Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય-નિવેદન આ નાની પુસ્તિકાની ઉપયોગિતા નાની નથી, તે તેમાં રહેલા ભાવોથી સ્પષ્ટ સમજાય તેમ છે. સ્તુતિચતુર્વિશતિક કે જે શરૂઆતમાં છે તે ખૂબ ભાવવાહી છે એટલું જ નહિં પણ તેની મધુરપ ને શબ્દજોડણી પણ ખૂબ વિશિષ્ટ છે. દહેરાસરમાં પ્રભુ સમક્ષ અનેક ભવ્ય આ સ્તુતિઓ મુક્તકંઠે-મધુર સ્વરે ગાય છે. ઘણા સમયથી ઘણાઓ પૂછતા હતા કે આ રસ્તુતિઓ શેમાં છપાએલ છે ? જે કે જુદે જુદે સ્થળે જુદા જુદા પુસ્તકમાં ઘણું સમય પૂર્વે આ છપાએલ પણ હાલમાં દુખા હેવાથી તેના મુદ્રણની અગત્ય અતિશય હતી. તે આ પ્રકાશનથી જરૂર પૂરી થાય છે. પરમહંત કુમારપાલ ભૂપાલની અહત ધર્મમાં દઢ શ્રદ્ધાની -વાતેથી જેને જનતા સારી રીતે પરિચિત છે. મજબૂત શ્રદ્ધા ભક્તિવાળા આત્માના પ્રભુ પ્રત્યે ઉદ્ગારે કેવા નીકળે તેને આબેહૂબ ચિતાર આ આત્મનિન્દાઠાત્રિશિકામાં દેખાય છે. મહારાજા કુમારપાલ ૫૦ વર્ષની -ઉંમર બાદ રાજ્યગાદીએ આવ્યા. એ ઉંમરે પણ તેમને વિદ્યાધ્યયન કરવાને રસ અપૂર્વ હતો. ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર વગેરે કઠે કરી પ્રતિદિન તેને પાઠ કરતા. રાજસભામાં એકદા પંડિતે રાજાની પ્રશંસા-સ્તુતિ કરતા હતા. એક પંડિતે રાજસ્તુતિ કરતાં નીચે પ્રમાણે સૂક્ત-ક કહ્યો. અન્ય દુર રોળાનામાવાને gfથથીતિ વિજsfો હિ કયારે નતુ મૂવ ' મેઘની માફક રાજા લેકને આધાર છે, મેઘની અવ્યવસ્થા થાય તે જીવી શકાય છે. પણ રાજાની અવ્યવસ્થા થાય તે સાઃ વિનાશ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58