________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૩૯ થાય છે?
ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૨૨ પ્રકૃત્તિઓનો બંધ થાય છે, તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ (પુરુષવેદ; સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ) ને ઘટાડવાથી બાકી રહેલી ૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૪૦ દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. નવમાં ગુણસ્થાનમાં જે ૬૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ છે (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૪૧ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. ઉપશમશ્રેણીમાં તો નવમાં ગુણસ્થાનની માફક દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪ર પ્રકૃતિ અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિ અને ક્ષપકશ્રેણીવાળાને નવમાં ગુણસ્થાનમાં જે ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃત્તિ ૩૬ (તિર્યગ્ગતિ ૧, તિર્યગ્નત્યાનુપૂર્વી ૧, વિકલત્રયની ૩, નિદ્રાનિદ્રા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com