Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 324
________________ લેખ સંગ્રહ [ ૨૪] પરંપરા પામ! અને કોઈ પણ પ્રાણું પાપાચરણ મ કરો ! એટલે પાપાચરણથી ડરી તેનાથી દૂર રહે! ઈતિશમ. [ જે. ધ. પ્ર, પુ. ૨૯, પૃ. ૧૬૫] બ્રહ્મચર્યની નવ વાડોનો ટૂંક સારાંશ. બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈબહેનના હિત માટે પૂર્વ મહાપુરુષના વચનાનુસાર. વાડ પહેલી. ' (૧) બ્રહ્મચર્ય વ્રતના રક્ષણાથે નીચે જણાવ્યા મુજબ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો અને બીજા પણ બતાવેલા નિયમે, કાળજીથી પાળવા. જ્યાં સ્ત્રી, પશુ, પંડગ-નપુંસકને નિવાસ હોય ત્યાં શીલવ્રતધારી પુરુષોએ રહેવું જોઈએ નહિ, કેમકે તેથી સહેજે વ્રત-વિરાધનાને પ્રસંગ આવી પડે છે, માટે જ જ્યાં વસતાં કામવિકાર ઉત્પન્ન થવા પામે નહિ એવાં જ સ્થાન બ્રહ્મચર્યવ્રતધારી સ્ત્રી પુરુષોએ રહેવા માટે પસંદ કરવાં જોઈએ અને એવાં નિર્દોષ સ્થાનમાં પણ બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે સાવધાન રહેવું જોઈએ. હેતુ-જેમ વૃક્ષની ડાળ ઉપર વસતો વાનર એવી સંભાળથી રહે છે કે તેને ભૂમિ ઉપર પડી જવાનો પ્રસંગ ન બને, જેમ પાંજરામાં રહેલે પોપટ એવી સંભાળ રાખ્યા કરે છે કે પતે માંજારના સપાટામાં આવી ન જાય, વળી જેમ સુંદરીસ્ત્રી જળનું ભરેલું બેઠું શિર પર છતાં એને એવી યુકિતથી સાચવી રાખે છે કે પડી ન જાય, તેમ બ્રહ્મવ્રતધારી પણ

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358