________________
બોધપાઠ-૯૮
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૬ ૦
9099 9999999 0 0 0 0 0 0
0
જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે.”
જે સિદ્ધપદને પામ્યા છે તે પણ ક્યારેક જીવાત્મા જ હતા, દેહધારી હતા. જે દેહધારી હતા તે જ સિદ્ધ થયા છે. મૂળ આત્મતત્ત્વ તો શુદ્ધ જ સર્વકાળમાં હોય છે. જીવાત્મા કર્મસહિત છે, સિદ્ધ કર્મરહિત છે આ ફરક થયો. આત્મા પોતાનાં સામર્થ્યથી જ સિદ્ધ થાય છે આ અપેક્ષાએ સમાનતા
“આત્માને નામઠામ કે કાંઈ નથી, એમ ધારે સમજી તો કોઈ ગાળો. વગેરે દે તો તેથી તેને કંઈ પણ થતું નથી.”
જે દેહ પ્રાપ્ત થયો છે તેને પોતાપણે માને છે, સમજે છે તેને કોઈ ગાળ દે, અપમાન કરે કે કોઈ માર મારે તો અવશ્ય દુઃખ થાય, ક્રોધ થાય. પણ આવો જ વ્યવહાર કોઈ અન્ય ભાષા કે જે આ જીવને જાણવામાં નથી, તે
ઇakબે પ્રજ્ઞાબીજ •276 views