Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩પ૨
૭/ – આગમ વિષય-દર્શન અધ્યયન-“ઔરભીચ” [૧૭૯-– મહેમાન માટે પળાતા ઘેટાનું દષ્ટાંત, -૧૮૮] – બાળજીવોનું વર્ણન, તેનું ઘેટા સમાન મૃત્યુ [૧૮૯ – કાકિણી અને આંબાના દષ્ટાંતથી દેવસુખ ખોવાનો ઉપદેશ -૧૯૧] – દેવતાની તુલનાએ મનુષ્ય કામભોગની તુચ્છતા [૧૯૨- -ત્રણ વણિકનું દષ્ટાંત, ચાર ગતિની લાભાલાભ -૧૯] – બાળજીવની બે ગતિ, બાળ અને પંડિતગતિની તુલના [૧૯૮-– વ્રતિની મનુષ્ય ગતિ, વિશેષ પુન્યથી દેવગતિ -૨૦૫] – દેવની તુલનાએ મનુષ્ય કામભોગ, કામભોગ વિરક્તિ
– કામભોગ અનિવૃત અને નિવૃત્તના લાભાલાભ [૨૦-– બાળ જીવની અજ્ઞાનતા, અધર્મ આચરણ, દુર્ગતિ -૨૦૮] – પંડિત જીવનું ધૈર્ય, ધર્માચરણ, સુગતિ, ઉપસંહાર
અધ્યયન-૮-કાપિલિય” [૨૦૯-– દુર્ગતિ નિષેધના ઉપાયનો પ્રશ્ન-સ્નેહત્યાગ કથન -૨૧૩] – કપિલ મુનિનો ઉપદેશ, કર્મબંધના હેતુ, તેનો ત્યાગ
– કામભોગ ત્યાગ, આત્મરક્ષા, અજ્ઞાની આસક્તની વિપદા [૨૧૪] કામભોગ ત્યાગ કઠીન, વ્રતી સાધકને સહેલો [૨૧૫- – બાળ જીવની દુર્ગતિ, પ્રાણવઘનિષેધ, કર્મનિર્જરા -૨૨૦) – એષણા સમિતિ, પ્રહરૈષણા, જીવન નિર્વાહ [૨૨૧] સાધુનું લક્ષણ-નિમિત્ત, સ્વપ્નાદિ ફળ કથન ન કરે [૨૨૨- - અસંયમી, આસક્ત જીવોની અસુર કાર્યમાં ગતિ -૨૨૩] – ભવભ્રમણ અને બોધિદુર્લભતા [૨૨૪- - લોભીની મનોદશા, સ્ત્રી સ્વરૂપ-આસક્તિત્યાગ -૨૨૮] - કપિલ મુનિ વર્ણિત ધર્મ આરાધનથી ઉચ્ચ ગતિ
અધ્યયન-૯-“નમિપ્રવજ્યા” [૨૨૯- નમિરાજાને જાતિ સ્મરણ, અભિનિષ્ક્રમણ, ગૃહત્યાગ -૨૩૩] મિથિલામાં કોલાહલ, બ્રાહ્મણ રૂપે શકેન્દ્ર આગમન [૨૩૪-– મિથિલા વિશે શકેન્દ્રનો પ્રશ્ન, નમિ રાજર્ષિનો ઉત્તર -૨૩૮] - વૃક્ષનું દષ્ટાંત, વૃક્ષ તુટતા તેના આશ્રિત પક્ષીનું રૂદન [૨૩૯- – ભસ્મીભૂત મહેલનો પ્રશ્ન-એકત્ત્વ ભાવથી સુખનો ઉત્તર -૨૫૦] -નગર સુરક્ષાનો પ્રશ્ન-સંસારમુક્ત આત્માનો ઉત્તર

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382