Book Title: Jain Siddhanta Praveshika
Author(s): Gopaldas Baraiya
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008250/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુન્દ્રકુન્દ-કહાન જૈન શાસ્ત્રમાલા પુષ્પ-૧) શ્રી જૈનસિદ્ધાન્ત પ્રવેશિકા આધલેખક આગરાનિવાસી સ્યાદ્વાદવારિધિ વિચ્છિરોમણિ સ્વ. પંડિત શ્રી ગોપાલદાસજી બરૈયા છઠ્ઠી આવૃત્તિ વી.સં. ૨૫૧૫ પ્રત-પOOO સાતમી આવૃત્તિ વી.સં. ૨૫૫૪ પ્રત-૫OOO પ્રકાશક શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This electronic version of Shree Jain Siddhant Praveshika, has been donated by Shree Kumudben Prafulchandra Varia in memory of her husband Shree Prafulchandra Chhabildas Varia, Rajkot-India. who passed away on 25 March 1995. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Shree JainSiddhant Praveshika is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates Version History Version Date Changes Number 001 29 June 2002 First electronic version. 0010 | 2 July 2002 Minor changes to the thanks & our request pages. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates | પરમાત્મને નમ: | મંગલાચરણ नत्वा जिनेन्द्रं गतसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च। श्रीजैनसिद्धांतप्रवेशिकेयं विरच्यते स्वल्पधियां हिताय।। અર્થ- જેના સર્વ દોષો નાશ થયા છે, અને જેઓ હિતનો માટે ઉપદેશ આપનાર છે, એવા સર્વજ્ઞદેવ શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ “શ્રી જૈન સિદ્ધાંતપ્રવેશિકા” ગ્રંથ અલ્પ બુદ્ધિવાળાનાં હિતને માટે રચવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates -:स्तुति:मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोडस्तु मंगलम्।। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ અધ્યાય ૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે? ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨ પ્ર. ગુણ કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં (અવસ્થામાં) જે રહે તેને ગુણ કહે છે. ૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે? ઉ. બે છે. એક સામાન્ય, બીજો વિશેષ. ૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે? ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે તેને સામાન્યગુણ કહે છે. ૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે? ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન ત્યારે તેને વિશેષગુણ કહે છે. ૬ પ્ર. સામાન્યગુણ કેટલા છે? ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમકે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશ7. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪ ] [ અધ્યાય : ૧ ૭ પ્ર. અસ્તિત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય, તેને અસ્તિત્વ ગુણ કહે છે. ૮ પ્ર. વસ્તુત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય. તેને વસ્તુત્વગુણ કહે છે જેમકે ઘડાની અર્થક્રિયા જલધારણ છે. ૯ પ્ર. દ્રવ્યત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન રહે અને જેની પર્યાયો (હાલતો) હમેશાં બદલતી રહે. ૧૦ પ્ર. પ્રમેયત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વગુણ કહે છે. ૧૧ પ્ર. અગુરુલઘુત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે અથવા એક ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનન્તગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૫ અગુરુલઘુત્વગુણ કહે છે. ૧૨ પ્ર. પ્રદેશત્વગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈપણ આકાર અવશ્ય હોય. ૧૩ પ્ર. દ્રવ્યના કેટલા ભેદ છે? ઉ. છ ભેદ છે:-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. ૧૪ પ્ર. જીવદ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે. ૧૫ પ્ર. પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. ૧૬ પ્ર. પુદ્ગલ દ્રવ્યના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. એક પરમાણુ, બીજો સ્કન્ધ. ૧૭ પ્ર. પરમાણુ કોને કહે છે? ઉ. સર્વથી નાના પુદ્ગલને પરમાણુ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ અધ્યાય : ૧ ૧૮ પ્ર. સ્કન્ધ કોને કહે છે? ઉ. અનેક પરમાણુઓના બન્ધને સ્કન્ધ કહે છે. ૧૯ પ્ર. બન્ધ કોને કહે છે? ઉ. અનેક ચીજમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધવિશેષને બંધ કહે છે. ૨૦ પ્ર. સ્કન્ધના કેટલા ભેદ છે? ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્માણવર્ગણા, વગેરે બાવીશ ભેદ છે. ૨૧ પ્ર. આહારવર્ગણા કોને કહે છે? | ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ શરીરરૂપ જે પરિણમે તેને આહારવર્ગણા કહે છે. ૨૨ પ્ર. ઔદારિક શરીર કોને કહે છે? ઉ. મનુષ્ય તિર્યંચનાં સ્થૂળ શરીરને ઔદારિક શરીર કર્યું છે. ૨૩ પ્ર. વૈક્રિયિક શરીર કોને કહે છે? ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા પ્રકારની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૭ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ] ક્રિયાઓને કરે એવા દેવ અને નારકીઓનાં શરીરને વૈક્રિયિક શરીર કહે છે. ૨૪ પ્ર. આહારક શરીર કોને કહે છે? ઉ. છઠ્ઠી ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. ૨૫ પ્ર. તૈજસ વર્ગણા કોને કહે છે? ઉ. દારિક અને વૈક્રિયિક શરીરને કાન્તિ આપવાવાળું તૈજસ શરીર જે વર્ગણાથી બને, તેને તૈજસ વર્ગણા કહે છે. ૨૬ પ્ર. ભાષા વર્ગણા કોને કહે છે? ઉ. જે શબ્દરૂપ પરિણમે, તેને ભાષા વર્ગણા કહે છે. ૨૬ પ્ર. * મનોવર્ગણા કોને કહે છે? ઉ. જે વર્ગણા મનરૂપે પરિણકે, તેને મનોવર્ગણા કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮ ] [ અધ્યાય : ૧ ૨૭ પ્ર. કાર્માણવર્ગણા કોને કહે છે? ઉ. જે કાર્માણ શરીરરૂપ પરિણમે તેને કાર્માણવણા કહે છે. ૨૮ પ્ર. કાર્માણ શરીર કોને કહે છે? ઉ. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. ૨૯ પ્ર. તૈજસ અને કાર્માણ શરીર કોને હોય છે? ઉ. સર્વ સંસારી જીવોને તૈજસ અને કાર્માણ શરીર હોય છે. ૩૦ પ્ર. ધર્મ દ્રવ્ય કોને કહે છે? ઉ. સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુગલોને ગમન કરતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજરી હોય તેને ધર્મદ્રવ્ય કહે છે. જેમકે-માછલીને માટે પાણી. ૩૧ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે? ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદ્ગલને સ્થિર થતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે સ્થિર થવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૯ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ઈચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો. ૩૨ પ્ર. આકાશદ્રવ્ય કોને કહે છે? ઉ. જે જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા આપે. ૩૩ પ્ર. કાળ દ્રવ્ય કોને કહે છે? ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીન હાજર) હોય તેને કાળ દ્રવ્ય કહે છે. જેમકે કુંભારના ચાકને ફરવા ટાણે લોઢાનો ખીલો. ૩૪ પ્ર. કાળના કેટલા ભેદ છે? ઉ. બે છે. એક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ. ૩૫ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે? ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. ૩૬ પ્ર. વ્યવહારકાળ કોને કહે છે? ઉ. કાળદ્રવ્યની ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને વ્યવહારકાળ કહે છે. ૩૭ પ્ર. પર્યાય કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ] [ અધ્યાય : ૧ ઉ. ગુણના વિશેષ કાર્યને( પરિણમનને) પર્યાય કહે છે. ૩૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે છે. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. ૩૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજનપર્યાય કહે છે. ૪૦ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે છે–સ્વભાવભંજનપર્યાય અને વિભાવવ્યંજનપર્યાય. ૪૧ પ્ર. સ્વભાવવ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. બીજાના નિમિત્ત વિના જે વ્યંજનપર્યાય હોય, જેમકે-જીવની સિદ્ધપર્યાય. ૪૨ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. બીજાના નિમિત્તથી જે વ્યંજનપર્યાય હોય, જેમકેજીવની મનુષ્યનારકાદિ પર્યાય. ૪૩ પ્ર. અર્થપર્યાય કોને કહે છે? ઉ. પ્રદેશત્વ ગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થપર્યાય કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૧ ૪૪ પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે છે. સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. ૪૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય, તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમકે-જીવનું કેવળજ્ઞાન. ૪૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય, તેને વિભાવઅર્થપર્યાય કહે છે. જેમકે-જીવના રાગ, દ્વેષ આદિ. ૪૭ પ્ર. ઉત્પાદ કોને કહે છે? ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે. ૪૮ પ્ર. વ્યય કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. ૪૯ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે? ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ પણ અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] [ અધ્યાય : ૧ ૫૦ પ્ર. દ્રવ્યોમાં વિશેષ ગુણ કયા કયા છે? x ઉ. જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યકત્વ, ચારિત્ર ક્રિયાવતી શક્તિ ઇત્યાદિ; પુદ્ગલદ્રવ્યમાં સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ ક્રિયાવતી શક્તિ ધર્મદ્રવ્યમાં ગતિહેતુત્વ વગેરે; અધર્મ દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ વગેરે; આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને કાળ દ્રવ્યમાં પરિણમનહેતુત્વ વગેરે. ૫૧ પ્ર. આકાશના કેટલા ભેદ છે? ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. પર પ્ર. આકાશ કયાં છે? ઉ. આકાશ સર્વવ્યાપી છે. પ૩ પ્ર. લોકાકાશ કોને કહે છે? ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ એ પાંચ * જીવ અને પુદગલમાં, પોત પોતાની, ક્રિયાવતી નામની ખાસ એક શક્તિ છે કે જેના કારણે તે પોત પોતાની લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. કોઈ દ્રવ્ય (જીવ કે પુદ્ગલ) એક બીજાને ગમન કે સ્થિર કરાવતું નથી. તે બન્ને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની પર્યાયની લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. ૫૪ પ્ર. અલોકાકાશ કોને કહે છે? ઉ. લોકના બહારના આકાશને અલોકાકાશ કહે છે. ૫૫ પ્ર. લોકની મોટાઈ, ઊંચાઈ અને પહોળાઈ કેટલી છે? ઉ. લોકની મોટાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સર્વ જગ્યાએ સાત રાજદૂ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજા છે. અને ઉપર અનુક્રમે ઘટીને સાત રાજાની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજા છે. પછી અનુક્રમે વધીને સાડા દશ રાજાની ઊંચાઈ ઉપર પહોળાઈ પાંચ રાજા છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજાની ઊંચાઈ ઉપર એક રાજા પહોળાઈ છે. અને ઊર્ધ્વ તથા અધો દિશામાં ઊંચાઈ ચૌદ રાજુની છે. પ૬ પ્ર. ધર્મ તથા અધર્મ દ્રવ્ય ખંડરૂપ છે કે અખંડરૂપ છે? અને તેની સ્થિતિ કયાં છે? ઉ. ધર્મ અને અધર્મ બન્ને એક એક અખંડ દ્રવ્ય છે અને તે બન્નેય સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ | [ અધ્યાય : ૧ ૫૭ પ્ર. પ્રદેશ કોને કહે છે? - ઉ. આકાશના જેટલા ભાગને એક પુદ્ગલ પરમાણુ રોકે, તેટલા ભાગને પ્રદેશ કહે છે. ૫૮ પ્ર. કાળદ્રવ્ય કેટલા ભેદરૂપ છે અને તેની સ્થિતિ કયાં છે ? ઉ. લોકાકાશના જેટલા પ્રદેશ છે. તેટલા જ કાળદ્રવ્ય છે અને લોકાકાશના એક એક પ્રદેશ પર એક એક કાળદ્રવ્ય (કાલાણુ) સ્થિત છે. ૫૯ પ્ર. પુદ્ગલ દ્રવ્ય કેટલા અને તેની સ્થિતિ ક્યાં છે? ઉ. પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત લોકાકાશમાં ભરેલા છે. ૬) પ્ર. જીવ દ્રવ્ય કેટલા અને ક્યાં છે? ઉ. જીવદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત લોકાકાશમાં ભરેલા છે. ૬૧ પ્ર. એક જીવ કેટલો મોટો છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૫ ઉ. એક જીવ પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશની બરાબર છે, પરંતુ સંકોચ-વિસ્તારના કારણથી પોતાના શરીરપ્રમાણ છે; અને મુક્ત જીવ અંતના શરીરપ્રમાણ છે. ૬૨ પ્ર. લોકાકાશની બરાબર ક્યો જીવ છે? ઉ. મોક્ષ જતાં પહેલાં સમુદ્રઘાત કરવાવાળો જીવ લોકાકાશની બરાબર થાય છે. ૬૩ પ્ર. સમુદ્યાત કોને કહે છે? ઉ. મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્દાત કહે છે. ૬૪ પ્ર. અસ્તિકાય કોને કહે છે? ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. ૬૫ પ્ર. અસ્તિકાય કેટલા છે? ઉ. પાંચ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ; એ પાંચ દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. કાળદ્રવ્ય બહુપ્રદેશી નથી, તે કારણથી તે અસ્તિકાય પણ નથી. ૬૬ પ્ર. જો પુદ્ગલપરમાણુ એકપ્રદેશી છે, તો તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [અધ્યાય : ૧ અસ્તિકાય કેવી રીતે છે? ઉ. પુદ્ગલપરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય છે અર્થાત્ સ્કંધ રૂપમાં થઈ (રૂપે પરિણમી) બહુપ્રદેશી થઈ જાય છે, તે માટે ઉપચારથી તે અસ્તિકાય છે. ૬૭ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે? ઉ. ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે. જેમકેશ્રદ્ધા, ચારિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણાદિક. ૬૮ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે. ૬૯ પ્ર. અભાવ કોને કહે છે? ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું–તેને અભાવ કહે છે. ૭) પ્ર. અભાવના કેટલા ભેદ છે? ઉ. ચાર છે-પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૭ ૭૧ પ્ર. પ્રાગભાવ કોને કહે છે? ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને પ્રાગભાવ કહે છે. ૭૨ પ્ર. પ્રધ્વંસાભાવ કોને કહે છે? ઉ. આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયના અભાવને પ્રસાભાવ કહે છે. ૭૩ પ્ર. અન્યોન્યાભાવ કોને કહે છે ? ઉ. પુદ્દગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્દગલના વર્તમાન પર્યાયના અભાવને અન્યોન્યાભાવ કહે છે. ૭૪ પ્ર. અત્યન્તાભાવ કોને કહે છે ? ઉ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યન્તાભાવ કહે છે. અનુજીવી ગુણ ૭૫ પ્ર. જીવના અનુજીવી ગુણ કયા કયા છે ? ઉ. ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તત્વ, વગેરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ] [ અધ્યાય : ૧ અનંતગુણ છે. ૭૬ પ્ર. જીવના પ્રતિજીવી ગુણ કયા કયા છે? ઉ. અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ ઇત્યાદિ. ૭૭ પ્ર. ચેતના કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ૭૮ પ્ર. ચેતનાના કેટલા ભેદ છે? ઉ. બે છે. દર્શનચેતના, અને જ્ઞાનચેતના. ૭૯ પ્ર. દર્શનચેતના કોને કહે છે? ઉ. જેમાં મહાસત્તાનો( સામાન્યનો) પ્રતિભાસ (નિરાકાર ઝલક ) હોય, તેને દર્શનચેતના કહે છે. ૮૦ પ્ર. મહાસત્તા કોને કહે છે? ઉ. સમસ્ત પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ કરવાવાળી સત્તાને મહાસત્તા કહે છે. ૮૧ પ્ર. જ્ઞાનચેતના કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] અવાન્તરસત્તાવિશિષ્ટ ઉ. કરવાવાળી ચેતનાને જ્ઞાનચેતના કહે છે. વિશેષપદાર્થને વિશેષપદાર્થને ૮૨ પ્ર. અવાન્તરસત્તા કોને કહે છે ? ઉ. કોઈ પણ વિવક્ષિત પદાર્થની સત્તાને અવાન્તર સત્તા કહે છે. ૮૩ પ્ર. દર્શનચેતનાના કેટલા ભેદ છે? ઉ. ચાર છે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. [ ૧૯ વિષય ૮૪ પ્ર. જ્ઞાનચેતનાના કેટલા ભેદ છે ? ઉ. પાંચ છેઃ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. ૮૬ પ્ર. મતિજ્ઞાનના કેટલા ભેદ છે ? ૮૫ પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ? ઉ. ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય, તેને મતિજ્ઞાન કહે છે. ઉ. બે છે, સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પરોક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ ] [ અધ્યાય : ૧ ૮૭ પ્ર. પરોક્ષ મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. ચાર છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન. ૮૮ પ્ર. મતિજ્ઞાનના બીજી રીતે કેટલા ભેદ છે? ઉ. ચાર છે:- અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. ૮૯ પ્ર. અવગ્રહ કોને કહે છે? ઉ. ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજાદ સ્થાનમાં) રહેવાથી સામાન્યપ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તરસત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે. જેમકે આ મનુષ્ય છે. ૯૦ પ્ર. ઇહાજ્ઞાન કોને કહે છે? ઉ. