Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
[ ૨૮૮ ]
શ્રી કરવિજયજી ૪ પિતાની સ્થિતિ–અનુકૂળતાને અનુસરી જે વ્યવસાય (ધંધો-રોજગાર) કરવો પડે તે પ્રમાણિકપણાથી જ કરવા દૃઢ પ્રતિજ્ઞાવંત થવું અને તેમ કરતાં જે દ્રવ્ય-લાભ મળે તેના ચાર વિભાગ કરવા.
પહેલો કોશ (ભંડાર) માટે, બીજે ધર્મકાર્ય માટે, ત્રીજો ભેગ નિમિત્તે અને જે કુટુંબના પિષણમાં વાપરવા માટે.
પ જે ઉપાયવડે આશ્રવરોધ થાય-એટલે કર્મબંધ થતું અટકે તે તે ઉપાય સંવરાથીએ સેવવા. ક્ષમા, મૃદુતા (વિનય-નમ્રતા), સરલતા અને સંતોષવડે ક્રોધાદિક કષાયનો રોધ કરે, મન, વચન અને કાયમુસિવડે ભેગને નિગ્રહ કરે; અપ્રમાદા પુરુષાર્થ સેવન )વડે પ્રમાદને પરિહાર કરો. વિરતિ(વ્રત-પચ્ચખાણ)વડે અવિરતિને ત્યાગ, સમ્ય કુત્વવડે મિથ્યાત્વનો ત્યાગ, ચિત્તની સ્થિરતાવડે ચપળતાનો ત્યાગ અને શુભ ધ્યાનવડે, આર્તા રેદ્ર ધ્યાનનો ત્યાગ જરૂર કરે.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૮૨. ]

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358