________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩ )
અ-જેમ ભન્ય આત્મા સવ કર્મોના સમળથી નાશ કરીને પૂર્ણપણે સર્વજ્ઞ ભગવાન થયા છે, તેમ હું પણ નિશ્ચ યનયથી સત્તાએ તેવા છું, આવેા વિચાર કરી સ્વ પર–આત્મા તથા પુદ્ગલની વહેં'ચણી કરી પુદ્ગલને ત્યાગબુદ્ધિથી ત્યજતા, અને આત્મસ્વરૂપને ભજતા, એવા યોગી જન રૂપસ્થ યોગના અભ્યાસથી આગળ રૂપાતીત દશામય જીલધ્યાનની પાસે આવે છે. . પેાતાના આત્માને સČજ્ઞ સ્વરૂપમય ભાવે છે. ચાગશાસ્ત્ર પ્ર.-૧૦માં રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે.
अमूर्तस्य चिदानंद रूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य, ध्यानं स्याद्रूपवर्जितम् ॥ १॥ प्र - १०
અ—અમૃત -આકૃતિ રહિત અર્થાત્ વ, ગંધ, ૫શ, રસ, શબ્દાદિક રૂપ વિનાના સચિદાનંદ, સદ્-નિત્ય, સત્યશુદ્ધ જ્ઞાન તથા આનંદ-ચારિત્રમય, તથા આઠ જાતના જે કર્મ આત્માને લાગે છે તેથી રહિત હાવાથી નિર ંજનનામરૂપ, ઊંચ, નીચ, રૂપ, જાતિ વિનાના–પરમાત્મા-સિદ્ધોનું ધ્યાન તે રૂપાતીત કહેવાય છે.
इत्यजस्रं स्मरन् योगी, तत्स्वरूपाऽवलंबनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥ २ ॥
અ—ઉપર કહ્યું તેવું નિર ંજન સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલખન કરીને ચોગી નિત્ય ઘ્યાનના અભ્યાસ કરતા હવાથી પૂર્ણ પણે બાહ્ય વસ્તુને અધ્યવસાયયેાગે મારા
૧૩
For Private And Personal Use Only