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષ સ્વરૂપ જ્ઞાનને ઇહા કહે છે. જેમકે-તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઇહા થઈને છૂટી જાય, તો તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે. ૯૧ પ્ર. અવાય કોને કહે છે? ઉ. ઇહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય નથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૨૧ એવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. જેમકે-તે ઠાકોરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય છે. ૯૨ પ્ર. ધારણા કોને કહે છે? ઉ. જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાન્તરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ૯૩ પ્ર. મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા ભેદ છે? ઉ. બે છે. વ્યક્તિ અને અવ્યક્ત. ૯૪ પ્ર. અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થઈ શકે છે અથવા કેવી રીતે? ઉ. વ્યક્ત( પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે જ્ઞાન હોય છે. પરંતુ અવ્યક્ત(અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર અવગ્રહ જ્ઞાન જ હોય છે. ૯૫ પ્ર. અર્થાવગ્રહ કોને કહે છે? ઉ. વ્યક્ત( પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૨૨ ] ૯૬ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ? [ અધ્યાય : ૧ ઉ. અવ્યક્ત (અપ્રગટરૂપ ) પદાર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે. ૯૭ પ્ર. વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ ઇન્દ્રિયો અને મનદ્વારા થાય છે ? કે કેવી રીતે ? ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનના સિવાય બાકીની સર્વે ઇન્દ્રિયોથી થાય છે. ૯૮ પ્ર. વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ છે ? ઉ. દરેકના બાર બાર ભેદ છે. બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિઃસૃત, અનિઃસૃત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ, અધ્રુવ. ૯૯ પ્ર. શ્રુતજ્ઞાન કોને કહે છે ? ઉ. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લઈને થયેલ કોઈ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે-‘ ઘડો ’ શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] . [ ૨૩ ૧00 પ્ર. દર્શન ક્યારે થાય છે? ઉ. જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના અલ્પજ્ઞ જનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને દર્શન એક સાથે થાય છે. ૧૦૧ પ્ર. ચક્ષુદર્શન કોને કહે છે? ઉ. નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે. ૧૦૨ પ્ર. અચસુદર્શન કોને કહે છે? ઉ. ચક્ષુ(ખ) ના સિવાય બાકીની ઇન્દ્રિયો અને મનસંબંધી મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોકન(દર્શન) ને અચક્ષુદર્શન કહે છે. ૧૦૩ પ્ર. અવધિદર્શન કોને કહે છે? ઉ. અવધિજ્ઞાનની પહેલા થનાર સામાન્ય અવલોકનને અવધિદર્શન કહે છે. ૧૦૪ પ્ર. કેવળદર્શન કોને કહે છે? ઉ. કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને કેવળદર્શન કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ] [અધ્યાય : ૧ ૧૦૫ પ્ર. શ્રદ્ધા ગુણ કોને કહે છે? ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ(યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધાળુણ કહે છે. ૧૦૬ પ્ર. ચારિત્ર ગુણ કોને કહે છે? ઉ. બાહ્ય અને આત્યંતર ક્રિયાના નિરોધથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે, આવા ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્ર ગુણ કહે છે. ૧૦૭ પ્ર. બાહ્યક્રિયા કોને કહે છે? ઉ. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુન સેવવું, પરિગ્રહુસંચય કર્યા કરવો. ૧૦૮ પ્ર. આત્યંતર ક્રિયા કોને કહે છે? ઉ. યોગ અને કષાયને આત્યંતર ક્રિયા કહે છે. ૧૦૯ પ્ર. યોગ કોને કહે છે? ઉ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો ચંચળ થવાપણાનો યોગ કહે છે. ૧૧૦ પ્ર. કષાય કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૨૫ ઉ. ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માના વિભાવ પરિણામોને કષાય કહે છે. ૧૧૧ પ્ર. ચારિત્રના કેટલા ભેદ છે? ઉ. ચાર છે. સ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર, સકલચારિત્ર, અને યથાખ્યાતચારિત્ર કહે છે. ૧૧૨ પ્ર. સ્વરૂપાચરણચારિત્ર કોને કહે છે? ઉ. શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્રવિશેષને સ્વરૂપાચરણચારિત્ર કહે છે. ૧૧૩ પ્ર. દેશચારિત્ર કોને કહે છે? ઉ. શ્રાવકોના વ્રતોને દેશચારિત્ર કહે છે. ૧૧૪ પ્ર. સકલચારિત્ર કોને કહે છે? ઉ. મુનિઓનાં વ્રતોને સકલચારિત્ર કહે છે. ૧૧૫ પ્ર. યથાખ્યાતચારિત્ર કોને કહે છે? ઉ. કષાયોના સર્વથા અભાવથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે. ૧૧૬ પ્ર. સુખગુણ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ ] [ અધ્યાય : ૧ ઉ. આલાદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને સુખ કહે છે. તેની કારણભૂત શક્તિને સુખગુણ કહે છે. ૧૧૭ પ્ર. વીર્ય કોને કહે છે? ઉ. આત્માની શક્તિને(બળને) વીર્ય કહે છે, તેના કારણભૂત ત્રિકાળી શક્તિને વીર્યગુણ કહે છે. ૧૧૮ પ્ર. ભવ્યત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય, તેને ભવ્યત્વ ગુણ કહે છે. ૧૧૯ પ્ર. અભવ્યત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા ન હોય તેને અભવ્યત્વ ગુણ કહે છે. ૧૨૦ પ્ર. જીવત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મા પ્રાણ ધારણ કરે તેને જીવત્વ ગુણ કહે છે. ૧૨૧ પ્ર. પ્રાણ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]. [ ર૭ ઉ. જેના સંયોગથી આ જીવ, જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય અને વિયોગથી મરણ અવસ્થાને પ્રાપ્ત થાય, તેને પ્રાણ કહે છે. ૧૨૨ પ્ર. પ્રાણના કેટલા ભેદ છે? ઉ. બે છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. ૧૨૩ પ્ર. દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે? ઉ. દશ છે. મન, વચન, કાય, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને આયુ. ૧૨૪ પ્ર. ભાવપ્રાણ કોને કહે છે? ઉ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઇન્દ્રિયાદિક પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે. ૧૨૫ પ્ર. કયા જીવને કેટલા પ્રાણ હોય છે? ઉ. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે. સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુ. દ્વીન્દ્રિય જીવને છે પ્રાણ-સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય અને વચન, ત્રીન્દ્રિય જીવને સાત પ્રાણસ્પર્શનેન્દ્રિય, કાય-બળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ધ્રાણેન્દ્રિય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ | [ અધ્યાય : ૧ ચતુરિન્દ્રિય જીવોને આઠ પ્રાણ-સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય. પંચેન્દ્રિય અસંશી જીવોને નવ પ્રાણસ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય વચન, ધ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશપ્રાણ-સ્પર્શનેન્દ્રિય કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય, અને મનબળ. ૧૨૬(ક) પ્ર. ભાવપ્રાણના કેટલા ભેદ છે? ઉ. બે છે:- ભાવેન્દ્રિય અને બલપ્રાણ. ૧૨૬(ખ) પ્ર. ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે? ઉ. પાંચ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. ૧૨૭ પ્ર. બલપ્રાણના કેટલા ભેદ છે? ઉ. ત્રણ છે. મનોબલ, વચનબલ, અને કાયબલ. ૧૨૮ પ્ર. વૈભાવિક ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના નિમિત્તથી બીજા દ્રવ્યનો સંબંધ થતાં આત્મામાં વિભાવ પરિણતિ થાય, તે શક્તિને વૈભાવિક ગુણ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રતિજીવી ગુણ ૧૨૯ પ્ર. અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. શાતા અને અશાતારૂપ આકુળતાના અભાવને અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે. ૧૩૦ પ્ર. અવગાહ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. પરતતાના અભાવને અવગાહુ પ્રતિજીવી ગુણ ૧૩૧ પ્ર. