________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રતિજીવી ગુણ ૧૨૯ પ્ર. અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. શાતા અને અશાતારૂપ આકુળતાના અભાવને અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે. ૧૩૦ પ્ર. અવગાહ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. પરતતાના અભાવને અવગાહુ પ્રતિજીવી ગુણ
૧૩૧ પ્ર. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુસ્લઘુત્વ પ્રતિજીવીગુણ કહે છે. ૧૩૨ પ્ર. સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોના વિષયરૂપ સ્થૂલતાના અભાવને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે.
ઇતિ પ્રથમોડધ્યાયઃ સમાત: ૧ાા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com