Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 459
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૧ ] પણું જ છે. આ પરમતત્ત્વને કેવળજ્ઞાન અનતજ્ઞાન વા અનવિજ્ઞાન કે પરમજ્યાતિ પણ કહે છે. ॥ ૧-૨ ॥ અહીં કાઇને એવી શકા થાય કે ક્ષીણમેાહરૂપ ખાણુ મૂકીને જ્ઞાનાવરણીયઆદિ ચાર ઘાતિ કને હુણીને કેવલજ્ઞાન પામે છતે અને પરમ તત્ત્વ પ્રત્યક્ષ દેખે છતે અનાલખન પ્રવૃત્તિ ભલે ન હેાય પર ંતુ સાલ’બન ચેગની પ્રવૃત્તિ તે વિશેષ પ્રકારે હેવી જોઇએ, કારણ કે કેવલજ્ઞાન જો કે પ્રાપ્ત થયું છે તે પણ હજુ મેક્ષ મેળવવા પ્રવૃત્તિ થવી જ જોઇએને ? આચાર્યશ્રી જવાબ આપતાં જણાવે છે કેતમે એમ ગેરવ્યાજબી ન મેલેા. જો કે કેવલીઓને મેક્ષ મેળવવાનુ બાકી છે તે પણ મેક્ષ મેળવવા ( મેાક્ષ) સ્વરૂપ જાણવાપણું ન હેાત્રાને લઇને તે ધ્યાનનું આલંબન હેતુ નથી. તેમજ ક્ષપશ્રેણીના સમયમાં વિશેષ પ્રકારના યાગના પ્રયત્ન જેમ થાય છે તેમ કેવલીપણામાં થતા ન હેાવાથી અનાલ અનચેાગ કેવલીઓને નથી હાતા. તેમજ આર્જિત કરણથી ચાર ઘાતિ કના મૂળથી વિનાશ કરેલે। હાવાથી ત્યારપછી શ્રેષ્ઠ યાગ ચૌદમા ગુણસ્થાનકમાં અયાગી ગુણસ્થાનકમાં યોગનિરોધ કરવામાં વિશેષ પ્રકારના પ્રયત્ન કરવાના નથી હાતા. અને ચાગનિરાયની પહેલાં કેવલી અવસ્થામાં ધ્યાનના વ્યાપાર નહીં હાવાથી તેમજ ચેાગ( ધ્યાન )નુ લક્ષણ ધ્યેયની રિતિમય હાવાથી કેવલીઓને નથી હતુ. કહ્યુ` છે કે~~ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469