Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૦ ]
કેવલી ભગવાને પ્રરૂપેલાં શાસ્ત્રોની અપેક્ષા વિનાની હાવાથી આત્માને હિત કરનારી નથી, માટે તેવી મતિને ત્યાગ કરવા, તેમજ સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતાના રહસ્યના ગીતા ગુરૂ પાસેથી વિનય બહુમાનપૂર્વક યથાર્થ અનુભવ કરીને પંડિત પુરૂષાએ અત્યંત સૂક્ષ્મબુદ્ધિ, શ્રદ્ધા, વિવેકયુક્ત થઇને ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પૂજાભક્તિ, તપ, જપ, સમાધિ અને ધ્યાનઆદિ ધર્માનુષ્ઠાનમાં વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. અહીંયા બધી ક્રિયાઓ તથા પવિત્ર શાસ્ત્રો કે જેએ સજ્ઞના ઉપદેશને અનુસરીને રચાયાં છે. તેમાં પ્રીતિ શ્રદ્ધા અને શ્રેષ્ઠ સદ્ભાવ રાખવા. તે સદ્ભાવનુ સ્વરૂપ જણાવે છે.
“ લોમાલવ્ય તયં, તં યદુમિય શ્વેત્ । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात्कदाचन ॥ १ ॥ स्तोका आर्या अनार्येभ्यः, स्तोका जैनाथ तेष्वपि । सुश्रद्धास्तेष्वपि स्तोकाः, स्तोकास्तेष्वपि सत्क्रियाः ॥ २॥
',
श्रेयोर्थिनो हि भूयांसो - लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाच स्वात्मशोधकाः ॥ ३ ॥
અ:—જો બહુ લેાકેાએ કરેલા કાર્યને પ્રમાણ માનીને તેનુ અવલખન કરવુ. ચેાગ્ય હાય તે જગમાં સંસારની વૃદ્ધિ કરનાર પુદ્ગલ ભાવમાં આનંદ માનનાર મિથ્યાષ્ટિને હેાટા સમુદાય છે તેને અનુસરવુ પડે, તેના કહેલા મતના કદાપિ ત્યાગ નકરાય. વળી તે અનાચે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469