________________
ડૉ. સર જીવનજી જમશેદજી મેદી
ડી. સર જીવનજી જમશેદજી માદી,
શમ્સ ઉલઉલ્મ, બી. એ., પી. એચ. ડી, સી. આઈ. ઇ. એએ મૂળ નવસારીના વતની; પણ ઘણા વર્ષોથી મુંબઇમાં આવી વસેલા છે. એમના પિતાનું નામ જમશેદજી જીવનજી મેાદી અને માતાનું નામ આવાંબાઇ, તે રૂસ્તમજી ફરામજી માદનના મેટી છે. એમને જન્મ સન ૧૮૫૪ માં મુંબાઇમાં થયા હતા.
પ્રાથમિક કેળવણી એમણે કાલામાની શેઠ જીજીભાઈ દાદાભાઇ સ્કુલમાં અને માધ્યમિક ઇંગ્રેજી કેળવણી ફાટની બ્રાન્ચ સ્કુલમાં અને એલ્ફીન્સ્ટન હાઈસ્કુલમાં લીધી હતી. સન ૧૮૭૧ માં મેટ્રીક થયા પછી એલ્ફીન્સ્ટન કૅલેજમાં તેઓ ગયલા, જ્યાંથી બી. એ. ની પરીક્ષા (ક) તવારીખ (ખ) પોલીટીકલ શંકાનેમી અને (ગ) કેમીસ્ટ્રી ફ્રિઝસ ઐચ્છિક વિષય લઇને સન ૧૮૭૬ માં પાસ કરી હતી.
એમના પ્રિય વિષયે શરૂઆતમાં વાયુચક્ર અને કુદરતી બાબતેનું જ્ઞાન અને પાછળથી પૂભણીનું સાહિત્ય, પુરાણી બાબતે (antiquities), મનુષ્ય જાતિના આચાર વિચાર અને રાહરમ (authropology) અને જરથેાસ્તી ધર્મ વગેરે છે; અને એ સમાં એમણે સારી પ્રતિષ્ઠા અને માન પ્રાપ્ત કરેલાં છે; એટલું જ નહિ પણ એ વિષયેા પરતાં એમનાં લખાણ અને અભિપ્રાય પ્રમાણભૂત લેખાય છે,
તેઓ લાંબા સમયથી પારસી પંચાયતના સેક્રેટરીના હાદ્દા પર છે. તેનું કામકાજ એમણે એટલી કાબેલીયત અને કાર્યદક્ષતાથી કરેલું છે કે તેમના પ્રયાસના પરિણામે એ સંસ્થા અઢળક મિલ્કતવાળી થયેલી છે; અને એમની એ કિમતી સે.ની તારીક, હમણાંજ તા. ૬ ઠ્ઠી એપ્રિલે (૧૯૩) એમના સન્માના મુંબાઇમાં એક મેટા બહેર મેળાવડા કરવામાં આવ્યા હતા ત્યારે કામના મેાટા અગ્રેસર અને નણીતા ગૃહસ્થાએ પ્રશંસાભર્યાં સુંદર શબ્દોમાં, કામના સતેષ, આભાર અને માનની લાગણી પ્રદર્શિત કરી હતી.
જરથાસ્તી ધર્મનું એમનું જ્ઞાન અગાધ અને ઝીણું છે અને તે વિષે સંખ્યાબંધ લેખા, વ્યાખ્યા, નિબંધ અને ગ્રંથે એમણે લખેલાં છે.
એજ પ્રમાણે કુલે ૧૦૬) Anthropological વિષયેા પર છે. એમના તે લેખાનાં ચાર પુસ્તકેા પ્રગટ થયેલાં છે; અને પાંચમું પ્રગટ થાય છે અને
૭