमपि कृत्यमनयो- र्ज्ञानं स्यात्प्रीतिभक्तिगतम् || ३ ॥ અ—આ વ્યવહારથી સસારમાં જોતાં જણાય છે કે-પત્ની-પ્રાણવલ્લભા દેવ તથા માનવજાતિને પણ સવ કાઈને અત્યંત પ્રિય હોય છે, તે જ પ્રમાણે જન્મદાતા માતા અને પાલનપેાણ કરનાર પિતા દરેકને અત્ય’ત વલ્લભ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૨ ] હોય છે. તેમના પ્રત્યે ભરણપોષણ, સેવા અને ચાકરી સરખી કરાય છે, તે પણ પ્રાણવલ્લભ ગણાતી સ્ત્રી પ્રત્યે પ્રીતિ, તેને સંતોષવાની પ્રવૃત્તિ તેમજ આજ્ઞા કરવાની પ્રવૃત્તિ પણું હોય છે. અને માતાપિતા પ્રત્યે ભકિત, પૂજ્યતા અને આદર નમ્રતાવડે વન્તન ચલાવવાનું હોય છે, તે દૃષ્ટાંતને અનુસરી આત્માના હિત માટે અપ્રમત્તભાવે સચારિત્રને પાલનારા સાધુએ જિનેશ્વરપ્રણીત આગમને આધીન રહીને ગુરૂ તથા શિષ્ય આદિની સાથે ગ્ય વ્યવહારથી વર્તે છે. હવે વચન અનુષ્ઠાનને જણાવે છે. वचनात्मिकाप्रवृत्तिः, सवत्रौचित्ययोगतो यातु । वचनाऽनुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ।। ४ ।। અથ–શાસ્ત્રના પરમાર્થની સાથે સંબંધિત થયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી શુદ્ધ ચારિત્રવંત સાધુઓની નીરવઘ ઉપદેશ આપવાની ઉચિત વચનરૂપ જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહે છે. જે ૯ ચોથું અસંગતાનુષ્ઠાન જણાવે છે यत्वभ्यासातिशयात-सात्मीभूतमिव चष्टयते सद्भिः । तदसंगानुष्ठानं, भवतित्वेतत्तदावेधात् ।। ५ ॥ चक्रभ्रमणं दण्डा-तदभावे चैवयत्परं भवति । वचनासागानुष्ठानयोस्तु तज्ज्ञापकं भवति ॥ ६॥ અર્થ-કિયાઅનુષ્ઠાનના વ્યવહારકાલમાં પણ જે અપ્રમાદી જિનકલ્પી સાધુએ પૂર્વે ભણેલા શાસ્ત્રોના For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૩ ] આલાપક-પાઠને સંભાળ્યા વિના જ અત્યંત ગાઢ સંસ્કારના બલવડે જ ચંદનમાં જેમ સહજ ભાવે સુગંધ રહે છે, તે ન્યાયથી જિનકલ્પી અપ્રમાદી, સદ્ગુણગણાલકૃત સાધુઓ પણ ઉપદેશ દાન, ગોચરીગમન, પ્રતિકમણ અને વિહાર આદિ જીવનક્રિયાની પેઠે સ્વાભાવિક જ બને છે. તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીંયા દષ્ટાંત આપે છે. જેમ કુંભાર ઘટ-ઘડાને આકાર ઉતારવા માટે ચક ઉપર મૂકીને પ્રથમ તે ચકને દંડથી ભમાવે છે. ત્યારપછી દંડને છોડી દે છે, તે પણ તે ચકપૂર્વે આપેલા બ્રમણના સંસ્કારથી ભમ્યા જ કરે છે, તેમ જિનકલ્પી અપ્રમાદી સાધુઓ ને સંસ્કારના બળથી શાસ્ત્રના પાઠ સંભાળ્યાવિના સહજભાવે ફુરણાયમાન થાય છે, માટે અસંગાનુષ્ઠાનને અધિકાર અપ્રમાદી જિનકલ્પી સાધુઓને જ છે. તેમજ વચનાનુષ્ઠાન અને અસંગાનુકાનમાં ઉપર પ્રમાણે ભેદ સમજે છે ૬ (ડશક પ્રકરણ) આ કારણને લીધે આ ચાર પ્રકારના અનુષ્ઠાનમાં આ અસંગાનુકાન પાસે (આત્મોપગની સમીપ) રહેલો હેવાથી અસંગાનુષ્ઠાન રૂપે છેલ્લો અનાલંબન યોગ થાય છે. તેનું લક્ષણ “સક્રયા થૈયાનાશ્વનો યોr; ” દ્રવ્ય અને ભાવરૂપ, બાહ્યાભ્યતરરૂપ, સચિત્ત અચિત્તરૂપદ્રવ્યને તેમજ ક્ષેત્ર,કાલ, ભાવ, નામ અને સ્થાપનાને મન, વચન અને કાયાની સાથે સંબંધ પ્રભુ મહાવીરની પેઠે ત્યાગવે તે અનાલંબન ચોગનું લક્ષણ જાણવું. ગવિંશિકામાં For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૪ ] આ યુગના ભેદ-પ્રભેદના ભાગ પાડીને એંશી ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે-સ્થાન, ઊર્ણ, અર્થ, સાલબન અને નિરાલંબન એમ પાંચ ભેદ ને ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ગુણતાં વિશ ભેદ થાય છે. તે વિશ ભેદને પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુષ્ઠાનોથી ગુણતાં શી ભેદ થાય છે || ૧૮૫ હવે આલંબન ચગનું પ્રતિપાદન કરે છે. मूलम्-आलंबणंपि एयं, रूवमरुवीय इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहूमोऽणालवणो नाम ॥ १९ ॥ छाया-आलम्बनमप्येत-द्रूप्यरूपीचात्र परम इति । तद्गुणपरिणतिरूपः, सूक्ष्मोनालम्बनो नाम ॥१९॥ અર્થ-આલંબન યુગ પણ બે પ્રકારના છે (૧) રૂપી અને (૨) અરૂપી. તેમાં બીજે અરૂપી આલંબનયોગ મુક્તિનું સાક્ષાત્ કારણ હોવાથી પરમ શ્રેષ્ઠ છે. તે સિદ્ધ પરમાત્માના ગુણ ગણના વિષયમાં અતિ સૂક્ષ્મ ભાવની જે પરિણતિમાં એકત્વ થવારૂપ નિરાલંબન યેગ કહેવાય છે. મે ૧૯ ભાવાર્થગવિંશિકા પ્રકરણમાં યોગના સ્વરૂપને વિચાર કરતાં એમ અનુભવાય છે કે યોગ અને ધ્યાન અને શબ્દ એક અર્થને જણાવે છે, અહીંયા ધ્યા નના બે ભેદ બતાવે છે (૧) સાલંબન અને (૨) નિરાલંબન, તેમાં સાલંબન પણ બે ભેદવાળું છે. (૧ ) રૂપી અને (૨) અરૂપી. તેમાં રૂપી ધ્યાન અરિહંત-કેવલી For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ]. ભગવાનનું, કે જેઓ ભવ્યાત્માઓને હિતકર ઉપદેશ આપીને પરોપકાર કરે છે, તેમની પ્રતિમા અથવા સમવસરણમાં વિરાજમાન તીર્થકર દેવના શરીરને અનુસરી પ્રતિમા તથા તેવા બીજા પણ ચક્ષુ આદિ ઇંદ્રિથી જોઈ શકાય તેવા રૂપી દ્રવ્યનું અવલંબન કરીને ત્રાટક વા પ્રાણાયામ રૂપે ધ્યાન કરવું તે સાલબન ધ્યાન (ગ) કહેવાય છે. બીજા અરૂપીમાં જે શરીર, મન, વચન, રૂપ, રસ, વર્ણ, ગંધ, સ્પર્શ, સાતા, અસાતા, ઉચ્ચ અને નીચતા આદિ અનેક પ્રકારના રૂપીપણાનો ત્યાગ કરીને સહજાનંદ ચિન્મય સિદ્ધદશાને સાદિ અનંત ભાગે પામેલ સિદ્ધ પરમાત્માના જે કેવલજ્ઞાન, કેવલદર્શન વિગેરે આત્મિક ગુણે-ચક્ષુ આદિ ઇદ્રિયોથી અગોચર છે તેવા ગુણોનું ધ્યાન તે અરૂપી ધ્યાન કહેવાય છે. તેમાં પણ તે ગુણેને આત્મભાવે સ્વપરને ભેદ ત્યાગીને અત્યંત સૂક્ષ્મ ભાવમાં એક રૂપે થઈને જે વચનથી પણ નહીં કહી શકાય તેવા પ્રકારના અત્યંત સૂક્ષ્મ ગુણોના પરિણામનું જે ધ્યાન તે નિરાલંબન ધ્યાન-ગ કહેવાય છે. અથવા જે ધ્યાનમાં રૂપીદ્રવ્યનું આલંબન ન હોય અને અરૂપી દ્રવ્ય (આત્મા અને તેના ગુણે)નું આલંબન હોય તે અનાલંબન ધ્યાન (ગ) કહેવાય છે. એમ વિષયની અપેક્ષાથી પણ બને ધ્યાનમાં ભેદ પડે છે. પહેલા સાલંબન ધ્યાનમાં ચક્ષુ આદિ ઇંદ્રિયથી દેખાય, સમજાય તે દ્રવ્ય (મૂર્તિ) આદિનું જોવાપણું છે; અને બીજામાં તે વિષયને જેવાપણું નથી હોતું. For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૬ ] આ પ્રકારનાં બન્ને ધ્યાન છદ્મસ્થ જીવાને હાય છે. તેમાં પહેલા રૂપી દ્રવ્યગાચર સાલ‘ખન ધ્યાનમાં પાંચમા તથા છઠ્ઠા ગુરુસ્થાનકના સ્વામી શ્રાવક તથા સાધુએ અધિકારી થાય છે અને બીજા અરૂપી નિરાલઅન ધ્યાનમાં સાતમાગુણસ્થાનકના સ્વામીથી આરબીને ખારમા ગુણસ્થાનકના સ્વામી સુધીના અધિકારી થાય છે, એમ સમજવું. શ્રીમાન્ હરિભદ્રસૂરિપ્રવર ષોડશક ગ્રંથના ચાદમા ષોડશકમાં આ ધ્યાન યેાગના અધિકાર વર્ણવતા જણાવે છે કે* સાપનો નિરાહ—ધન યોગઃ વો દ્વિધા જ્ઞેયઃ | जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः || १ ॥ " અઃ-સાલખન અને નિરાલઅન એમ બે પ્રકારના ચેાગ છે, તેમાં આલંબનની સહાયતા એટલે ચક્ષુષ આદિના જ્ઞાનથી જાણી શકાય તેવા જિનેશ્વર-તીથ કર-કેવલી આદિની લેાકેાત્તર અવસ્થાને બતાવનારી મૂર્ત્તિ, તેમજ બીજા પણ પ્રશસ્ય દ્રવ્ય આદિના ધ્યાનમાં જે જે ઉપચેાગ આવે તેનું અવલંબનથી કરાતા ધ્યાનને સાલખન ધ્યાન કહે છે. અને તેવા પ્રકારના આલઅનને! ત્યાગ કરી આલખનીય વસ્તુના બાહ્ય આકારને જોયા વિના માત્ર તીર્થંકર ગણધર આદિના આત્મિક ગુણાનુ જ જે ધ્યાન કરવું તે નિરાલંબન ચેાગ કહેવાય છે. જે ચેાગી છદ્મસ્થ હાવા છતાં તે તીર્થંકર આદિના ગુણા કે જેમને આગમથી જાણ્યા છે પરંતુ પ્રત્યક્ષથી For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૭ ] તેમનું સ્વરૂપ જોવામાં આવ્યું નથી તેને દયાનગોચર કરવું તે નિરાલંબન વેગ કહ્યો છે. વળી તેનું વિશેષ વિવરણ કરતા જણાવે છે કે-પહેલો સાલંબન ગ તેમાં સમવસરણમાં બેઠેલા તીર્થકરની પ્રતિમાનું ધ્યાન કરવું તે સાલંબન યોગ અને તે તીર્થકરના બાહ્ય શરીરાદિને ત્યાગી દઈ તત્ત્વસ્વરૂપ જીવના અસંખ્યાતા પ્રદેશમાં– સમુદાયમાં તાદામ્ય ભાવે ( ગુણભાવરૂપે ) રહેલ કેવળજ્ઞાન આદિ તો કે ચક્ષુષ ગેચર નથી તેવા વિષયમાં ધ્યાન કરવું તે અનાલંબન એગ પરમ શ્રેષ્ઠ છે. અહીંયાં આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણે અરૂપી હવાથી પ્રગટ રૂપે જોવાય તેવા નથી. તેવા સ્વાભાવિક રૂપની સાથે આત્માના ગુણની તુલના કરવા રૂપ ધ્યાન કરવું તે નિરાલંબન ધ્યાનયેગ કહ્યો છે, એમ ગવિંશિકામાં ચાલતી ગાથામાં જણાવ્યું છે કે“નૂડનાશ્વનોનામત મૂવમ–ચરમ ચક્ષુષવાળાને દૃષ્ટિ– ગોચર ન થાય તેવા શુધ્ધ ગુણમય આત્મદ્રવ્યનું આલંબન જે વેગમાં થાય છે તેને અનાલંબન (નિરાલંબન) યુગ કહે છે, તે ગાથાના પદાર્થ પ્રમાણે બાહ્ય રદિવાળી પ્રતિમાદિના આલંબનને ગ્રહણ ન કર્યું” હોય અને સૂક્ષ્મ આત્મિક ગુણોને અવલંખ્યા હોય તેવા ધ્યાનને અનાલંબન એગ હોય છે તેમ સિદ્ધ કર્યું છે. તેમાં ફલિતાર્થરૂપે વિચારતાં કંઈપણ દેષ નથી તેમ જાણવું. વળી For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] " शास्त्रसंदर्शितोपाय-स्तदतिक्रान्तगोचरः । शक्त्युरेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥१॥ અર્થ–શાસ્ત્રોમાં મુક્તિના હેતુ રૂપ ગાનુષ્ઠાન માટે જે ઉપાય કહ્યા છે તેમને પૂર્ણ કરી તેથી આગળ જઈને આત્માના અપૂર્વ ભાવરૂપ શક્તિના અતિશયપણાથી આત્મા ઉત્તમ સામર્થ્યોગ મેળવે છે. ૧૫ આ પ્રમાણે ક્ષેપક વા ઉપશમશ્રેણિમાં પ્રથમ થનારૂં બીજું અપૂર્વકરણ–અપૂર્વકરણ બે થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને સાતે કર્મની સ્થિતિ એક કટાકોટી સાગરોપમથી પણ અલપ કરે છે. ત્યારપછી આત્મ શુભ પરિણામના યોગે મેહનીયાદિ કર્મની પ્રકૃતિને દબાવી એક મુહૂર્તમાં ખપાવાય તેટલીને ક્ષય કરીને અપૂર્વકરણ કરે છે, અને ત્યારપછી આત્મા ગાઢ કર્મ બાંધવામાં અસા-. ધારણ કારણ થાય તેવી મેહનીય કર્મના બીજ રૂપ ગ્રંથિ(ગાંઠ)ને ભેદે છે, ત્યારપછી આત્મવીર્યને અંતરકરણ કરીને ક્ષેપક વા ક્ષપશમ વા ઉપશમસમ્યક્ત્વ પામે છે. અહીં થનારૂં પ્રથમ અપૂર્વકરણ થાય છે. તેના ગે ક્ષપશમભાવે થનાર શાંતિ, આર્જવ, માર્દવ આદિ પ્રથમ કેટીના બાહ્ય પાંચ મહાવ્રતે આદિને ગૌણભાવે કરવારૂપ (ધર્મ-સંન્યાસરૂપ) સામર્થ્યવેગ થાય છે. તે સામર્થ્ય યુગના બળથી નિઃસંગભાવની અખંડ પ્રવૃત્તિવડે પરમ7(પરમ મહાતત્ત્વ)ને જોવાની ઈચ્છારૂપ લક્ષણ છે જેનું એ અનાલંબન યોગ થાય છે. કહ્યું છે કે – For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૯ ] " सामर्थ्ययोगतो या, तत्र दिदृक्षेत्यसङ्गशक्त्यादया। साऽजालम्बनयोगः, प्रोक्तस्तद् दर्शनं यावत् ॥