Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
‘ઉત્તરયણ''
૪૩ ઉત્તરજ્ડચણ-મૂલસૂત્ર-૪-વિષયાનુક્રમ
અધ્યયન-૧-‘વિનયશ્રુત”
[..૧–– વિનયધર્મ નિરૂપણ કથન, વિનીત અવિનિતના લક્ષણ -. . ૫] — દુઃશીલ ને સડેલા કાનવાળી કૂતરી અને ભૂંડની ઉપમા – દુઃશીલ, બહુભાષી, અકૃત્ય સેવીનો સર્વત્ર અનાદર [..ī] આત્મહિત ઇચ્છુક માટે વિનયની આવશ્યક્તા [..૭] વિનયથી શીલની પ્રાપ્તિ, બુદ્ધપુત્રનો સર્વત્ર આદર [..૮] સાર્થક અધ્યયન માટે પ્રેરણા, નિરર્થક વાતનો નિષેધ [..૯] અનુશાસન સમયે ક્ષમા રાખે, ક્ષુદ્રની સંગતિ ન કરે [.૧૦] ક્રોધ અને બહુભાષણ ન કરે, યથા સમય સ્વાધ્યાય કરે [.૧૧] આવેશવશ સેવેલ દોષ ન છુપાવે પણ આલોચના કરે [.૧૨] – અવિનયીને દુર્બલ ઘોડાની, વિનયીને અશ્વની ઉપમા
– ગુરુજનના અભિપ્રાયાનુસાર આચરણનો આદેશ [.૧૩] – અવિનયી શિષ્ય મૃદુ ગુરુને પણ કઠોર બનાવી દે
– વિનયી શિષ્ય કઠોર સ્વભાવી ગુરુને મૃદુ બનાવી દે [.૧૪] ~ અકારણ બોલવાનો અને મિથ્યાભાષણનો નિષેધ
– શાંત રહેવાનો તથા નિંદા-સ્તુતિમાં સમાન રહેવાનું વિધાન [.૧૫- - આત્મ નિગ્રહ ઉપદેશ, તેનું ફળ, તેની વિચારણા –. ૧૭] – જાહેરમાં કે એકાંતમાં પ્રતિકૂળ આચરણ નિષેધ [.૧૮- – ગુરુજન નજીક બેસવાની વિધિ, બોલાવો ત્યારે તુરંત -.૨૨] ઉપસ્થિત થવાનું વિધાન, પ્રશ્નોત્તર વિધિ [.૨૩] – વિનયી પૃચ્છાથી સૂત્રાર્થની યથાશ્રુત પ્રાપ્તિ [.૨૪–– સાધુની ભાષા, એકલ સ્ત્રી સાથે વાત ન કરવી -.૨૯] – ગુરુ જનના કઠોર શાસનથી સ્વહિત છે તે વિચારણા [.૩૦ – બેસવા સંબંધિ વિવેક, ભિક્ષામાં એષણા સમિતિ પાલન –.૩૭] – ઘોડાના દૃષ્ટાંતે વિનયી-અવિનયીનું સ્વરૂપ – ગુરુજનોને વિનયીથી સુખ, અવિનયીથી દુઃખ [૩૮–– અનુશાસન અને વિનિત-અવિનિતની વિચારણા
-
-
–
-.૪૪] – અપ્રસન્ન ગુરુને વિનિત શિષ્ય મિષ્ટ વચનથી પ્રસન્ન કરે જીત વ્યવહા૨ી મુનિ નિંદા પાત્ર ન બને, ગુરુ પ્રત્યે વ્યવહાર [.૪૫- – વિનમ્ર બનવા ઉપદેશ, વિનયથી શ્રુતલાભ અને -.૪૮] ઉભયલોકમાં સુખ, ઉપસંહાર–
૩૪૯

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382