Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
તિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય
એમના મંતવ્યને અનુકૂળ ત્રણ ઠરાવા પસાર કરાવ્યા હતા. મહાભારતના કામમાં મદદ કરવા યુરપમાં જેટલી મહાભારતની પ્રતા હાય તેનું સંશોધન કરાવી પાઠાન્તરેાની વિગત પૂણાની ભાન્ડારકર એરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટને પહોંચાડવી એવા પણ ઠરાવ કરવામાં આવ્યા હતા.
વળી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે પણ સંસગ રાખી રહ્યા છે; અને તક મળે પરિષદમાં હાજરી આપે છે.
એમના ગ્રંથાની યાદીઃ (૧) સરસ્વતીચન્દ્રનું અવલાકન, પ્રથમ આવૃત્તિ. (ર) વેદાન્ત દર્શન પ્રથમ આવૃત્તિ
[જેમાં નીચે જણાવેલાં પાંચ લેખાને સમાવેશ છે.] ૪. તત્વવિવેક, ૪ ભૂતવિવેક, હ્ર ગૌરીશંકર ઓઝાના જીવન ઉપરવિચાર, રૂ. પા. ૐાયસનના વેદાન્ત વિચાર. ગ. મદ્રાસ્નાય. (૩) લાડ લારેન્સનું જીવનચરિત્ર. ( ગુજરાત વ. સા. ) (૪) અદ્વૈતામૃતઃ (વેદાન્ત ચર્ચાની વાર્તા). (૫) આ ધર્મ પ્રકાશ માસિકમાં આવેલા લેખે, (૧) પ્રમાણુ વિચાર (૨) ભક્તરાજ
સને ૧૮૯૦
૧૯૦૦
૧૭૯
""
સને ૧૮૯૫
૧૯૦૪
19
(૩) ન્યાયશાસ્ત્ર
(૪) આચારનીતિની પતિ.
(૬) ભાસČન ઉપર લેખ (એરિયન્ટલ કેૉંગ્રેસમાં) (૭) ન્યાયસારઃ પ્રથમ આવૃત્તિ
(૮) ફેશવોપનિષત્રમાં આકસફોડ ખાતે
ભરાયેલી ૧૭મી ઈન્ટરનેશનલ આરિયન્ટલ કાંગ્રેસ માટે નિબંધ,,
સ. ૧૯૫૫
સ. ૧૯૬૪
સ. ૧૯૫૮
સ. ૧૮૯૪
સને ૧૯૨૪
૧૯૦૯
19
૧૯૨૯

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286