________________
[ ક ]–
-[ शलेश्वर महातीर्थ થયું હતું. એટલે ૧૧મી શતાબ્દિમાં પણ અહીં શ્રાવકનાં ઘણું ઘર, દેરાસર, ઉપાશ્રય અને જૈન ધર્મશાળા વગેરે પણ હશે, તથા શ્રાવકે ભક્તિવાળા હશે એમ સહેજે જાણી શકાય છે. વળી યશોધન ભણશાળીના વંશના માણસોની શખેશ્વરીયાની એડક થઈ હતી, એટલે ૧૧મી સદી પછી પણ અહીં શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને શંખેશ્વર ગામની જાહોજલાલી પણ સારી હશે, એ વાત સમજી શકાય તેવી છે. શંખેશ્વરની વસ્તી
ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ તરફથી સંવત ૧૯૮૪માં પ્રકટ થયેલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધન” ભાગ ૧-૨, પૃ. ૨૨૦ માં શંખેશ્વર ગામની જાતિવાર ઘરની સંખ્યા આપેલી છે, તે આ પ્રમાણે છે – જાતિ
જાતિ ૨૫ વાણિયાનાં
કુંભારનાં બ્રાહ્મણનાં
ઘાંચીનું નાડેદાનાં
ભાડભુંજાનું કણબીનાં
સુતારનાં ગેસાઈનાં
દરજીનું ચારણના
લુહારનાં રજપુતનાં
હજામનાં ભરવાડનાં
સીપાઈનાં ભાટનાં
૩૦ ઢેઢ, ચમાર, કોળીનાં
વાઘરી, રીનાં કુલ ઘર-૩૩૬
ઘર
-
૦
-
૪૦
-
૨
-
-
છ
»
૧૦.
ટ
૨
૧૦૦