Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૪૮
૧૦ – આગમ વિષય-દર્શન [૫૦૧] અમૂચ્છ, અજ્ઞાતભિષા, ક્રય વિક્રય વર્જન, નિસંગતા [૫૦૨-– વાણી સંયમ, સ્વગૌરવ ત્યાગ, અલોલુપતા, ઋયાદિત્યાગ –૫૦૪] - મદવર્જન, આર્યપદ ઘોષણા, કુશીલલિંગ વર્જન [૫૫] ભિક્ષુની ગતિનું નિરૂપણ
–1–1–
ચૂલિકા-૧-“રતિવાકયા” [૫૦૬-– સંયમ સ્થિરિકરણ ઉપદેશ, ભોગ માટે સંયમ છોડનારને -પ૧] ભાવિનું અજ્ઞાન, પરિતાપ, સંયમરૂચી અને સ્વર્ગ-નર્ક [૧૧૭] - ત્યાગ માર્ગ અને ત્યાગ ભ્રષ્ટની તુલના કરી આનંદમાં રહેવું [૫૧૮-– સંયમભ્રષ્ટ શ્રમણના આલોક-પરલોકના દુઃખ, ભોગાસક્તિ, -પર૪] કટુ વિપાક નિરુપણ, સંયમમાં મનસ્થિર કરવાના ઉપાય
– ઇન્દ્રિય દ્વારા અપરાજેય માનસિક સંકલ્પનું નિરૂપણ – સ્થિરીકરણ ઉપદેશનું ઉપસંહાર કથન
—X —-X —
ચૂલિકા-૨-“વિવિક્તચય' [પરપ) ચૂલિકા વિશે પ્રતિજ્ઞા કથન અને તેનો ઉદ્દેશ [પર-– વિષયથી સંસાર, વિષય વિરક્તિથી મોક્ષનો ઉપદેશ -પ૨૮] – સાધુને માટે ચર્યા, ગુણ-નિયમની આવશ્યક્તાનું કથન [પર૯-– છ વિહાર ચર્યા, ગૌચરી માટે નિષિદ્ધ સ્થાન, આહાર વિધિ -પ૩૨] – આહાર વિશુદ્ધિ, કાયોત્સર્ગ, અસંકિલષ્ટ મુનિ સાથે રહેવું [પ૩૪-– એકલ-વિહારના અધિકારી, વર્ષાવાસ, શેષકાળ ચર્યા -પ૩૭] – આત્મનિરીક્ષણનો સમય, ચિંતન, સૂત્ર અને પરિમાણ [૩૮] દુષ્યવૃત્તિ થતાં જ સાવધાન થઈ જવાનો ઉપદેશ [૩૯] પ્રતિબુદ્ધ જીવી, જાગરુક ભાવથઈ જીવનારનું સ્વરૂપ [૫૪] આત્મરક્ષા ઉપદેશ, આત્માની ગતિનું નિરૂપણ
-X—X
–
[૪૨] દસવેચાલિચ-મૂલસૂગ-૩નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382