________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ અધ્યાય : ૪ સમ્યકત્વ નાશ થઈ ગયું છે, એવો જીવ સાસાદનગુણસ્થાનવાળો થાય છે. ૪૮૯ પ્ર. પ્રથમોપશમ સમ્યકત્વ કોને કહે છે?
ઉ. સમ્યકત્વના ત્રણ ભેદ છે-દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય, તેને ઉપશમ સમ્યકત્વ કહે છે. અને એ સાતે પ્રકૃતિઓનો ક્ષય થવાથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયિકસમ્યકત્વ કહે છે. અને છે પ્રકૃતિઓનો અનુદય અને સભ્યપ્રકૃતિ નામના મિથ્યાત્વના ઉદયથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહે છે.
ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે. પ્રથમોપશમસમ્યકત્વ, અને દ્વિતીયોપશમસમ્યકત્વ, અનાદિ મિથ્યાષ્ટિની પાંચ અને અને સાદિ મિથ્યાષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન થાય, તેને પ્રથમોપશમસમ્યકત્વ કહે છે. ૪૯૦ પ્ર. દ્વિતીયોપશમ સમ્યકત્વ કોને કહે છે?
ઉ. સાતમાં ગુણસ્થાનમાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટયનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com