SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 111 સમાધિ. સયા એકતીસા. આત્મસમાધિ જટામાં મોટી, તારે ભદધિની પાર, ચિન્મય ચેતન આપસ્વભાવે, શાશ્વત સુખ વદે નિર્ધાર; સદગુરૂ જ્ઞાની મુનિ અવલંબી, આત્મ સમાધિ પામે સાર, સ્થિપયોગે ચેતન ધ્યા, અનન સુખ પામ નરનાર, ૧છે બાહ્યવસ્તુમાં ઈબ્રાનિ, મુંઝ આતમ ભૂલી ભાન, રાગ દોષથી કમરહીને, ભ્રમણ કરે ભવમાં નાદાન; રત્નત્રયીની પ્રાપ્તિ વિણ આ, જાણે ફોગટ મનુ અવતાર, સ્થિરેપગે ચેતન ધ્યા, અનત સુખ પામે નરનાર, છે ૨ દર્શન નેણ અને વી ચરણે, પામો સાથે મોક્ષ સુપન્થ, તરવાર્થમાંહિ સાચું ભાઇ, સાખ પૂરે છે બહુલા રે; રત્નત્રયી મળતાં છે મુકિત-એક એકથી કદી ન ધાર, સ્થિરેપગે ચેતન દયા, અનન સુખ પામ નરનાર, ૩ પિશ્તસ્યાદિક ચાર ભેદથી, થા ચેતન સુખ ભરપૂર, અપા સો પરમપા પરગટ, ચેતનથી મુકિત નહીં દૂર; તિરભાવિ ચેતન ગુણ સત્તા, આવિર્ભાવે કૃત્ય વિચાર, સ્થિર પગે ચેતન દવા, અનઃ સુખ પામો નરનાર. ૪ અશુદ્ધ ભાવે પુલ કા, હુ શુદ્ધ સ્વભાવે ભવ્ય, અન્તરના ઉપગે રહેવું, ભાવ ધર્મનું એ કર્તવ્ય; શુદ્ધ સ્વભાવે શકિત પ્રગટે, કર્મ અને નાસે ભાર, સ્થિપગે ચેતન ધ્યા, અનાસુખ પામે નરના, કે ૫ ભાસે પસ્વરૂપે સુખ પણ, જ્ઞાને જ્ઞાતા ચેતનરાય, ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક, સત્ય ધમ ચેતન જયકાર; સુખની ધાર જગ જયંકરા, પ્રગટે ચેતનમાં જયકાર, પિયા ચેનન ધ્યાવે, અનઃ સુખ પામે નરનાર. | ૬ || For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy