Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
View full book text
________________
[ રહ૪]—–
——- ચા માતાથીર થઈ શંખપુરી નામ સ્થા. પા. (૧) સાર કર સાર મને હારી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દેવતણી આશ કુણ કામની? સ્વામીની સેવના એક સાચી. પા. (૨) તુંહી અરિહંત ભગવંત ભવતારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તુંહી સુખકારણે સારણે કાજ સહ,
તુંહી મહારણે સાચ માટે. પા. (૩) અંતે –
કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શખેશ્વરા મોજ પાઉં; નિત્ય પ્રભાત ઊઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કામ ધ્યાઉં? પાઠ (ર૦) અઢાર એકાસીએ ફાલ્ગન માસીએ, બીજ કાજલ પખે છંદ કરી; ગૌતમગુરુતણા વિજયખુશાલને, ઉત્તમ સંપદા સુખ વરીઓ. પા(૨૧)
શ્રી પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામને છંદ. “જેનધર્મ પ્રકાશ', પુત્ર ૨૬ અંક ૨૦, પૃ. ૩૩૦ થી ઉદ્ધત.
૨૧ કડીને આ છંદ શ્રી ખુશાલવિજયજીના શિષ્ય ઉત્તમવિજયજીએ સં. ૧૮૮૧ ના ફાગણ વદિ ૨ ને દિવસે ર છે.
* આંતર શત્રુને.

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562