Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૫૦
૨/ - આગમ વિષય-દર્શન અધ્યયન-૨-“પરિષહ' [.૪૯- – ભગવંત કથિત બાવીસ પરીષહ, તેના નામ, પરીષહ -.૫૦] સહેવાની પ્રેરણા, પરીષહ કથન પ્રતિજ્ઞા [.પ૧- – સુઘા, પિપાસા, શીત, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૬૦] – ઉષ્ણ, દશમશક, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૬૧ - અચેલ, અરતી, સ્ત્રી-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -૭૨] – ચર્યા, નિષધા, શયા-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૭૩ – આક્રોશ, વધ, યાચના પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૮૪] – અલાભ, રોગ, તૃણ પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૮૫- -- ભલ્લમલ, સત્કાર પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૯૪] – પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૯૫] પરીષહોનું સ્વરૂપ સમજી તેનાથી પરાજીત ન થવું
અધ્યયન-૩-“ચાતુરંગીચ” [.૯૬] ચાર અંગોની દુર્લભતા-મનષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિ [.૯૭– – મનુષ્યભવ, સદ્ધર્મ શ્રવણ, શ્રદ્ધાની દુર્લભતા -૧૦૫ – સંયમ પૂર્વક વિરમવું દુર્લભ [૧૦- –ચાર અંગોની પ્રાપ્તિનું આલોક-પરલોકમાં ફળ -૧૦૮] – કર્મબંધના કારણો જણવાથી સાધકની ઉર્ધ્વગતિ [૧૦૯-– ચાર અંગોની પ્રાપ્તિ ના ફળ-દેવગતિ, તેના સુખ -૧૧૫] – મનુષ્યગતિ, તેના સુખ-સિદ્ધપદ પ્રાપ્તિ
અધ્યયન-૪-“અસંખર્ચ” [૧૧-– અપ્રમાદનો ઉપદેશ, ધનોપાર્જનથી અશુભગતિ -૧૨૦] - ચોરનું દષ્ટાંત, ધનમાં ભાગ લેનાર, સ્વજન
કર્મફળમાં ભાગ ન લે, દીવાનું ઉદાહરણ [૧૨૧] અપ્રમાદનો ઉપદેશ, ભારંડ પક્ષીનું દષ્ટાંત [૧૨૨] સાધકને દોષથી ડરવા અને ગુણોત્કર્ષ માટે ઉપદેશ [૧૨૩] સ્વછંદતા નિષેધ, અપ્રમતતા ઉપદેશ, ઘોડાની ઉપમા [૧૨૪- – પ્રમત્તને અંતિમ સમયે દુઃખ, અપ્રમાદનો ઉપદેશ -૧૨૭] – રાગ, દ્વેષ, કષાય નિવૃત્તિ માટેનો ઉપદેશ [૧૨] – સંસ્કારહીન, તુચ્છતાદિ દુર્ગુણીનો સંગ ન કરવો
– જીવનના અંત સુધી સદ્ગણ સાધના કરવી

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382