१॥" અર્થ આ આત્મા સર્વ પ્રકારના મન, વચન અને કાયાને સુખ આપનારા સંગના સંબંધનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય યોગરૂપ આત્મ વીર્ય–શક્તિથી પૂર્ણ એવા ક્ષેપક શ્રેણિના ગુણસ્થાનક પરિણામના ગે શુદ્ધ ન્મ સ્વરૂપના દર્શનની પ્રત્યક્ષ કરવાની તીવ્રતર ભાવના પ્રગટે છે. અને તે આત્માને પ્રત્યક્ષ કરીને જ વિરમે છે. તે યોગને નિરાલંબન યોગ કહે છે. અહીં આત્માને જ્ઞાનાદિ ગુણરૂપ પરમ તવ દર્શન એટલે કેવલજ્ઞાન દર્શન સમજવાં. તે પ્રગટ થયા બાદ અનાલંબન એગ રહેતું નથી, કેવલ જ્ઞાનદશનનું પૂર્ણ આલંબન પ્રત્યક્ષ થયેલ હોવાથી તેનું આલંબન હોય છે. જેમકે પરમ તત્વને લાભ મળ્યો નથી પણ તેને મેળવવા માટે ધ્યાન રૂપે કરાતી પ્રવૃતિ તે જ અનાલંબન એગ કહેવાય છે. અને તે ક્ષેપક શ્રેણિમાં ચઢેલ મહામુનિરૂપ ધનુર્ધર ક્ષપકશ્રેણિરૂપ ધનુષના દંડથી સાધ્ય પરમ તત્ત્વ કેવલજ્ઞાનદર્શનરૂપ લક્ષ્યને ધારણામાં લાવીને તે પરમતત્ત્વની પ્રાપ્તિમાં આવરણરૂપે રહેલ કર્મને ક્ષીણમેહરૂપ બાણથી વિધીને સર્વ પ્રકારના મહનીય કર્મના દલનો સંપૂર્ણ વિનાશ કરીને કૃતાર્થ થાય છે. તે વિધિમાં આટલું સમજવું કે-જ્યાં સુધી તે બાણ ન મૂકાય ત્યાં સુધી અનાલંબન યેગને વ્યાપાર હોય છે, પણ જ્યારે ધ્યાનાંતર ક્ષીણમોહનામે બાણને પરમતત્ત્વરૂપ સર્વજ્ઞ પણાને For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૦ ]. રેકનાર કમની ઉપર છેડીને તે કમને નિમૂલ વિનાશ કરે છે તેમાં જે બાણનું છોડવું તે સાલંબન યાન (ગ) કહેવાય છે. તેથી કેવલજ્ઞાનને પ્રગટ ભાવ થાય છે, પરંતુ અનાલંબન એગમાં તેવા પ્રકારને ફલ આપવાનું સામર્થ્ય નથી તેમ સમજવું. ડશક પ્રકરણમાં જણાવ્યું છે કે – તત્રાપ્રતિષિતોડ્યું, થતા પ્રવૃત્ત તવતતત્ર सर्वोत्तमाऽनुजः खलु, तेनाऽनालम्बनो गीतः ॥ १ ॥ द्रागस्मात्तदर्शन-मिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तत, ज्ञानं यत्तत्परं ज्योतिः ॥ २ ॥ અર્થ તે પરમતત્ત્વમાં (કેવલજ્ઞાન માત્રમાં) આ નિરાલંબન રહેતું નથી, કારણ કે અહીં પ્રાપ્ત થનાર નિરાલંબન ચોગને સ્વભાવથી જ પ્રત્યક્ષ નહી થયેલ પરમ તત્ત્વને લક્ષ્ય કરવા માટે જ પ્રવૃત્તિ કરવાની હોય છે અને ત્યારપછી અંત્ય-છેલે સર્વોત્તમ સૂમકિયાઅપ્રતિપાતી અને વ્યુપરત-ક્રિયાનિવૃત્તિરૂપ ચૌદમા ગુણસ્થાનકરૂ૫ અનાલંબન યોગ થાય છે અને તેની પછી તરતજ નિબંધ શાશ્વત અનંતસુખમય સચ્ચિદાનંદ મેક્ષની પ્રાપ્તિ થાય છે. આ વેગને અનાલંબન એગ પણ સર્વજ્ઞ પુરૂષોએ કહ્યો છે. તે માટે પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, અને વિચારમય શુકલ ધ્યાનરૂપ બાણ મૂકવારૂપ અનાલંબન ગનું પરમતત્વ ( શુદ્ધાત્મ) દર્શન કરાવવા સુધી રહેવા For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૧ ] પણું જ છે. આ પરમતત્ત્વને કેવળજ્ઞાન અનતજ્ઞાન વા અનવિજ્ઞાન કે પરમજ્યાતિ પણ કહે છે. ॥ ૧-૨ ॥ અહીં કાઇને એવી શકા થાય કે ક્ષીણમેાહરૂપ ખાણુ મૂકીને જ્ઞાનાવરણીયઆદિ ચાર ઘાતિ કને હુણીને કેવલજ્ઞાન પામે છતે અને પરમ તત્ત્વ પ્રત્યક્ષ દેખે છતે અનાલખન પ્રવૃત્તિ ભલે ન હેાય પર ંતુ સાલ’બન ચેગની પ્રવૃત્તિ તે વિશેષ પ્રકારે હેવી જોઇએ, કારણ કે કેવલજ્ઞાન જો કે પ્રાપ્ત થયું છે તે પણ હજુ મેક્ષ મેળવવા પ્રવૃત્તિ થવી જ જોઇએને ? આચાર્યશ્રી જવાબ આપતાં જણાવે છે કેતમે એમ ગેરવ્યાજબી ન મેલેા. જો કે કેવલીઓને મેક્ષ મેળવવાનુ બાકી છે તે પણ મેક્ષ મેળવવા ( મેાક્ષ) સ્વરૂપ જાણવાપણું ન હેાત્રાને લઇને તે ધ્યાનનું આલંબન હેતુ નથી. તેમજ ક્ષપશ્રેણીના સમયમાં વિશેષ પ્રકારના યાગના પ્રયત્ન જેમ થાય છે તેમ કેવલીપણામાં થતા ન હેાવાથી અનાલ અનચેાગ કેવલીઓને નથી હાતા. તેમજ આર્જિત કરણથી ચાર ઘાતિ કના મૂળથી વિનાશ કરેલે। હાવાથી ત્યારપછી શ્રેષ્ઠ યાગ ચૌદમા ગુણસ્થાનકમાં અયાગી ગુણસ્થાનકમાં યોગનિરોધ કરવામાં વિશેષ પ્રકારના પ્રયત્ન કરવાના નથી હાતા. અને ચાગનિરાયની પહેલાં કેવલી અવસ્થામાં ધ્યાનના વ્યાપાર નહીં હાવાથી તેમજ ચેાગ( ધ્યાન )નુ લક્ષણ ધ્યેયની રિતિમય હાવાથી કેવલીઓને નથી હતુ. કહ્યુ` છે કે~~ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] सुदढप्पयत्तबाधारणं, गिरोहो व विजमाणाण । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तांगं ॥१॥ વિવાર, छाया-सुदृढप्रयत्नव्यापारणं, निरोधो वा विद्यमानानाम् । ध्यानं करणानां मतं, नतु चित्तनिरोधमात्राङ्गम् ॥१॥ અર્થ—અત્યંત પ્રયત્નપૂર્વક મન, વચન, કાયા, પાંચ ઇંદ્રિય અને ચાર કષાય આદિ જે મેહનીય આદિ કર્મોને બાંધવામાં વિદ્યમાન (વર્તતા) કરણે-અસાધારણ કારણે છે તેમને રોકવાન (નિરોધ કરવાને) જે આત્માને પ્રશસ્ત વ્યાપાર તે યોગ (ધ્યાન) કહેવાય છે. એમ ગીતાર્થોને મત છે, પરંતુ એકલા ચિત (મન) માત્રને જ રોકવું એનું નામ ધ્યાન નથી કહ્યું. ૧ આવા પ્રકારને વ્યાપાર મુનિવરે અપ્રમત્ત દશામાં, વા ઉપશમભાવે, ક્ષાયિકભાવે વા ગુણશ્રેણિમાં કરે છે, માટે તેવી અવસ્થાને ધ્યાન અથવા યોગ કહે છે. કેવલીઓને આ વસ્તુમાં પૂણતા હોવાથી કંઈ પણ કરવાનું રહેતું નહીં હોવાથી ધ્યાન નથી હોતું. અહિં શંકા થાય છે કે-એમ પણ બને. જે ક્ષપકશ્રેણી તથા ઉપશમશ્રેણીમાં બીજા અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાનક)માં થતું સામર્થ્ય યુગ અનાલંબનરૂપ છે એમ ગ્રંથકારે કહેલું છે, તો પછી તે ગુણશ્રેણીને નહિં પામેલા એવા અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકમાં પ્રવૃત્તિ કરતા એવા મુનિઓ તેમજ સર્વ પ્રકારના બાહ્ય અભ્યતર સંક૯પવિકલપની પરંપરારૂપ મહાનદીને સુકવી For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] નાખનારા ચૈતન્યને ગુણુ ચિત્ ( જ્ઞાન ) માત્રમાં પ્રેમ (પ્રીતિ) આંધવા આગ્રહ છે જેમને, તેમજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીવાળા સમસામ્રાજ્યને પાળનારા જિનકલ્પી મહામુનિવરેશને નિરાલ’ખન ધ્યાન છે. તેમ કહેવું તે અસંગત (સંબંધ વિનાનુ) થાય, એ શકા કરવી નહીં, જો કે તત્ત્વથી વિચારતાં તે પરમતત્ત્વ-આત્મસાક્ષાત્કાર લક્ષ્યને ધ્યેય કરી ખરાખર તેવી અવસ્થામાં સ્થિર રહેનાર ચેાગીને સામર્થ્ય યોગ થાય છે, અને તે જ નિરાલ’અન પશુ છે, તે પણ પરમતત્ત્વરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે તૈયારી થાય તેવી આત્મપરિણતિની પહેલાં પરમાત્મા ( અરિહંત સિદ્ધ )ના ગુણુના ધ્યાનમાં એકત્વ ( અભેદ ) ભાવે એક ધ્યેયમાં તદાકાર તદ્રુપ થવા માટે ચેાગ્ય શક્તિમય હાવાથી તેમજ પ્રત્યક્ષ નહિ દેખાયેલા આત્માના ગુણાને પ્રાપ્ત કરવામાં સમથ હોવાથી નિરાલંબન જ છે. તે કારણથી પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એમ ત્રણ પ્રકારની અવસ્થાની ભાવનાથી રૂપાતીત નામરૂપ આદિથી તથા તેમના કારણરૂપ કથી રહિત થયેલા સહજાનંદી સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્માના ગુણ્ણાની ભાવનાવડે આત્માને એકતારથી ભાવતા છતા જ્યારે એકત્વરૂપ પ્રણિધાન થાય છે તેવા અવસરમાં અપ્રમત્ત જિનકલ્પિ મહામુનિવરા શુકુલ ધ્યાનના અંશ અનુભવમાં આવે છે. તે વખતે તે ધ્યાન નિરાલ’અન યાગ કહેવાય એમ અનુભવસિદ્ધ જ છે. તેમજ સંસારી આત્મા પણ વ્યવહાર (નૈગમ, સંગ્રહ વ્યવહાર) નયની અપેક્ષાથી મૂલ સહજ ગુણને મુખ્ય કરવાવડે For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] ઔપચારિક ભાવે સિદ્ધ કહેવાય છે. હાલના સ્વરૂપને ગણ કરીને શુદ્ધ નિશ્ચય નયથી કલ્પાયેલા સહજ સ્વભાવે આત્માના ગુણજ્ઞાનાદિકને ભાવવામાં આવે ત્યારે નિરાલંબન યાન હોય છે. તેવી અવસ્થામાં નથી એમ કહેવું કઠિણ જ છે, કારણ કે પરમાત્માની તુલ્યતાવડે આત્માના જ્ઞાનાદિગુણને ભાવવા તે જ નિરાલંબન ધ્યાનના અંશ રૂપે છે. તેમજ તે જ ભાવનાને મેહને વિનાશ કરવાનું સામર્થ્ય છે તેથી નિરાલંબન ધ્યાન જાણવું. કહ્યું છે કે-aો ગાગરૂ અરિહંતે, વત્તાપત્તપન હિં सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तरस लयं ॥