________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[અધ્યાય : ૧ અસ્તિકાય કેવી રીતે છે?
ઉ. પુદ્ગલપરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય છે અર્થાત્ સ્કંધ રૂપમાં થઈ (રૂપે પરિણમી) બહુપ્રદેશી થઈ જાય છે, તે માટે ઉપચારથી તે અસ્તિકાય છે. ૬૭ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે?
ઉ. ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે. જેમકેશ્રદ્ધા, ચારિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણાદિક. ૬૮ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે. ૬૯ પ્ર. અભાવ કોને કહે છે?
ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું–તેને અભાવ કહે છે. ૭) પ્ર. અભાવના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે-પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com