Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
• ઉત્તરજ્જીયણું'' અ.૧૮
અધ્યયન-૧૮- સંજયીય'
-
[૫૬૦ – કંપિલપુરના સંજય રાજાનું શીકારાર્થે ઉદ્યાન આગમન -૫૬૫] – બાણ વિક્ર મૃગનું ધ્યાનસ્થ અણગાર પાસે જવું [૫૬૬– – મુનિને જોઇને રાજાનો પશ્ચાત્તાપ અને ક્ષમાચાયના -૫૭૬] – મુનિ દ્વારા રાજાને ઉપદેશ, સંજય રાજાની દીક્ષા [૫૭૭- – સંજય મુનિને અન્ય એક મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો -૫૮૧] – સંજય મુનિ દ્વારા પોતાનો પરિચય અને પ્રશ્નોત્તર
-
..
[૫૮૨] – ક્રિયા આદિ વાદીની અસત્ય તત્ત્વ પ્રરૂપણા
-
- ભ૰ મહાવીરની પ્રરૂપણા, સંજયમુનિનું જીવન [૫૮૩– – મુનિને પૂર્વજન્મનું જ્ઞાન, સમ્યજ્ઞાનોપાસના, પ્રશ્ન–૫૯૧] વિદ્યા અને ગૃહસ્થ ગોષ્ઠીથી નિવૃત્તિ, ધર્માચરણ, કાળનો વિષય આદિ પ્રશ્નના ઉત્તરની ક્ષમતા
[૫૯૨– – ક્રિયારુચિ, અક્રિયા ત્યાગનો ઉપદેશ
-૬૦૨] – ભરત, સગર આદિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધેલી [૬૦૩– – દશાર્ણભદ્ર, નમિ આદિ રાજાઓએ પણ દીક્ષા લીધેલી -૬૧૨] – ધીરપુરુષોનો અપ્રમત્ત વિહાર, જિનવાણીથી ભવપાર [૧૩] ઉપસંહાર કથન-સર્વસંગથી મુક્તની સિદ્ધિ
અધ્યયન-૧૯-‘મૃગાપુત્રીય’
-
[૬૧૪– – સુગ્રીવનગર, બલભદ્ર રાજા, મૃગારાણી, મૃગાપુત્ર -૬૨૪] – મુનિ દર્શનથી જાતિ સ્મરણ, દીક્ષા અનુમતિ માટે પ્રાર્થના [૬૨૫– – મૃગાપુત્ર દ્વારા ભુક્તભોગોનું વર્ણન અને વૈરાગ્ય ભાવ -૬૫૭] – માતાપિતા દ્વારા શ્રમણ જીવન- સમસ્યા વર્ણન [૬૫૮– – મૃગાપુત્ર દ્વારા પૂર્વે પોતે વેઠેલ નરક વેદના વર્ણન -૬૮૯- માતા-પિતા દ્વારા શ્રામણ્ય જીવન નિષ્પતિકર્મતા પ્રશ્ન [૯૦- – મૃગાપુત્ર દ્વારા વનના મૃગનું દૃષ્ટાંત, મૃગચર્યા ઇચ્છા –૭૦૧] – અનુમતી મેળવીને મૃગાપુત્રનો ગૃહત્યાગ [૭૦૨- – મૃગાપુત્રનું શ્રામણ્ય જીવન, માસિક સંલેખના, મોક્ષ -૭૧૨] – મૃગાપુત્ર ચરિત્ર નિષ્કર્ષ-કામભોગ નિવૃત્તિ, સંયમ અધ્યયન-૨૦- “મહાનિગ્રંથીય''
1
[૭૧૩– – સિદ્ધ અને સંયતને નમસ્કાર, ધર્મ સ્વરૂપ કથન -૭૧૮] – શ્રેણિકનું ઉધાનમાં જવું, મુનિનું દર્શન, અહોભાવ
૩૫૭

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382