१॥ छाया-योजानात्यहन्तं-द्रव्यत्वगुणत्वपर्यायत्वैः ।। स जानात्यात्मानं, मोहः खलु तस्प याति लयम् ॥१॥ અથ–જે પુરૂષ અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તે નિશ્ચય પિતાના આત્માને પણ જાણે છે અને ખરેખર તેને મોહ વિનાશ પામે છે. તે રૂપી દ્રવ્યનું ધ્યાન સાલંબન છે અને અરૂપીનું ધ્યાન નિરાલંબન છે. એ પ્રમાણે નિશ્ચય જાણવું. મે ૧૯ો ઉપર કહ્યા પ્રમાણે સાલબંન અને નિરાલબં ધ્યાનનું યથાર્થ સ્વરૂપ જણાવીને હવે ધ્યાનથી પરંપરા જે ફળ થાય તે છેવટની ગાથામાં દેખાડે છે. मूलमू-एयम्मि मोहसागर-तरणं सेढी य केवलं चेव। તે તો સોમવાનો, તમે પરમં ૨ નિડ્યા ૨૦ | For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] छाया-एतस्मिन्मोहसागर-तरणं श्रेणिश्व केवलं नूनम् । ततश्चायोगयोगः, क्रमेण परमञ्च निर्वाणम् ॥२०॥ અર્થ–આ પ્રમાણે નિરાલંબન યાનને જ્યારે ગી પૂર્ણ રીતે સિદ્ધ કરે છે ત્યારે તે યોગી મહિસાગરને તરીને પાર પામી જાય છે. તે જ ક્ષપકશ્રેણિમાં ચઢવાનું (સિદ્ધિરૂપ) ફળ છે. આ મેહસાગર તરવાનું ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનનું ફળ અયોગ, વળી અયોગનું ફળ પરમનિર્વાણ છે એમ નિશ્ચય જાણવું. છે ૨૦ છે ભાવાર્થ–આવા પ્રકારના નિરાલંબન ધ્યાનની સિદ્ધિથી તેમાં પૂર્ણતા મેળવે તે અપ્રમત્ત યોગી મુનિવરો કે જેમણે સંસારની અસારતા અને આત્મિક સહજ જ્ઞાનાદિ ગુણેને જાણ્યા છે અને તે જ કારણથી પુદ્ગલભેગની અપવિત્ર વાસનાને સર્વથા ત્યાગ કરી છે તેવા સાધુ પુરૂષો સામર્થ્ય યેગના બળવડે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂફમસંપરાય, ક્ષીણમેહ આદિ ગુણોથી યુક્ત ગુણસ્થાનકની ક્ષકભાવ શ્રેણિમાં ચઢતા ચઢતા અનુકમે અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર નરકાદિક અનેક ગતિમાં ગમનના કારણભૂત સંસારનું બીજ મહ છે, તેથી તે મેહને સાગર કહ્યો છે. તે મોહરૂપ મહાસાગરને તરે છે એવા અધ્યાત્મ ભાવની પરિણતિને ચગદર્શનકાર પતંજલિ મુનિ સંપ્રજ્ઞાતસમાધિ કહે છે. તે આ પ્રમાણે-“વિતર્વવિવારનન્દ્રાસ્મિતાપાનુજમાતંત્રજ્ઞાત: ” ગસૂત્ર. ૧-૧૭ અર્થ-આત્મ દ્રવ્ય વિષે વિશેષ પ્રકારના તર્કરૂપ વિચારવડે For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૬ ] જે અભુત આનંદ અને સ્થિરતારૂપ જ્ઞાનને અનુભવ થાય તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. અહિંયાં જે ખરેખર વિચાર કરીએ તે જ જણાશે કે સંપ્રજ્ઞાત સમાધિમાં વિશેષ પ્રકારના તર્ક-વિચારરૂપ આત્માના જ્ઞાનાદિપર્યાયરૂપ અર્થને અને દ્વીપ સમુદ્રાદિક કેટલાક પદાર્થોનું જ્ઞાન થાય છે. તેવા પ્રકારનું જ્ઞાન તે રૂપી દ્રવ્ય જે જ્ઞાનને ગોચર છે તેવા અવધિજ્ઞાનથી પણ થાય છે, માટે ખરી રીતે તે લક્ષણ સંપ્રજ્ઞાતસમાધિમાં બંધબેસતું નથી. તેમજ સંપ્રજ્ઞાત પછી તુર્ત જ કેવલજ્ઞાન જ થાય છે. એને પતંજલિ મહર્ષિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે સૂવ દષ્ટિએ અપ્રમાણ છે. વિરામપ્રત્યાખ્યાનપૂર્વ સં શોચ: "(નં. ૨૨૮) અર્થ—અભ્યાસ કરતાં કરતાં છેવટે મન આલંબનને છોડી દઈ નિરાલંબન રીતે અગાચર આત્માદિ ભાવને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય થાય એવો જે છેલ્લે સંસ્કાર તેને અસંસ્કાર કહે છે. આ લક્ષણ પણ અસંપ્રજ્ઞાતમાં ઘટતું નથી, કારણ કે સર્વ પ્રકારની શુભાશુભ વૃત્તિઓને સર્વથા ક્ષય કરીને આત્માના સહજ સ્વભાવરૂપ કેવલજ્ઞાનને લાભ પામે છતે તેવા પ્રકારના કેવલીઓને માનસવિજ્ઞાન (મતિશતાદિજ્ઞાન) નથી હોતું, કારણ કે કેવલજ્ઞાનમાં પૂર્ણપણે છે. તેથી અસંપ્રજ્ઞાતમાં તે લક્ષણ ઘટતું નથી. જૈનસિદ્ધાંતમાં અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની કહી છે. એક સગી કેવલી સંબંધી અને બીજી અગી કેવલી સંબંધી, તેમાં પહેલી સગી કેવલીને સંકલ્પવિકલ્પરૂપ જ્ઞાન જેનાથી For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] ઉત્પન્ન થાય છે તેવા પ્રકારની મનની વૃત્તિને સર્વથા ઉચછેદ થાય છે. તેમજ અગીને હલન, ચલન, શીત, તાપ અને સુધા આદિ શારીરિક ક્રિયાને સર્વથા વિનાશ થાય છે. આ પ્રમાણે સગી કેવલીની અવસ્થાને શ્રીપતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે વાત શ્રી ગોબિંદુમાં ગ્રંથકાર જણાવે છે. " असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः।। निरुद्धाऽशेषवृत्त्यादि-तत्स्वरूपानुवेधतः ॥ १ ॥ અર્થઅન્ય દર્શનકાર પતંજલિ આદિ જેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે તે અવસ્થામાં સર્વ જગના રૂપી અરૂપી પદાર્થોને સંપૂર્ણ જાણવાપણું હેવાથી સ્વરૂપઆત્મસ્વરૂપ સચ્ચિદાનંદરૂપ તેને પૂર્ણ રીતે જાણે અને દેખે છે, તે કારણથી બાહ્ય સંક૯૫વિકલ્પરૂપ મન સંબંધી વૃત્તિઓને નિરોધ (વિનાશ) થયેલ છે એવા પ્રકારનો અસંપ્રજ્ઞાત યોગ કેવલીઓને હોય છે. આ પ્રકારે મોહને વિનાશ થવાથી કેવલજ્ઞાનરૂપ ફળને લાભ થાય છે. તે જ પ્રકારે કેવલજ્ઞાનના ફળરૂપે તેની પછી પ્રાપ્ત થનાર અગાગ નામે ચૌદમું ગુણસ્થાનક છે તેના ફળરૂપે વૃત્તિરૂપ બીજદાહગ સમાધિ થાય છે અને મહર્ષિ ધમમેઘ કહે છે તેને ગદર્શન ભાષ્યકાર જણાવે छ. तदेव रजोलेशमलोपेतं स्वरूपप्रतिष्ठं सत्चपुरुषान्यता રતિમાર્ગ ધર્મવિધ્યાના મવતિ | અર્થ–આત્મા For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[ ૭૪ ] કમ–પ્રારબ્ધરૂપ મળ અથવા રજને દૂર કરીને અર્થાત કિંચિત્ માત્ર પણ ન રાખીને સત્ , ચિત્ અને આનંદરૂપ પોતાના શાશ્વત-સદાકાલીન આત્મધર્મસ્વરૂપમાં સ્થિર થાય છે. વળી તે સાત્ત્વિક પુરુષ શરીર મન આદિ પ્રારબ્ધને મળેલા શરીરાદિ વડે ઓળખાવાય છે. તેનાથી પિતાના આત્માને અન્યપણે ઓળખાવે છે અને આત્માને સમ્યગું ધ્યાન પ્રાપ્ત કરાવે છે. આ પુરુષને તેઓ ધર્મ મેઘ કહે છે. અને અન્ય દર્શનકારે અમૃતાત્મા, કે તે સત્યાનંદ અને કોઈ તેને પર પણ કહે છે. “વિકૃતમ ા, મારાગુઃ શિવોશઃ | सत्यानन्दः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ २॥" અર્થ–ધર્મમેઘ જે આત્માએ ભવને દાહ સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રવડે એલખે છે તે રત્નત્રયરૂપ આત્મા ધમમેઘ કહેવાય છે. (૧) અમૃતાત્મા-કમરૂપ બીજને જેણે વિનાશ કર્યો છે તે આત્મા પુનઃ પુનઃ જન્મમરણ નહીં કરવાથી અમૃતાત્મા કહેવાય છે. (૨) ભવશત્રુ– જેમશંકર મહાદેવે ત્રીજા લોચનથી કામરૂપ સંસારને વિનાશ કર્યો છે તેમ જે આત્મા ભવ-સંસારના કારણભૂત કામ, ક્રોધ, મદ, માયા, લોભ, તૃષ્ણા અને અજ્ઞાનને વિનાશ કરનાર છે. તે આત્માભવશ જાણ (૩) શિવોદય-સ્વપરછનું ભલું કરવામાં નિરંતર પ્રવૃત્તિવાળો જે આત્મા હોય તે શિવેદય-કલ્યાણુરૂપ સૂર્યને પ્રકાશ કરનાર છે. (૪) સત્યાનંદ-સર્વ જીવોને દુઃખથી મુક્ત