________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ડીક મુદતથી ત્યાંના રાજકુમારના શિક્ષક તથા કપેનિયન તરીકે નિમાયા છે.
આમ જીવનમાં અનેક પ્રકારના સંજોગોમાંથી પસાર થયા છતાં એમને સાહિત્ય પ્રતિને પ્રેમ, અભ્યાસ અને લેખન વ્યવસાય સતત ચાલુ રહ્યા છે. એમના સાહિત્યકાર્યમાં સ્વ. સર રમણભાઈ મદદ કરતા. એમને બાલાશંકરની કવિતાઓ પર વિવેચન કરવાની ઈચ્છા પ્રકટેલી; કંઈક પ્રયન પણ કરેલ અને કાવ્યો લખવા માંડેલાં; પણ તે બધાં દમ વિનાનાં અને સર રમણભાઈની સૂચના અને સલાહથી કાવ્ય લખવાનું મૂકી દઈને તેઓ ગદ્ય લેખન પ્રતિ વળેલા. પિતાને વિજ્ઞાનને શેખ પ્રથમથી એટલે તે વિષે એમણે પાંચ સાત પુસ્તકો રચેલાં છે. એ જ પ્રેમ એમને પ્રાચીન સાહિત્ય માટે છે. તેથી તે દિશામાં, વિષ્ણુદાસ, પ્રેમાનંદ, મીરાંબાઈ વિષે કેટલાંક ઉપયુકત લેખે અને ગ્રંથે રચેલાં છે, જે બધાં નીચેની યાદીમાં ને ધ્યાં છે. સને ૧૯ ૦૪-૦૫માં કેળવણું ખાતા તરફથી નવી વાચનમાળા તૈયાર કરવામાં આવી ત્યારે વિજ્ઞાનના વિષયો ઉપર પાઠે લખવાનું એમને સેપવામાં આવ્યું હતું. તે પ્રમાણે વાચનમાળાની ત્રીજી,ચેથી, પાંચમી અને છઠ્ઠી ચોપડીઓમાં વિજ્ઞાનના ઘણાખરા પાઠે એમના લખેલા છે. એ ઉપરાંત સાહિત્ય વિષયક કેટલાક પાઠ પણ એમણે લખી આપેલા છે. - વડોદરામાં આવી વસ્યા પછી બે ત્રણ વર્ષ “ચંદ્ર પ્રકાશ નામનું એક માસિક ચલાવેલું. વળી કેટલાંક વર્ષો સુધી સયાજી સાહિત્યમાળાના સંપાદકનું કાર્ય કરેલું, અને વૈજ્ઞાનિક પરિભાષા ઉપજાવવાનું કઠિન કાર્ય પણ કરેલું, છતાં એમનું મહત્વનું અને સ્થાયી કાર્ય તે ગુજરાતી અંગ્રેજી કોષ છે, જે એમનું જીવંત સ્મારક થઈ પડશે.
એમના પ્રકીર્ણ લેખ પણ ચેડાં નથી; માત્ર અહિં એમના પ્રકટ થયેલા ગ્રંથની યાદી આપી છેઃ સામાન્ય પદાર્થ જ્ઞાન
સન ૧૮૯૪ પ્રાણું માત્રનું વર્ગીકરણ (પ્રથમ આવૃત્તિ.)
, ૧૮૯૬ ( દ્વિતીય આવૃત્તિ. )
૧૯૦૪ હિંદુસ્તાનનાં આંચળવાળાં પ્રાણીઓ ભા. ૧ લો. ઉષ્ણતા
૧૯૦૦ પદાર્થ વિજ્ઞાન
૧૩૬
છે ૧૮૯૮
છે ૧૯૦૨