________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૭) ]
[ અધ્યાય : ૨ ઉ. બે ભેદ છે–એક નિમિત્ત કારણ, બીજું ઉપાદાન કારણ. ૨૯૬ પ્ર. નિમિત્તકારણ કોને કહે છે?
ઉ. સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના ઉપર આરોપ આવે છે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર, આદિ. ૨૯૭ પ્ર. ઉપાદાન કારણ કોને કહે છે?
ઉ. * (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. જેમકે-ઘડાની ઉત્પત્તિમાં માટી (૨) અનાદિકાલથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે, તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય ઉપાદન કારણ છે. અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. (૩) તે સમયની
(૧) આસમીમાંસા-ગા-૭૧-૭૨–ટીકા (૨) આસમીમાંસાગાથા ૫૮ની ટીકા (૩) પંચાધ્યાયી-અ-૧-ગાથા ૭૩૨ નંબર (૧) દ્રવ્યાર્થિકનયે છે; (૨) અને (૩) પર્યાયાર્થિક નયે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com