________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૮૧ ઉ. સામ્પરાયિક આસ્રવનો સ્વામી કષાયસહિત અને ઇર્યાપથઆમ્રવનો સ્વામી કષાયરહિત આત્મા થાય છે. ૩૩૫ પ્ર. પુણ્યાસ અને પાપાસવનું કારણ શું છે?
ઉ. શુભ યોગથી પુણ્યાગ્નવ અને અશુભ યોગથી પાપાસ્રવ થાય છે. ૩૩૬ પ્ર. શુભયોગ અને અશુભયોગ કોને કહે છે?
ઉ. શુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને શુભયોગ કહે છે અને અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને અશુભયોગ કહે છે. ૩૩૭ પ્ર. જે વખતે જીવને શુભયોગ થાય છે, તે વખતે પાપપ્રકૃતિઓનો આસવ થાય છે કે નહિ?
ઉ. થાય છે. ૩૩૮ પ્ર. જો જીવને પાપપ્રકૃતિઓનો આસવ થાય છે, તો શુભયોગ પાપાસવનું પણ કારણ ઠર્યું?
ઉ. શુભયોગ પાપામ્રવનું કારણ ઠરતું નથી, કારણ કે જે વખતે જીવમાં શુભયોગ થાય છે તે વખતે પુણ્યપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભાગ અધિક પડે છે, અને પાપ પ્રકૃતિઓમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com