Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 431
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૩ ] પણ અવિધિથી ક્રિયા અનુષ્ઠાન કરનારને સંઘ નથી જ કહ્યો. આવી રીતે અવિધિથી સૂત્ર અને તેથી કહેવાયેલી શુદ્ધ ક્રિયાને વિનાશ થતો હોવાથી સત્ય રીતે તીર્થને પણ વિનાશ થાય છે જ; તેથી તીર્થ-ઉચ્છેદના ભયથી અવિધિએ ચાલતું અશુદ્ધ કિયાનું અનુષ્ઠાન ચાલવા દેવું અથવા તેની સ્થાપના કરવી તે ચગ્ય નથી, આથી તે જે વ્યાપારથી લાભની ઈચ્છા રાખતો હતે તેને બદલે મૂળ ધન પણ નાશ પામે છે, એ જ તાત્પર્ય સમજવું ૧૪. સૂત્ર ક્રિયાને વિનાશ તે જ આપણને અહિત કરનાર છે. તે વાતને બરાબર સમજાવે છે. मूलम्सो एस वंक ओ चिय, न य सयमय मारियाणमविसेसो। एयं पि भावियव्यं, इह तित्थुच्छेयभीरूहि ॥१५॥ छाया-स एष वक्र एव, न च स्वयं मृतमारितयोरविशेषः। एतदपि भावितव्य-मिह तीर्थोच्छेदभीरूभिः॥१५॥ અર્થ ખરેખર તે એ અહીંયાં દેષ છે કે- સૂક્ત ક્રિયાને વિનાશ થાય છે, માટે તીર્થ–ઉછેદને ભય ધરનારાઓએ એ પણ વિચારવું જોઈએ કે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાથી જે માણસ સ્વાભાવિક મરે છે અને બીજાના હાથે જે મરાય તે બંનેમાં અવિશેષતા–સામાન્યપણું નથી, કિંતુ વિશેષતા છે. મે ૧પ છે ભાવાર્થ-અહિંયા પૂર્વધએ આત્માના હિતમાટે ધર્મક્રિયા ઉપદેશેલી છે તેને વિનાશ થાય તેમજ પરંપરા તીથને ઉચ્છેદ થાય, તેથી અધર્મના પરિણામને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469