SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તરમાં સુખ. વ્હાલા વીઅનેધર. એ રાગ ખરેખર સત્ય સુખ છે અંતરમાં અવધારઝેરે, સાચુ' સમજી વ્હાલા વિષય વિકારોવારઅેરે; માટીની માની જે ઋદ્ધિ થારો નહિ તેથી કંઇ સિદ્ધિ વ્હાલા સમજી વેગે અંતર્ધનને ધા જેરે, ખરેખર૦ ૧ બાહ્ય વિષયમાં સુખની આશા, માહ બુદ્ધિના જાણુ તમાસા; વ્હાલમ સમજી સાચું જીવન, વ્યર્થ ન હારજે૨ે, ખરેખર૦ ૨ જે જે અંશે સ્થિરતા ધારે, તે છે અરો ધર્મ વધારે; તારડ ભવજલધિથી પેાતાને અટ તાજે ખરેખર ૩ સામગ્રી પામીને ચતા, ચેતે તે શિવ સુખને લેતા; વાહુમ શુદ્ધ સ્વરૂપ તારૂં તે દીલ વિચારજેરે, ખરેખર પ્રગટે છે ઉદ્યમથી શકિત, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, વાલ્હેમ બુદ્ધિસાગર પેાતાને સ’ભાજરે, ખરેખર પ આત્માપયાગ, વ્હાલા વીર અનેશ્વર, એ રાગ, વ્હાલા હરતાં ફરતાં બ્રહ્મ સ્વરૂપને વ્યાજેરે; નિશ્ચય અતર્ધનમાં શ્રદ્ધા સાચી લાવજેરે; વિષય વિચારા દર હઠાવી, મનમાં અન્તર્યામી ભાવી, ચેતન અનંત લક્ષ્મી ક્ષાયિક ભાવે હાવજે રે, વ્હાલા ૧ ચિત્તવૃત્તિ અંતરમાં સ્થાપી, થાજે નિશ્ચય નિજગુણ વ્યાપી, અસખ્ય પ્રદેશી ઘરમાં વ્હેલા આવજેરે. વ્હાલા ૨ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy