________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
. [ ૧૩૧
માટે કરવામાં નથી આવતો ? આ બધી હકીકતને ધ્યાનમાં લેનાર મનુષ્યને જરૂર કબુલ કરવું પડશે કે-તેએના અંત: કરણમાં સ્ત્રીઓની દયાને અશ પણ નથી હોતો; માત્ર દીક્ષા પ્રત્યેની અરૂચિ જ તેઓને ખડખડાટ કરાવે છે.
કુટુમ્બી જનોને રાતા અને કકળતા મૂકીને જ સંન્યાસ ગ્રહણ થાય, એ કાયદા છે?
દીક્ષાના વિરોધ કરનારા—
(૬) ૧૮ વરસની અદરનાને નાની ઉમરના હાને, () ૨૫ વરસ લગભગનાને લગ્નનું તાજા પણું છે એ ન્હાને, અને—
(૬) ૨૫ વરસ પછીનાને સ્ત્રીના નિર્વાહના મ્હાને, દીક્ષા અટકાવવા મથે છે, એટલું જ નહિ પણ તે
ઉપરાંત—
દીક્ષા લેનારની ઉંમર પુખ્ત હોય, લગ્ન થયાંને પણ વર્ષો થઈ ગયાં હોય, અને ઘરમાં સ્થિતિ પણ સારી હાવાથી સ્ત્રીના નિર્વાહની કાંઈ પણ અડચણ ન હોય, ત્યારે પણ આ દીક્ષાના વિરાધ કરનારાઓ સ્ત્રી કે બીજા કોઇ પણ કુટુંબી જનના પાંતને આગળ કરી, દીક્ષિતોને વગેાવવા તેમજ તેઓની દીક્ષા રોકવા માટે તૈયાર જ રહે છે.
આથી સિદ્ધ થાય છે કે તેઓની પ્રવૃત્તિના ખરા ઉદ્દેશ કોઈપણ પ્રયત્ને સાધુસંસ્થાના વિચ્છેદ કરવા. એજ સ્પષ્ટ જણાઇ આવે છે; નહિ તો દીક્ષાની અભિલાષાવાળાને માહની ઘેલછા ન હેાય, એ સ્વભાવિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com