Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૨૨
૪ - આગમ વિષય-દર્શન [૧૩૯-– ઉપાશ્રયની છતની ઊંચાઈ અને શેષ કાળ તથા -૧૪૨] વર્ષાવાસમાં તેનું કવ્યાકધ્ય વિધાન
ઉદ્દેશક-૫[૧૪૩-– દેવ કે દેવી રૂપ વિફર્વણા કરી સાધુ-સાધ્વી સાથે મૈથુન-૧૪૬] સેવે અને સાધુ-સાધ્વી તે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત [૧૪] કલહ ઉપશાંતિ સિવાય ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત [૧૪૮-– સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસત પછી આહાર હોય તો તેની વિધિ. -૧૫૧] આહાર કરે કે બીજાને આપે તો પ્રાયશ્ચિત્ત [૧૫૨] રાત્રીના કે વિકાલે ઉછારો આવે તો તેની વિધિ [૧૫૩- – સચિત્ત રજ, પાણી આદિ યુક્ત આહાર સંબંધે વિધિ -૧૫] – સાધ્વીને ઉત્સર્જન સમયે પશુપક્ષીનો સ્પર્શ થાય અને
તે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૧૫૭- – સાધ્વીને એકલા-રહેવું, ગોચરી, વિચાર-વિહાર ભૂમિમાં -૧૬૧] ગમનાગમન, વિહાર, ચોમાસુ ન કલ્પ [૧૨-– સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત હોવું, વસ્ત્રરહિતપણે -૧૬] કાઉસ્સગ્ગ ગામાદિ બહાર આતાપના દિન કલ્પ [૧૬૭- – સાધ્વીજીને અકથ્ય દશ બાબતોનું વર્ણન. -૧૭૯] – સાધુને આકુંચન પટક રાખવો કલ્પ [૧૮૦- – સાધ્વીને અકથ્ય અને સાધુને કલ્ય બાબતો -૧૮૯] સાવશ્રય આસન, સવિષાણ પીઠ, નાળચાવાળું તૂમડું,
ગોળ દાંડીની પાત્ર કેસરિકા, રજોહરણ [૧૯૦૯ – માનવમુત્ર સંબંધે નિષેધ, કાલાતિક્રાંત એવા આહાર -૧૯૩] વિલેપન, અભંગ, કલ્કાદિ નિષેધ [૧૯૪] પરિવાર કલ્પ સ્થિતને વૈયાવચ્યાર્થી વિશેષ નિયમ [૧૯૫] આહાર સંબંધે ગૃહસ્થ ઘેર જવા વિશે નિયમ
ઉદ્દેશક-૬[૧૯૬-– છ કુવચન બોલવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય છ પ્રસંગ -૨૧૫] અને તેની વિધિ, વિશેષ કારણે સાધુ-સાધ્વીને પરસ્પર
સહાય કરે તો જિનાજ્ઞા ભંગ ન થાય – આચારમર્યાદાના છ ઘાતક, છ આચાર મર્યાદા [૩૫] “બુકતકપ્પ” છેદ સૂત્ર-૨- વિષયદર્શનપૂર્ણ

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382