________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધ્યાય ૩૩૯ પ્ર. જીવના અસાધારણ ભાવ કેટલા છે?
ઉ. પાંચ છે-ઓપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક. ૩૪૦ પ્ર. ઔપથમિકભાવ કોને કહે છે?
ઉ. કોઈ કર્મોના ઉપશમથી થાય તેને પથમિકભાવ કહે છે. ૩૪૧ પ્ર. ક્ષાયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોના સર્વથા નાશ થવાથી આત્માનો અત્યંત શુદ્ધભાવ થઈ જાય છે તેને ક્ષાયિકભાવ કહે છે. ૩૪૨ પ્ર. લાયોપથમિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ક્ષયોપશમથી થાય તેને ક્ષાયોપથમિક ભાવ કહે છે. ૩૪૩ પ્ર. ઔદયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોનો ઉદય આવવાથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવરૂપ નિમિત્તથી કર્મ જ્યારે પોતાનું ફળ આપે છે તેને ઉદય કહે છે. કર્મોના ઉદયથી જે આત્માનો ભાવ થાય છે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com