For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ] કરવાની પ્રવૃત્તિવાળા જે હાય તે આત્મા સત્યાનંદ જાણવ ( 4 ) पर - सामान्य मेटीना लवो मां मन माने छे, અને તેના માટે કાવાદાવા ખેલે છે તેવા પ્રકારના સુખથી પર એટલે અલૌકિક( લેાકેાત્તર આનંદ)ને મેળવવાની ઇચ્છા હેાવાથી તે પર પણ કહેવાય છે. આવી રીતે શુદ્ધ આત્મગુણુમાં રમનારા આત્મા અર્થાંના યાગથી અનેકરૂપે જોડાએલા દેખાય છે. ।। ૨ । આવા આત્માએ અનુક્રમે ઉપદેશેલા ચેાગની આરાધનાવડે અયાગી થઇને असंगत ( अ ंत्य ) सर्वथी उत्कृष्ट ३३ निर्वाण (भोक्ष ) ने पाभे छे. २०. प्रशस्तिः श्रीमन्महाबोर जिनेन्द्र शासने प्रशस्तिपात्रं तपगच्छ पादपः । अनेकशाखाभिरसौ विराजते, सद्धर्मसुस्वादुफलप्रदायकः ||१|| तदीयसच्छा यसमाश्रितोऽभूच्छ्रीहीरसूरिर्जगदेकपूज्यः । पट्टे तदीये च परम्परातः संवेगिमुख्यो मुनिनेमसागरः ॥ २ ॥ तरपादपङ्केरुहपट्पदश्रीः, सम्यक्क्रियोद्धारविधानदक्षः । लक्षीकृताऽऽरमोन्नतिधर्मधीरो-निर्मानमोहो रविसागरोऽभूत् ॥ ३॥ तच्छिष्य मुख्यः सुखसागरः सुधो-श्चारित्रचूडामणिशान्तमानसः । व्यराजताऽखण्डितशुद्धभावनः सम्यक्त्वतत्त्वार्थविदां सुसम्मतः॥४ तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः परः शतग्रन्थ विधायकोऽभूत् । योगीन्द्रपूज्यः क्षतकर्मराशिः कृतावधानः शिवदः क्रियायाम् ॥ ५ ॥ सर्वेषु जीवेषु समानभावः, श्रीबुद्धिपाथोनिधिसूरिवर्यः । यद्वाचनाम्भोनिधिमज्जनेन जातं पवित्रं जगदण्डमेतत् ॥ ६ ॥ 2 For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ८० ] तत्पट्टपूर्वाचलभानुमाली, वभूव श्रीमानजिताब्धिसूरिः । गुरुप्रतापेन ततान सोऽपि ग्रन्थाननल्पान् स्वमतिप्रभावात् ॥७॥ तत्पट्टामरभूधराग्रशिखरं भासा सदा भासयन्. दीव्यानन्दमयो विकारहितस्तन्वञ्जनेभ्यो हितम् । जन्तूनां भववारिधौ निपततां नौकायमानः सुधीः, श्रीमानृद्धिपयोनिधिर्विजयते सूरिगुणानां निधिः सुरिश्रीहरिभद्रेण रचिता योगविंशिका | तच्छायां सानुवादाञ्च सुरिनिर्मितवानसौ यावद्भूमण्डलं धत्ते, यावच्चन्द्रदिवाकरौ । तावत्तिष्ठतु मेदिन्यां ग्रन्थोऽयं सुखदायकः हेमेन्द्राब्धिमुनीश्वरेण सुधियां संमाननीयेन यः, संशोध्यादित एव सम्पूगुचितो नोतः प्रसिद्धिं मुदा । सोऽयं सर्वजनेष्टकामफलदः संजायतां भूतले, सच्छायास्वनुषादतः सुललितः श्रीविंशिकाहः शुभः ॥ ११ ॥ ॥ ८ ॥ For Private And Personal Use Only ॥ ९॥ 11 20 11 श्रीसूरिचक्रचक्रवर्तिहरिभद्रसूरिवरविरचितायां योगविंशिकार्या महोपाध्याय श्रीमद्-यशोविजयकृत विवरणाऽनुसारेण जैनाचार्यश्रीमद्-बुद्धिसागरसूरीश्वर पादपद्मोपासकश्रीमद्-ऋद्धिसागरसूरिविरचितच्छायाऽनुवादश्च समाप्तः ॥ ॐ शान्तिः ॥ ३ ॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય શ્રી ઋદ્ધિસાગરસૂરિસ પાદિત પુસ્તક કિ. 0-12-0 (1 સપ્તતિશતસ્થાન પ્રકરણ મૂળ છાયા ટીકા અનુવાદ કિ. 0-12-0 2 ચોગાનુભવસુખસાગર તથા ચગવિ શિકાનુવાદ કિ. 1-4-0 1 લઘુસ્તાત્રરત્નાકર 2 જિનરૂતુતિચતુર્વિ'શતિકા સરલા ટીકા કિં'૧-૮-૦ 3 નૂતન સ્તવનાવની | [ નવીન રાગ માટે નવીન પુસ્તક] કિ. 0-8-0 4 ગીત પ્રભાકરે, કિં. 1-4-0 5 અજિતસેન ચરિત્ર સંસ્કૃત કિં. 1-8-0 6 ચન્દ્રરાજ ચરિત્ર 3, 5 કિ. 2-8-0 શ્રીમદ્ બુદ્ધિ સાગરસૂરીશ્વરજીના 108 પુસ્તકમાંહેના ઉપગી દરેક પુસ્તકે અત્રેથી મળી શકશે. શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર વિજાપુર ( ગુજરાત ), શ્રી બુદ્ધિસાગરસૂરિ સેવા સમાજ પેથાપુર ( મહીકાંઠા ) For Private And Personal Use Only