________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ અધ્યાય : ૨ ૨૨૭ પ્ર. ઘાતિયાં કર્મ કોને કહે છે?
ઉ. જે, જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત કરે, તેને ઘાતિયાં કર્મ કહે છે. ૨૨૮ પ્ર. અઘાતિયાં કર્મ કોને કહે છે?
ઉ. જે, જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત ન કરે, તેને અવાતિયાં કર્મ કહે છે. ૨૨૯ પ્ર. સર્વઘાતિ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો સર્વ પ્રકારે ઘાત કરે, તેને સર્વઘાતિ કર્મ કહે છે. ૨૩) પ્ર. દેશઘાતિકર્મ કોને કહે છે?
ઉ. જે જીવના અનુજીવી ગુણોનો એકદેશ ઘાત કરે, તેને દેશઘાતિ કર્મ કહે છે. ૨૩૧ પ્ર. જીવવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જેનું ફલ જીવમાં હોય. ૨૩૨ પ્ર. પુગલવિપાકી કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મનું ફલ પુદ્ગલમાં(શરીરમાં) થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com