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુસ્લઘુત્વ પ્રતિજીવીગુણ કહે છે. ૧૩૨ પ્ર. સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. ઇન્દ્રિયોના વિષયરૂપ સ્થૂલતાના અભાવને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે. ઇતિ પ્રથમોડધ્યાયઃ સમાત: ૧ાા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates બીજો અધ્યાય ૧૩૩ પ્ર. જીવના કેટલા ભેદ છે? ઉ. બે છે. સંસારી અને મુક્ત. ૧૩૪ પ્ર. સંસારી જીવ કોને કહે છે? ઉ. કર્મ સહિત જીવને સંસારી જીવ કહે છે. ૧૩૫ પ્ર. મુક્ત જીવ કોને કહે છે? ઉ. કર્મરહિત જીવને મુક્ત જીવ કહે છે. ૧૩૬ પ્ર. કર્મ કોને કહે છે? ઉ. જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી કાર્માણવર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે, તેને કર્મ કર્યું છે. ૧૩૭ પ્ર. બંધના કેટલા ભેદ છે? ઉ. ચાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને અનુભાગબંધ ૧૩૮ પ્ર. એ ચારે પ્રકારના બંધોનું કારણ શું છે? ઉ. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ (મન, વચન, કાયના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપન) થી થાય છે; સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય (મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, આદિ) થી થાય છે. ૧૩૯ પ્ર. પ્રકૃતિબંધ કોને કહે છે? ઉ. મોહાદિ જનક તથા જ્ઞાનાદિઘાતક તે તે સ્વભાવવાળા કાર્માણ પુદ્ગલ સ્કંધોના આત્મા સાથે સંબંધ થવો તેને પ્રકૃતિબંધ કહે છે. ૧૪૦ પ્ર. પ્રકૃતિબંધના કેટલા ભેદ છે? ઉ. આઠ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. ૧૪૧ પ્ર. જ્ઞાનાવરણ કોને કહે છે? ઉ. જે કર્મ આત્માના જ્ઞાનગુણના પર્યાયને ઘાતે (ઘાતમાં નિમિત્ત છે ) તેને જ્ઞાનાવરણકર્મ કહે છે. ૧૪૨ પ્ર. જ્ઞાનાવરણ કર્મના કેટલા ભેદ છે? ઉ. પાંચ છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, + કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે તે ઉપચારકથન છે; ખરેખર એક દ્રવ્ય બીજાનો ઘાત કરે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર ] [ અધ્યાય : ૨ અવધિજ્ઞાનાવરણ, મન:પર્યયજ્ઞાનાવરણ, અને કવલજ્ઞાનાવરણ. ૧૪૩ પ્ર. દર્શનાવરણ કર્મ કોને કહે છે? ઉ. જે આત્માના દર્શન ગુણના પર્યાયનો ઘાત કરે તેને દર્શનાવરણ કર્મ કહે છે. ૧૪૪ પ્ર. દર્શનાવરણ કર્મના કેટલા ભેદ છે? ઉ. નવ છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, અને ત્યાનગૃદ્ધિ. ૧૪૫ પ્ર. વેદનીય કર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ફળથી જીવને આકુલતા થાય અર્થાત્ જે અવ્યાબાધ ગુણના પર્યાયનો ઘાત કરે તેને વેદનીય કર્મ કહે છે. ૧૪૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે? ઉ. બે છે:- શાલાવેદનીય અને અશાતાવેદનીય. ૧૪૭ પ્ર. મોહનીય કર્મ કોને કહે છે? ઉ. જે આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણના પર્યાયોનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૩૩ ઘાત કરે તેને મોહનીય કર્મ કહે છે. ૧૪૮ પ્ર. મોહનીય કર્મના કેટલા ભેદ છે? ઉ. બે છે:- દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. ૧૪૯ પ્ર. દર્શનમોહનીય કર્મ કોને કહે છે? ઉ. આત્માના સમ્યકત્વ પર્યાયને જે ઘાતે, તેને દર્શનમોહનીય કર્મ કહે છે. ૧૫૦ પ્ર. દર્શનમોહનીય કર્મના કેટલા ભેદ છે? ઉ. ત્રણ છે:- મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ. ૧૫૧ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાન થાય, તેને મિથ્યાત્વ કહે છે. ૧૫ર પ્ર. સમ્યકમિથ્યાત્વ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી મળેલા( મિશ્ર) પરિણામ હોય કે જેને ન તો સમ્યકત્વરૂપ કહી શકાય અને ન તો મિથ્યાત્વરૂપ, તેને સમ્યુમિથ્યાત્વ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] | અધ્યાય : ૨ ૧૫૩ પ્ર. સમ્યફપ્રકૃતિ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી સમ્યકત્વપર્યાયના મૂળનો વાત તો ન થાય, પરંતુ ચલ, મલાદિક દોષ ઊપજે, તેને સમ્યફપ્રકૃતિ કહે છે. ૧૫૪ પ્ર. ચારિત્રમોહનીય કોને કહે છે? ઉ. જે આત્માના ચારિત્રપર્યાયનો ઘાત કરે, તેને ચારિત્રમોહનીય કર્મ કહે છે. ૧૫૫ પ્ર. ચારિત્રમોહનીય કર્મના કેટલા ભેદ છે? ઉ. બે છે:- કષાય અને નોકષાય(કિંચિત્ કષાય) ૧૫૬ પ્ર. કષાયના કેટલા ભેદ છે? ઉ. સોળ છે - અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માન, અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન; પ્રત્યાખ્યાનાવરણ માયા પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજ્વલન ક્રોધ, સંવલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૫ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૧૫૭ પ્ર. નોકષાયના કેટલા ભેદ છે? ઉ. નવ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ, ૧૫૮ પ્ર. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, કોને કહે છે? ઉ. જે આત્માના સ્વરૂપાચરણચારિત્રનો ઘાત કરે તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કહે છે. ૧૫૯ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કોને કહે છે? ઉ. જે આત્માના દેશચારિત્રને ઘાતે, તેને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા લોભ કહે છે. ૧૬) પ્ર. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કોને કહે છે? ઉ. જે આત્માના સકલચારિત્રને ઘાતે, તેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહે છે. ૧૬૧ પ્ર. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [ અધ્યાય : ૨ નોકષાય કોને કહે છે? ઉ. જે આત્માના યથાખ્યાતચારિત્રનો ઘાત કરે, તેને સંજ્વલન અને નોકષાય કહે છે. ૧૬૨ પ્ર. આયુકર્મ કોને કહે છે? ઉ. જે કર્મ આત્માને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના શરીરમાં રોકી રાખે તેને આયુકર્મ કહે છે. અર્થાત્ આયુકર્મ આત્માના અવગાહ ગુણને વાતે છે. ૧૬૩ પ્ર. આયુકર્મના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્કાયુ, અને દેવાયુ. ૧૬૪ પ્ર. નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મ જીવને ગતિ વગેરે જુદા જુદા રૂપે પરિણમાવે અથવા શરીરાદિક બનાવે; ભાવાર્થ-નામકર્મ આત્માના સૂક્ષ્મત્વગુણને ઘાતે છે. ૧૬૫ પ્ર. નામકર્મના કેટલા ભેદ છે? ઉ. ત્રાણું( ૯૩) ચારગતિ( નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ), Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૩૭ પાંચજાતિ-(એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય), પાંચ શરીર (દારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક, વૈક્રિયિક, આહારક), એક નિમાર્ણ કર્મ, પાંચ બંધન કર્મ (ઔદારિકબંધન, વૈકિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક, આહારક, તૈજસ, કાર્માણ ) છે સંસ્થાન, (સમચતુરસ્ત્ર સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુર્જક સંસ્થાન, વામન સંસ્થાન, હુડક સંસ્થાન) છ સહુનન, વજર્ષભનારા સહુનન, વજનારા સંહનન, નારાચ સંહનન અદ્ધનારાચ સંહનન, કાલિક સહુનન અને અસંપ્રાસાસૃપાટિકા સહુનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો, રાતો, પીળો, ધોળો) બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગધ) પાંચ રસ કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો ), આઠ સ્પર્શ (કઠોર, કોમલ, હલકો, ભારે, ઠંડો, ગરમ, ચીકણો, લૂખો), ચાર આનુપૂર્થ-(નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગયાનુપૂર્ય), અગુરુલઘુત્વ કર્મ એક, ઉપઘાત કર્મ એક, પરઘાત કર્મ એક, આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉગ્વાસ એક, ત્રણ એક, સ્થાવર એક, બાદર એક, સૂક્ષ્મ એક, પર્યાય એક, અપર્યાય એક, પ્રત્યેક નામ કર્મ એક, એક સાધારણ નામ કર્મ, સ્થિર નામ કર્મ એક, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ ] [ અધ્યાય : ૨ અસ્થિર નામ કર્મ એક, શુભ નામ કર્મ એક, અશુભ નામ કર્મ એક, સુભગ નામ કર્મ એક, દુર્ભગ નામ કર્મ એક, સુસ્વર નામ કર્મ એક, દુઃસ્વર નામ કર્મ એક, આદેય નામ કર્મ એક, અનાદય નામ કર્મ એક, યશકીર્તિનામકર્મ એક, અયશકીર્તિનામકર્મ એક, તીર્થકર નામ કર્મ એક. ૧૬૬ પ્ર. ગતિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મ જીવનો આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના સમાન બનાવે. ૧૬૭ પ્ર. જાતિ કોને કહે છે? ઉ. અવ્યભિચારી સદશતાથી એકરૂપ કરવાવાળા વિશેષને જાતિ કહે છે. અર્થાત્ તે સદશધર્મવાળા પદાર્થોને જ ગ્રહણ કરે છે. ૧૬૮ પ્ર. જાતિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય કહેવાય. ૧૬૯ પ્ર. શરીર નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી આત્માના ઔદારિકાદિ શરીર બને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૩૯ ૧૭) પ્ર. નિર્માણ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય, તેને નિર્માણકર્મ કર્યું છે. ૧૭પ્ર. આંગોપાંગ નામકર્મ કોને કહે છે? ઉ. ઔદારિક, વૈક્રિયિક, આહારક આંગોપાંગ, જેના ઉદયથી અંગ ઉપાંગોના ભેદ પ્રગટ થાય છે. (મસ્તક, પીઠ, હૃદય, બાહુ, ઉદર, ઢીચણ, હાથ પગ તેને અંગ કર્યું છે. કપાળ નાસિકા, હોઠ, આદિ ઉપાંગ છે ). (-દ્ર. –સંપા-૪૮) ૧૭૧ પ્ર. બંધન નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરોના પરમાણુ પરસ્પર સંબંધને પ્રાપ્ત થાય, તેને બંધન નામ કર્મ કહે છે. ૧૭૨ પ્ર. સંઘાત નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરનાં પરમાણુ છિદ્રરહિત એકતાને પ્રાપ્ત થાય. ૧૭૩ પ્ર. સંસ્થાન નામકર્મ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૪૦ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ (સિકલ ) બન્ને, તેને સંસ્થાન નામકર્મ કહે છે. ૧૭૪ પ્ર. સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ, ઉપર નીચે તથા મધ્યમાં સરખે ભાગે બને. ૧૭૫ પ્ર. ન્યગ્રોધપરિમંડલ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર વડના વૃક્ષની માફક હોય, અર્થાત્ જેના નાભિથી નીચેના અંગ નાના અને ઉપરના અંગ મોટા હોય. ૧૭૬ પ્ર. સ્વાતિ સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી નીચેનો ભાગ સ્થૂલ અથવા મોટો હોય અને ઉપરનો ભાગ પાતળો(નાનો ) હોય. ૧૭૭ પ્ર. કુબ્જક સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી કૂબડું શરીર હોય. ૧૭૮ પ્ર. વામન સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીર ઘણું જ ઠીંગણું હોય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૪૧ ઉ. જે કર્મના ઉદયથી શરીરના અંગ, ઉપાંગ કોઈ ખાસ આકારનાં ન હોય; (બેડોળ હોય ). ૧૮૦ પ્ર. સંહનન નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી હાડના બંધવિશેષ થાય, તેને સંહનન નામ કર્મ કહે છે. ૧૮૧ પ્ર. વજ્રર્ષભનારાચ સંહનન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી વજ્રનાં હાડ, વજ્રના વેખન, અને વજની જ ખીલીઓ હોય. ૧૮૨ પ્ર. વજના૨ાચસંહનન કોને કહે છે ? ઉ. જે કર્મનાં ઉદયથી વજના હાડ અને વજની ખીલીઓ હોય પરંતુ વૈષ્ટન વજનું ન હોય. ૧૮૩ પ્ર. નારાચ સંહનન કોને કહે છે ? શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૧૭૯ પ્ર. હુંડક સંસ્થાન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી વેષ્ટન અને ખીલીઓ સહિત હાડ હોય. ૧૮૪ પ્ર. અર્ધનારાચ સંહનન કોને કહે છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૪૨ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી હાડોની સંધિ અર્ધકીલિત હોય. ૧૮૫ પ્ર. કીલક સંહનન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી હાડની સંધિ પરસ્પર કીલિત હોય. ૧૮૬ પ્ર. અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી જુદા જુદા હાડ નસોથી બંધાયેલા હોય, પણ પરસ્પર કીલિત ન હોય. ૧૮૭ પ્ર. વર્ણ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં રંગ હોય. ૧૮૮ પ્ર. ગંધ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં ગંધ હોય. ૧૮૯ પ્ર. ૨સ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીરમાં રસ હોય. ૧૯૦ પ્ર. સ્પર્શ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મનાં ઉદયથી શરીરમાં સ્પર્શ હોય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૪૩ ૧૯૧ પ્ર. આનુપૂર્વીનામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી આત્માના પ્રદેશ મરણના પછી અને જન્મની પહેલાં રસ્તામાં અર્થાત્ વિગ્રહગતિમાં મરણના પહેલાના શરીરના આકારે રહે. ૧૯૨ પ્ર. અગુરુલઘુ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાની માફક ભારે અને આકડાના રૂની માફક હલકું ન હોય. ૧૯૩ પ્ર. ઉપઘાત નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી પોતાનો ઘાત જ કરનાર અંગ હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે. ૧૯૪ પ્ર. પરઘાત નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળા અંગ ઉપાંગ હોય. ૧૯૫ પ્ર. આતાપ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી આતાપરૂપ શરીર હોય. જેમકે- સૂર્યનું પ્રતિબિમ્બ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪ | [ અધ્યાય : ૨ ૧૯૬ પ્ર. ઉદ્યોત નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી ઉઘાતરૂપ શરીર થાય. ૧૯૭ પ્ર. વિહાયોગતિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી આકાશ ગમન થાય; તેના શુભ અને અશુભ એમ બે ભેદ છે. ૧૯૮ પ્ર. ઉચ્છવાસ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસ લેવાય. ૧૯૯ પ્ર. ત્રસ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી હીન્દ્રિયાદિ જીવોમાં જન્મ થાય. ૨૦૦ પ્ર. સ્થાવર નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી પૃથિવીકાય, અપકાય, તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જન્મ થાય. ૨૦૧ પ્ર. પર્યાસિકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી પોતપોતાના યોગ્ય પર્યાતિ પૂર્ણ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૪૫ ૨૦૨ પ્ર. પર્યાસિ કોને કહે છે? ઉ. આહારવર્ગણા, ભાષાવર્ગણા અને મનોવર્ગણાના પરમાણુઓને, શરીર-ઇન્દ્રિયાદિરૂપ પરિણાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાસિ કહે છે. ૨૦૩ પ્ર. પર્યાતિના કેટલા ભેદ છે? ઉ. છ-આહારપર્યામિ, શરીરપર્યામિ, ઇન્દ્રિય પર્યામિ, શ્વાસોચ્છવાસપર્યામિ, ભાષાપર્યામિ અને મન:પર્યાયિ. આહારપર્યાતિ- આહારવર્ગણાના પરમાણુઓને ખલ અને રસભાગરૂપ પરિણાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને આહારપર્યાતિ કહે છે. શરીરપર્યાસિ- જે પરમાણુઓને ખવરૂપ પરિણમાવ્યા હતા. તેમના હાડ વગેરે કઠિન અવયવરૂપ, અને જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શરીરપર્યાતિ કહે છે. ઇન્દ્રિય પર્યામિ- આહારવર્ગણાના પરમાણુઓને ઇન્દ્રિયોના આકાર પરિણમાવવાને તથા ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] [ અધ્યાય : ૨ ઇન્દ્રિયપર્યામિ કહે છે. શ્વાસોચ્છવાસપર્યાતિ આહારવર્ગણાના પરમાણુઓને શ્વાસોચ્છવાસરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છવાસપર્યાસિ કહે છે. ભાષાપર્યાયિ- ભાષાવર્ગણાના પરમાણુઓને વચનરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાસિ કહે છે. મન:પર્યાસિ- મનોવર્ગણાના પરમાણુઓને હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલાકાર મનરૂપ પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ ( જોઈએ તેવી રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને મન:પર્યાસિ કહે છે. એકેન્દ્રિય જીવોને ભાષાપર્યામિ અને મન:પર્યાતિ સિવાય બાકીની ચાર પર્યાતિ હોય છે. હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન:પર્યામિ સિવાય બાકીની પાંચ પર્યાતિ હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યામિ હોય છે. એ સર્વ પર્યાયિઓને પૂર્ણ થવાનો કાળ અન્તર્મુહૂર્ત છે તથા એક એક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates નિર્ણ થવાથી પૂર્ણ તો છે જ્યાં સુધી એકદમ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૪૭ પર્યાસિનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, અને સર્વ પર્યાસિનો કાળ મળીને પણ અન્તર્મુહૂર્ત છે, અને પહેલેથી બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી પર્યાતિ સુધીનો કાળ ક્રમથી મોટા મોટા અન્તર્મુહૂર્ત છે. પોતપોતાને યોગ્ય પર્યાયિઓનો પ્રારંભ તો એકદમ થાય છે. પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. જ્યાં સુધી કોઈ પણ જીવની શરીરપર્યામિ પૂર્ણ તો થઈ ન હોય, પણ નિયમથી પૂર્ણ થવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને નિવૃત્યુપર્યાપ્તક કહે છે. અને જેની શરીરપર્યામિ પૂર્ણ થઈ ગઈ હોય તેને પર્યાયક કહે છે. અને જેની એક પણ પર્યામિ પૂર્ણ થઈ ના હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય, તેને લધ્યપર્યાપ્તક કહે છે. ૨૦૪ પ્ર. અપર્યાસિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી લધ્યપર્યાસક અવસ્થા થાય, તેને અપર્યામિ નામકર્મ કહે છે. ૨૦૫ પ્ર. પ્રત્યેક નામકર્મ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી એક શરીરનો એક સ્વામી હોય, તેને પ્રત્યેક નામકર્મ કહે છે. ૨૦૬ પ્ર. સાધારણ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ માલિક (સ્વામી ) હોય તેને સાધારણ નામકર્મ કહે છે. ૨૦૭ પ્ર. સ્થિર