Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 266
________________ બોધપાઠ-૯૩ 0 0 શ્રીમદ્ભુનો ઉપદેશ-૧ ~~~~~~~~~~~~~ શ્રીમદ્ભુએ પ્રસંગોપાત મુમુક્ષુ સમુદાયને સત્સંગનો લાભ આપેલો તેની નોંધ કોઈ કોઈ મુમુક્ષુઓ કરતા તે પૈકી કેટલાંક વચનો સાધક-મુમુક્ષુને ઉપકારી થાય તેવા છે. તે જોઈએ. પ્રેરણાત્મક વચનો સ્વમુખે વ્યક્ત થયા છે : પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યાં વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તેમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે.” માનવસમુદાયમાં કેટલાંક પ્રારબ્ધવાદી જોવા મળે છે. તેઓ અલ્પ પુરુષાર્થ તો કરતા જ હોવા છતાં, શ્રદ્ધા પ્રારબ્ધ પ્રત્યે હોય છે. તો કેટલાંક પુરુષાર્થવાદી હોય તે ભારે પરિશ્રમ કરતા હોય છે તેને પ્રારબ્ધમાં બહુ શ્રદ્ધા નથી. તો આમાં સત્ય શું ? આવો પ્રશ્ન સહેજે થાય, તેનો જવાબ ઉપરનાં વચનોમાં જોવાય છે. પ્રારબ્ધમાં શું છે તેમજ કેવું છે, કેટલું છે તે કોઈ જાણતું નથી. તે 8488 પ્રશાબીજ + 266 KOKOK: ®

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304