________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) કમે કમે બદલાય તેને પર્યાય કહે છે તેથી એમ સિદ્ધ થયું કે જે દ્રવ્ય ભિન્ન હોય તેના પરિણામે પણ ભિન્ન જ હોય છે . ૩-૧૫ છે સૂત્રે-મિત્ર સંયમઢતીતાનાતિજ્ઞાન ને ૩–૨૬ /
ભાવાથ–સમ્યગે ચારિત્રના બળથી ગુરૂની કૃપા વડે મહાન તપસ્વીઓને પશમ ભાવથી શાસ્ત્રના અભ્યાસથી ત્રણકાલનું જ્ઞાન થાય છે, તેમજ અવધિ જ્ઞાનાવરણીયના
પશમ ભાવથી અવધિ જ્ઞાન થાય તેવી રીતે પણ ત્રણ કાલનું રૂપી પદાર્થ સંબંધી જ્ઞાન થાય છે તેમજ શુકલ ધ્યાનમાં ચઢેલ અપ્રમત્યેગીને ઉપર કહેલા ધર્મ-ઉત્પત્તિ અવસ્થા, લક્ષણ-વિનાશ અવસ્થા અને અવસ્થાન-સ્થિરતા અવસ્થારૂપ ત્રણ પરિણામ જે દ્રવ્યમાં થાય છે તેમાંથી એક પરમાણુ આદિ કેઈ દ્રવ્યને ધ્યેયરૂપ સન્મુખ કરી ધ્યાનમાં ગુણ પર્યાયની સંયમમય ધારણ કરવામાં એકત્વ થવાથી શુકલ યાનના પ્રથમ પાયારૂપ પૃથકવદ્યુતવિચાર અને અનેક પરિણામને દ્રવ્યમાં સંક્રમણ કરવારૂપ અને પૃથકવઅપ્રવિચાર આવું દયાન અપ્રમત્ત ચગી બારમાં ગુણરથાનકે કરે છે, અને તે સર્વઘાતિ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન, દર્શનને પ્રગટ કરી છે, અને ભૂત, ભાવી, વર્તમાનકાલનું અનંત વરતુને જાણુવા દેખાવારૂપ તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે ૩-૧૬
सूत्रं-शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्सङ्करस्तत्प्रવિમાનસમાવપૂતરતજ્ઞાનમ ! રૂ–૧૭ ||
For Private And Personal Use Only