નામકર્મ અને અસ્થિર નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાને ઠેકાણે રહે, તેને સ્થિર નામકર્મ કહે છે. અને જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોત પોતાને ઠેકાણે ન રહે, તેને અસ્થિર નામકર્મ કહે છે. ૨૦૮ પ્ર. શુભ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર થાય, તેને શુભ નામકર્મ કહે છે. ૨૦૯ પ્ર. અશુભ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ના થાય, તેને અશુભ નામકર્મ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૪૯ ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે, તેને સુભગ નામકર્મ કહે છે. ૨૧૧ પ્ર. દુર્ભાગ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાની સાથે દુશ્મનાઈ(વૈ૨ ) કરે, તેને દુર્ભાગ નામકર્મ કહે છે. ૨૧૨ પ્ર. સુસ્વર નામકર્મ કોને કહે છે? શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૧૦ પ્ર. સુભગ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી સુંદર મધુર સ્વર હોય તેને સુસ્વર નામકર્મ કહે છે. ૨૧૩ પ્ર. દુઃસ્વ૨ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય તેને દુઃસ્વર નામકર્મ કહે છે. ૨૧૪ પ્ર. આઠેય નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઊપજે તેને આઠેય નામકર્મ કહે છે. ૨૧૫ પ્ર. અનાદેય નામકર્મ કોને કહે છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ ] [ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન હોય તેને અનાદેય નામકર્મ કહે છે. ૨૧૬ પ્ર. યશકીર્તિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા થાય તેને યશ-કીર્તિ નામકર્મ કહે છે. ૨૧૭ પ્ર. અયશકીર્તિ નામકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી સંસારમાં જીવની પ્રશંસા ના થાય તેને અયશકીર્તિ નામકર્મ કહે છે. ૨૧૮ પ્ર. તીર્થંકર નામકર્મ કોને કહે છે? ઉ. અહંત પદના કારણભૂત કર્મને તીર્થકર નામકર્મ કહે છે. ૨૧૯ પ્ર. ગોત્રકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી સંતાનનાં કમથી ચાલતા આવેલ જીવના આચરણરૂપ ઉચ્ચ નીચ ગોત્રમાં જન્મ થાય, તેને ગોત્રકર્મ કહે છે. ૨૨૦ પ્ર. ગોત્રકર્મના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ પ૧ ઉ. બે - ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. ૨૨૧ પ્ર. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય. ૨૨૨ પ્ર. નીચ ગોત્રકર્મ કોને કહે છે? ઉ. જે કર્મના ઉદયથી નીચ કુળમાં જન્મ થાય. ૨૨૩ પ્ર. અન્તરાય કર્મ કોને કહે છે? ઉ. જે કર્મ દાનાદિક કરવામાં વિદ્ગ નાંખે. ૨૨૪ પ્ર. અન્તરાય કર્મના કેટલા ભેદ છે? ઉ. પાંચ. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય; દરેકનો અર્થ એ કે દરેકમાં વિધ્ર નાંખે. ૨૨૫ પ્ર. પુણ્ય કર્મ કોને કહે છે? ઉ. જે જીવને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે. ૨૨૬ પ્ર. પાપ કર્મ કોને કહે છે? ઉ. જે જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ અધ્યાય : ૨ ૨૨૭ પ્ર. ઘાતિયાં કર્મ કોને કહે છે? ઉ. જે, જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત કરે, તેને ઘાતિયાં કર્મ કહે છે. ૨૨૮ પ્ર. અઘાતિયાં કર્મ કોને કહે છે? ઉ. જે, જીવના જ્ઞાનાદિક અનુજીવી ગુણોનો ઘાત ન કરે, તેને અવાતિયાં કર્મ કહે છે. ૨૨૯ પ્ર. સર્વઘાતિ કર્મ કોને કહે છે? ઉ. જે જીવના અનુજીવી ગુણોનો સર્વ પ્રકારે ઘાત કરે, તેને સર્વઘાતિ કર્મ કહે છે. ૨૩) પ્ર. દેશઘાતિકર્મ કોને કહે છે? ઉ. જે જીવના અનુજીવી ગુણોનો એકદેશ ઘાત કરે, તેને દેશઘાતિ કર્મ કહે છે. ૨૩૧ પ્ર. જીવવિપાકી કર્મ કોને કહે છે? ઉ. જેનું ફલ જીવમાં હોય. ૨૩૨ પ્ર. પુગલવિપાકી કર્મ કોને કહે છે? ઉ. જે કર્મનું ફલ પુદ્ગલમાં(શરીરમાં) થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૩૩ પ્ર. ભવવિપાકી કર્મ કોને કહે છે ? ઉ. જેના ફળથી જીવ સંસારમાં રોકાય. [ ૫૩ ૨૩૪ પ્ર. ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ફલથી વિગ્રહ ગતિમાં જીવનો આકાર પહેલાના જેવો બનેલો રહે. ૨૩૫ પ્ર. વિગ્રહ ગતિ કોને કહે છે ? ઉ. એક શરીરને છોડીને બીજાં શરીર ગ્રહણ કરવાને માટે જીવનું જવું તેને વિગ્રહગતિ કહે છે. ૨૩૬ પ્ર. ઘાતિયા કર્મ કેટલાં અને કયા કયા છે ? ઉ. સુડતાળીસ(૪૭) છે:જ્ઞાનાવરણ દર્શનાવ૨ણ ૯, મોહનીય ૨૮, અને અન્તરાય ૫, પ્રમાણે ૪૭ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૫, એ ૨૩૭ પ્ર. અથાતિયાં કર્મ કેટલાં અને કયા કયા છે? ઉ. એકસો એક (૧૦૧) છે. વેદનીય ૨, આયુ ૪, નામકર્મ ૯૩, અને ગોત્ર ૨ એ પ્રમાણે ૧૦૧ છે. ૨૩૮ પ્ર. સર્વઘાતિયાં પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. એકવીશ(૨૧) છેઃ- જ્ઞાનાવરણની ૧ (કેવલ Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૫૪ ] [ અધ્યાય : ૨ જ્ઞાનાવરણ ) દર્શનાવરણની ૬, (કેવલ દર્શનાવરણ ૧ અને નિદ્રા પ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪( અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧ અને સમ્યગમિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે. ૨૩૯ પ્ર. દેશથાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. છવ્વીસ( ૨૬) છેઃ- જ્ઞાનાવરણની (મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યયજ્ઞાનાવરણ ), દર્શનાવરણની ૩, (ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવ૨ણ ) મોહનીયની ૧૪ (સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અન્તરાયની ૫-એ પ્રમાણે છવ્વીસ છે. ૨૪૦ પ્ર. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. ચાર છે:- નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્દત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી અને દેવગત્યાનુપૂર્વી એ ચાર છે. ૨૪૧ પ્ર. ભવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૫૫ ઉ. ચાર છેઃ- નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] દેવાયુ. ૨૪૨ પ્ર. જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. ઈયોતેર (૭૮) છે:- ઘાતિયાની ૪૭, ગોત્રની ૨, વેદનીયની ૨ અને નામકર્મની ૨૭ (તીર્થંકર પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાતિ, અપર્યાતિ, સુસ્વર, દુઃસ્વર, આઠેય, અનાદેય, યશઃકીર્તિ, અયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત-વિહાયોગતિ, અપ્રશસ્ત વિહાયોગતિ, સુભગ, દુર્ભાગ, ગતિ ૪, જાતિ ૫) એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે. ૨૪૩ પ્ર. પુદ્ગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે ? ઉ. બાસઠ છેઃ- (સર્વપ્રકૃતિ ૧૪૮માંથી ક્ષેત્રવિપાકી ૪, ભવિપાકી ૪, જીવવિપાકી ૭૮ એવી રીતે સર્વ મળીને ૮૬ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહી ૬૨ પ્રકૃતિ તે પુદ્દગલ વિપાકી છે) ૨૪૪ પ્ર. પા૫પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? ઉ. સો(૧૦૦) છે:- ઘાતિયા પ્રકૃતિ ૪૭, અશાતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ] [ અધ્યાય : ૨ વેદનીય ૧, નીચગોત્ર ૧, નરકાયુ ૧, અને નામકર્મની ૫૦ (નરકગતિ ૧, નરકગયાનુપૂર્વી ૧ તિર્યગતિ ૧, તિર્યગ્નત્યાનુપૂર્વી ૧, જાતિમાંથી આદિની ચાર, સંસ્થાનના અન્તની ૫, સંહનન અંતની ૫, સ્પર્શાદિક ૨૦, ઉપઘાત ૧, અપ્રશસ્ત વિહાયો ગતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાતિ ૧, અનાદેય ૧, અયશકીર્તિ ૧, અશુભ ૧, દુર્ભગ ૧, દુ:સ્વર ૧, અસ્થિર ૧, સાધારણ ૧) એ સર્વ મળીને ૧૦૦ પાપ પ્રકૃતિ છે. ૨૪૫ પ્ર. પુણ્યપ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? ઉ. અડસઠ(૬૮) છે:- કર્મની સમસ્ત પ્રકૃતિ ૧૪૮ છે, જેમાંથી ૧OO પાપ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહેલ ૪૮ પ્રકૃતિ અને નામકર્મની સ્પર્ધાદિ ૨૦ પ્રકૃતિ, પુણ્ય અને પાપ એ બન્નેમાં ગણાય છે; કેમકે તે વીશે(૨૦) પ્રકૃતિ સ્પર્ધાદિ કોઈને ઈષ્ટ અને કોઈને અનિષ્ટ હોય છે. તે માટે ૪૮માં સ્પર્ધાદિ ૨૦ પ્રકૃતિ મેળવવાથી ૬૮ પુણ્ય પ્રકૃતિ થાય છે. ૨૪૬ પ્ર. સ્થિતિબંધ કોને કહે છે? ઉ. કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાનું પડવું તેને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૫૭ ૨૪૭ પ્ર. આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કેટલી છે? ઉ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અન્તરાય, એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ત્રીસ ક્રોડા ક્રોડી સાગરની છે, મોહનીય કર્મની સિત્તેર ક્રોડાક્રોડી સાગરની છે. નામકર્મ અને ગોત્રકર્મની વીશ વીશ(૨૦) ક્રોડાક્રોડી સાગરની છે અને