________________
બોધપાઠ-૬૩
- સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૧ )
ನನನನನನನನನನನನನನನನನನನ
આત્માર્થી જીવને - સાધકને આત્માનાં અસ્તિત્વની શંકાનું સમાધાન થયું છે તેનો તે સ્વીકાર કરે છે અને સાથે બીજી શંકા આત્માનાં નિત્ય હોવા વિશે કરે છે.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઉપજે, દેહ વિયોગે નાશ.”
- ગાથા : ૬૦ આત્માનું અસ્તિત્વ છે, પરંતુ તે તો ક્ષણિક લાગે છે. દેહનો સંયોગ થયો તેનાથી તે(આત્મા) ઉત્પન્ન થયો છે અને દેહનો વિયોગમૃત્યુ) થતા તે આત્મા નાશ પામવાનો છે. તો પછી મોક્ષનો પ્રયત્ન કોના માટે કરવો ? આવી શંકા શિષ્યને થઈ આવતા તેનું સમાધાન શ્રીમદ્જી ગાથા - ૬૨ થી ૭૦ માં જુદાં જુદાં પ્રકારે કરે છે. જેમાં મુખ્યતાએ એવો વિચાર રજુ કર્યો છે કે આત્મા ચેતન પદાર્થ છે અને સંયોગી એવો દેહ જડ છે. જડથી ચેતન કે
ની&િઇટને પ્રશાબીજ •155 base