આયુકર્મની તેત્રીસ(૩૩) સાગરની છે. ૨૪૮ પ્ર. આઠે કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કેટલી છે ? ઉ. વેદનીય કર્મની બાર(૧૨) મુહૂર્ત, નામ તથા ગોત્રકર્મની આઠ આઠ(૮) મુહૂર્તની અને બાકીનાં સમસ્ત કર્મોની અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. ૨૪૯ પ્ર. ક્રોડાક્રોડી કોને કહે છે? ઉ. એક કરોડને એક કરોડ ગુણવાથી જે સંખ્યા થાય તેને એક ક્રોડાક્રોડી કહે છે. ૨૫૦ પ્ર. સાગર કોને કહે છે ? ઉ. દશ ક્રોડાક્રોડી અદ્ધાપલ્યોનો એક સાગર થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ] [ અધ્યાય : ૨ ૨૫૧ પ્ર. અદ્ધાપલ્ય કોને કહે છે? ઉ. બે હજાર કોશ ઊંડો અને બે હજાર કોશ પહોળો એવા ગોળ ખાડામાં, જેનો કાતરથી બીજો ભાગ ન થઈ શકે એવા ઘેટાના વાળોને ભરવા. પછી જેટલા વાળ તેમાં સમાય, તેમાંથી એક એક વાળ સો, સો, વર્ષે બહાર કાઢવો; જેટલા વર્ષોમાં તે સર્વ વાળ નીકળી જાય તેટલાં વર્ષોના જેટલા સમય થાય તેને વ્યવહાર૫લ્ય કહે છે. વ્યવહાર પલ્યથી અસંખ્યાતગુણો ઉદ્ધાર થાય છે. અને ઉદ્ધારપલ્યથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય થાય છે. ૨પર પ્ર. મુહૂર્ત કોને કહે છે? ઉ. અડતાળીસ(૪૮) મિનિટનો એક મુહૂર્ત થાય છે. ૨૫૩ પ્ર. અન્તર્મુહૂર્ત કોને કહે છે? ઉ. આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચેના કાળને અન્તર્મુહૂર્ત કહે છે. ૨૫૪ પ્ર. આવલી કોને કહે છે? ઉ. એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે. ૨૫૫ પ્ર. શ્વાસોચ્છવાસ કાળ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૫૯ ઉ. નીરોગી પુરુષની નાડીના એકવાર ચાલવાને શ્વાસોચ્છવાસ કાળ કહે છે. ૨૫૬ પ્ર. એક મુહૂર્તમાં કેટલા શ્વાસોશ્વાસ થાય છે? ઉ. એક મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોંતેર( ૩૭૭૩) શ્વાસોચ્છવાસ થાય છે. ૨૫૭ પ્ર. અનુભાગબંધ કોને કહે છે? ઉ. ફળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. ૨૫૮ પ્ર. પ્રદેશબંધ કોને કહે છે? ઉ. બંધ થવાવાળા કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે છે. ૨૫૯ પ્ર. ઉદય કોને કહે છે? ઉ. સ્થિતિને પૂરી કરીને કર્મોનાં ફલ આપવાને ઉદય કહે છે. ૨૬) પ્ર. ઉદીરણા કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦ ] [ અધ્યાય : ૨ ઉ. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આવવાને ઉદીરણા કહે છે. ૨૬૧ પ્ર. ઉપશમ કોને કહે છે? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી કર્મની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. ર૬૨ પ્ર. ઉપશમના કેટલા ભેદ છે? ઉ. બે છે:- અંતઃકરણરૂપ ઉપશમ અને સદવસ્થારૂપ ઉપશમ. ૨૬૩ પ્ર. અંત:કરણરૂપ ઉપશમ કોને કહે છે? ઉ. આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મના પરમાણુઓને આગળ પાછળ ઉદય આવવા યોગ્ય કરવાં તેને અંત:કરણરૂપ ઉપશમ કહે છે. ર૬૪ પ્ર. સદવસ્થારૂપ ઉપશમ કોને કહે છે? ઉ. વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદય આવવાવાળાં કર્મોનું સત્તામાં રહેવું તેને સદવસ્થારૂપ ઉપશમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૬૫ પ્ર. ક્ષય કોને કહે છે? ઉ. કર્મની આત્યન્તિક નિવૃતિને ક્ષય કહે છે. ૨૬૬ પ્ર. ક્ષયોપશમ કોને કહે છે? ઉ. વર્તમાન નિષેકમાં નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને આગામીકાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. ૨૬૭ પ્ર. નિષેક કોને કહે છે ? ઉ. એક સમયમાં કર્મના જેટલાં ૫૨માણુઓ ઉદયમાં આવે તે સર્વના સમૂહને નિષેક કહે છે. ૨૬૮ પ્ર. સ્પર્ધક કોને કહે છે ? ઉ. વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. ૨૬૯ પ્ર. વર્ગણા કોને કહે છે ? ઉ. વર્ગોના સમૂહને વર્ગણા કહે છે. [ ૬૧ ૨૭૦ પ્ર. વર્ગ કોને કહે છે? ઉ. સમાન અવિભાગપ્રતિચ્છંદોના ધારક પ્રત્યેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ ] કર્મપ૨માણુને વર્ગ કહે છે. ૨૭૧ પ્ર. અવિભાગપ્રતિચ્છેદ કોને કહે છે ? [ અધ્યાય : ૨ ઉ. શક્તિના અવિભાગી અંશને અવિભાગપ્રતિચ્છેદ કહે છે. અથવા જેનો બીજો ભાગ થઈ શકે નહિ તેવા અંશને અવિભાગપ્રતિચ્છેદ કહે છે. ૨૭૨ પ્ર. આ પ્રકરણમાં “શક્તિ” શબ્દથી કઈ શક્તિ ઈષ્ટ છે? ઉ. અહીં શક્તિ શબ્દથી કર્મોની અનુભાગરૂપ અર્થાત્ ફ્લુ આપવાની શક્તિ ઈષ્ટ છે. ૨૭૩ પ્ર. ઉદયાભાવી ક્ષય કોને કહે છે ? ઉ. ફલ આપ્યા વિના આત્માથી કર્મના સંબંધ છૂટવાને ઉદયાભાવી ક્ષય કહે છે. ૨૭૪ પ્ર. ઉત્કર્ષણ કોને કહે છે ? ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના વધી જવાને ઉત્કર્ષણ કહે છે. ૨૭૫ પ્ર. અપકર્ષણ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૬૩ ઉ. કર્મોની સ્થિતિ તથા અનુભાગના ઘટી જવાને અપકર્ષણ કહે છે. ૨૭૬ પ્ર. સંક્રમણ કોને કહે છે ? ઉ. કોઈ પણ કર્મના સજાતીય એક ભેદને બીજા ભેદરૂપ થઈ જવાને સંક્રમણ કર્યુ છે. ૨૭૭ પ્ર. સમયપ્રબદ્ધ કોને કહે છે ? ઉ. એક સમયમાં જેટલા કર્મ૫૨માણુ અને નોકર્મપરમાણુ બંધાય, તે સર્વને સમયપ્રબદ્ધ કહે છે. ૨૭૮ પ્ર. ગુણહાનિ કોને કહે છે ? ઉ.ગુણાકારરૂપ હીન હીન ( ઓછું ઓછું ) દ્રવ્ય જેમાં જણાય, તેને ગુણાનિ કહે છે. જેમકે કોઈ જીવે એક સમયમાં ૬૩૦૦ પરમાણુઓના સમૂહુરૂપ સમયબદ્ધનો બંધ કર્યો અને તેમાં ૪૮ સમયની સ્થિતિ પડી, તેમાં ગુણાનિઓના સમૂહરૂપ નાના ગુણાનિ ૬, તેમાંથી પ્રથમ ગુણહાનિના પરમાણુ ૩૨૦૦, બીજી ગુણહાનિના પરમાણુ ૧૬૦૦, ત્રીજી ગુણહાનિના ૫૨માણુ ૮૦૦, ચોથી ગુણહાનિના પરમાણુ ૪૦૦, પાંચમી ગુણહાનિના ૫૨માણુ ૨૦૦, અને છઠ્ઠી ગુણહાનિના પરમાણુ ૧૦૦ છે. અહીં ઉત્તરોત્તર ગુણહાનિઓમાં ગુણાકારરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ ]. [ અધ્યાય : ૨ હીન હીન પરમાણુ દ્રવ્ય) પ્રાપ્ત થાય છે. તેથી તેને ગુણાનિ કહે છે. ૨૭૯ પ્ર. ગુણહાનિ આયામ કોને કહે છે? ઉ. એક ગુણહાનિના સમયના સમૂહને ગુણહાનિ આયામ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં ૪૮ સમયની સ્થિતિમાં ૬ ગુણહાનિ હતી, તો ૪૮ ને ૬ એ ભાગવાથી પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું, તે જ ગુણહાનિ આયામ કહેવાય છે. ૨૮૦ પ્ર. નાના ગુણહાનિ કોને કહે છે? ઉ. ગુણહાનિઓના સમૂહને નાના ગુણહાનિ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં આઠ આઠ સમયની છ ગુણહાનિ છે, તે જ છ સંખ્યા નાના ગુણહાનિનું પરિમાણ જાણવું. ૨૮૧ પ્ર. અન્યોન્યાભ્યસ્તરાશિ કોને કહે છે? ઉ. નાનાગુણહાનિપ્રમાણ બમણું માંડીને પરસ્પર ગુણાકાર કરવાથી જે ગુણફલ (ગુણાકાર) થાય તેને અન્યોન્યાભ્યસ્તરાશિ કહે છે. જેમકે-ઉપરના દષ્ટાન્તમાં બે છ વાર માંડીને પરસ્પર ગુણવાથી ૬૪ થાય છે, તે જ અન્યોન્યાભ્યતરાશિનું પરિમાણ જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૬૫ ૨૮૨ પ્ર. અંતિમ ગુણહાનિનું પરિમાણ કેવી રીતે કાઢવું? ઉ. એક ઓછા અન્યોન્યાભ્યસ્તરાશિનો ભાગ સમયપ્રબદ્ધમાં મૂકવાથી અંતિમ ગુણહાનિના દ્રવ્યનું પરિમાણ નીકળે છે. જેમકે-૬૩OO માં એક ઓછા ૬૪ નો ભાગ દેવાથી જે ૧OO પ્રાપ્ત થયા, તે જ અંતિમ ગુણહાનિનું દ્રવ્ય છે. ૨૮૩ પ્ર. અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ કેવી રીતે કાઢવું જોઈએ? ઉ. અંતિમ ગુણહાનિના દ્રવ્યને પ્રથમ ગુણહાનિ પર્યન્ત બમણા બમણા કરવાથી અન્યગુણહાનિઓના દ્રવ્યનું પરિમાણ નીકળે છે. જેમકે-૨૦૦-૪૦૦-૮OO-૧૬OO૩૨OO. ૨૮૪ પ્ર. પ્રત્યેક ગુણહાનિમાં પ્રથમાદિ સમયોમાં દ્રવ્યનું પરિમાણ કેવી રીતે હોય છે? ઉ. નિષેકહારને ચયથી ગુણવાથી પ્રત્યેક ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય નીકળે છે, અને પ્રથમ સમયના દ્રવ્યમાંથી એક એક ચય બાદ કરવાથી ઉત્તરોત્તર સમયોના દ્રવ્યોનું પરિમાણ નીકળે છે. જેમકે નિષકાર ૧૬ ને ચય ૩ર થી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ ] [ અધ્યાય : ૨ ગુણવાથી પ્રથમ ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય પ૧ર થાય છે. અને પ૧ર માંથી એક એક ચય અથવા બત્રીશ બત્રીશ બાદ કરવાથી બીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૮૦, ત્રીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૪૮, ચોથા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૧૬, પાંચમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૮૪, છઠ્ઠી સમયના દ્રવ્યોનું પરિમાણ ૩પર, સાતમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૨૦, અને આઠમા સમયના દ્રવ્યોનું પરિમાણ ૨૮૮ નીકળે છે. એવી રીતે દ્વિતીયાદિક ગુણહાનિઓમાં પણ પ્રથમાદિ સમયોના દ્રવ્યોનું પરિમાણ કાઢી લેવું. ૨૮૫ પ્ર. નિષેકહાર કોને કહે છે? ઉ. ગુણહાનિઆયામથી બમણા પરિમાણને નિષેકહાર કહે છે. જેમકે - ગુણહાનિ આયામ ૮ થી બમણા ૧૬ ને નિષેકહાર કહે છે. ૨૮૬ પ્ર. ચય કોને કહે છે? ઉ. શ્રેણીવ્યવહાર ગણિતમાં સમાન હાનિ અથવા સમાન વૃદ્ધિના પરિમાણને ચય કહે છે. ૨૮૭ પ્ર. આ પ્રકરણમાં ચયનું પરિમાણ કાઢવાની કઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૬૭ રીત છે? ઉ. નિષેહારમાં એક અધિક ગુણાનિ આયામનું પ્રમાણ જોડીને અર્ધા કરવાથી જે લબ્ધ આવે, તેને ગુણહાનિઆયામથી ગુણ્યા કરવી, એવી રીતે ગુણવાથી જે ગુણનફલ ( ગુણાકાર ) થાય. તેનો ભાગવિક્ષિત ગુણાનિના દ્રવ્યમાં ઉમેરવાથી વિવક્ષિત ગુણાનિના ચયનું પરિમાણ નીકળે છે. જેમકે-નિષેકહા૨ ૧૬ માં એક અધિક ગુણહાનિ આયામ ૯ ઉમેરવાથી ૨૫ થયા. પચીશના અર્ધા ૧ા ને ગુણાનિઆયામ ૮ થી ગુણવાથી ૧૦૦ થાય છે. તે ૧૦૦ નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦ માં ઉમેરવાથી પ્રથમ ગુણાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું પરિમાણ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું. ૨૮૮ પ્ર. અનુભાગની રચનાનો ક્રમ ક્યો છે ? ઉ. દ્રવ્યની અપેક્ષાથી જે રચના ઉપર બતાવી છે તેમાં પ્રત્યેક ગુણહાનિના પ્રથમાદિ સમય સંબંધી દ્રવ્યને વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને વર્ગ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ ] [ અધ્યાય : ૨ પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે પ૧ર વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન છે. અંતે તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે. દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની અધિકતાના ક્રમથી જે વર્ગણાપર્યન્ત એક એક અવિભાગપ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક સ્પદ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપ( એક સાથે) અનેક અવિભાગપ્રતિચ્છેદોની વૃદ્ધિ થઈને પ્રથમ વર્ગણાના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ જાય, ત્યાંથી બીજા સ્પર્ધ્વકનો પ્રારંભ સમજવો. એવી જ રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા ચારગણા આદિ અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજા, ચોથો આદિ રૂદ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં અનેક સ્પર્ધક થાય છે. ૨૮૯ પ્ર. આસવ કોને કહે છે? ઉ. બંધના કારણને આસ્રવ કહે છે. ૨૯૦ પ્ર. આસવના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૬૯ ઉ. ચાર ભેદ છે-દ્રવ્યબંધનું નિમિત્તકારણ, દ્રવ્યબંધનું ઉપાદાન કારણ, ભાવબંધનું નિમિત્ત કારણ અને ભાવબંધનું ઉપાદાન કારણ. ૨૯૧ પ્ર. કારણ કોને કહે છે? ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ૨૯૨ પ્ર. કારણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છેઃ- એક સમર્થ કારણ અને બીજું અસમર્થ કારણ. ૨૯૩ પ્ર. સમર્થ કારણ કોને કહે છે? ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. ૨૯૪ પ્ર. અસમર્થ કારણ કોને કહે છે? ઉ. ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી. ૨૯૫ પ્ર. સહકારી સામગ્રીના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૭) ] [ અધ્યાય : ૨ ઉ. બે ભેદ છે–એક નિમિત્ત કારણ, બીજું ઉપાદાન કારણ. ૨૯૬ પ્ર. નિમિત્તકારણ કોને કહે છે? ઉ. સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં સહાયક હોવાનો જેના ઉપર આરોપ આવે છે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર, આદિ. ૨૯૭ પ્ર. ઉપાદાન કારણ કોને કહે છે? ઉ. * (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. જેમકે-ઘડાની ઉત્પત્તિમાં માટી (૨) અનાદિકાલથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે, તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય ઉપાદન કારણ છે. અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. (૩) તે સમયની (૧) આસમીમાંસા-ગા-૭૧-૭૨–ટીકા (૨) આસમીમાંસાગાથા ૫૮ની ટીકા (૩) પંચાધ્યાયી-અ-૧-ગાથા ૭૩૨ નંબર (૧) દ્રવ્યાર્થિકનયે છે; (૨) અને (૩) પર્યાયાર્થિક નયે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૭૧ પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય. ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે. ૨૯૮ પ્ર. દ્રવ્યબંધ કોને કહે છે ? ઉ. કાર્માણકંધરૂપ પુદ્ગલદ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્યબંધ કહે છે. ૨૯૯ પ્ર. ભાવબંધ કોને કહે છે ? ઉ. આત્માના યોગકષાયરૂપ ભાવોને ભાવબંધ કહે છે. ૩૦૦ પ્ર. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે ? ઉ. આત્માના યોગકષાયરૂપ પરિણામ દ્રવ્યબંધનુ નિમિત્તકારણ છે. ૩૦૧ પ્ર. દ્રવ્યબંધનું ઉપાદાનકા૨ણ શું છે ? ઉ. બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ કાર્માણ સ્કન્ધને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ કહે છે. ૩૦૨ પ્ર. ભાવબંધનું નિમિત્ત કા૨ણ શું છે ? ઉ. ઉદય અને ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ કર્મ ભાવબંધનું નિમિત્ત કારણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર ] [ અધ્યાય : ૨ ૩૦૩ પ્ર. ભાવબંધનું ઉપાદાન કારણ શું છે? ઉ. ભાવબંધના વિવક્ષિત સમયથી અનંતર પૂર્વ ક્ષણવર્તી યોગ કષાયરૂપ આત્માના પર્યાય વિશેષને ભાવબંધનું ઉપાદાન કારણ કહે છે. ૩૦૪ પ્ર. ભાવાસવ કોને કહે છે? ઉ. દ્રવ્યબંધના નિમિત્ત કારણ અથવા ભાવબંધના ઉપાદાન કારણને ભાવાગ્નવ કહે છે. ૩૦૫ પ્ર. દ્રવ્યાસવ કોને કહે છે? ઉ. દ્રવ્યબંધના ઉપાદાન કારણ અથવા ભાવબંધના નિમિત્ત કારણને દ્રવ્યાસ્રવ કહે છે. ૩૦૬ પ્ર. પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં શો ભેદ છે? ઉ. પ્રત્યેક પ્રકૃતિના ભિન્નભિન્ન ઉપાદાન શક્તિ યુક્ત અનેક ભેદરૂપ કાર્માણ સ્કંધનો આત્માની સાથે સંબંધ થવાને પ્રકૃતિબંધ કહે છે. અને તે જ સ્કંધોમાં લદાન શક્તિના તારતમ્યને (ન્યૂનાધિકતાને ) અનુભાગબંધ કહે છે. ૩૦૭ પ્ર. સમસ્ત પ્રકૃતિઓના બંધનું કારણ સામાન્યતાથી યોગ છે અથવા તેમાં કાંઈ વિશેષતા છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૭૩ ઈચ્છા ઉ. જેવી રીતે ભિન્ન ભિન્ન ઉપાદાન શક્તિયુક્ત નાના પ્રકારના ભોજનોને મનુષ્ય હસ્તદ્વારા વિશેષપૂર્વક ગ્રહણ કરે છે અને વિશેષ ઇચ્છાના અભાવમાં ઉદર પૂર્ણ કરવાને માટે સામાન્ય ભોજનનું ગ્રહણ કરે છે, તેવી જ રીતે આ જીવ વિશેષ કષાયના અભાવમાં યોગ માત્રથી કેવળ શાતાવેદનીયરૂપ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ તે યોગ જો કોઈ કષાય વિશેષથી અનુરંજિત હોય તો અન્યાન્ય પ્રકૃતિઓનો પણ બંધ કરે છે. ૩૦૮ પ્ર. પ્રકૃતિબંધના કારણત્વની અપેક્ષાથી આસવના કેટલા ભેદ છે ? ઉ. પાંચ ભેદ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. ૩૦૯ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અદેવમાં (કુદેવમાં ) દેવબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ(કુધર્મ) માં ધર્મબુદ્ધિ, ઇત્યાદિ વિપરીતાભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. ૩૧૦ પ્ર. મિથ્યાત્વના કેટલા ભેદ છે ? ઉ. પાંચ ભેદ છે-એકાન્તિક મિથ્યાત્વ, વિપરીત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] [ અધ્યાય : ૨ મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ, અને વૈનયિક મિથ્યાત્વ. ૩૧૧ પ્ર. એકાન્તિક મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એકજ ધર્મવાળો માનવો તે. જેમકે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. ૩૧૨ પ્ર. વિપરીત મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. આત્માનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊધું માને તેને એટલે કે તેથી ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે; જેમકે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને. ૩૧૩ પ્ર. સાંશયિક મિથ્યાત્વ કોને કહે છે? ઉ. આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પ૨વસ્તુના કાર્યનો કર્તા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તે. ૩૧૪ પ્ર. અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્દભાવ ન હોય, તેને અજ્ઞાનિમિથ્યાત્વ કહે છે. જેમકે-પશુ વધને અથવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] પાપને ધર્મ સમજવો. ૩૧૫ પ્ર. વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ૩૧૬ પ્ર. અવિરતિ કોને કહે છે ? [ ૭૫ ઉ. હિંસાદિક પાપોમાં તથા ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ થવાને અવિરતિ કહે છે. ૩૧૭ પ્ર. અવિરતિના કેટલા ભેદ છે ? ઉ. ત્રણ ભેદ છે–અનંતાનુબંધી કષાયોદયજનિત, અપ્રત્યાખ્યાનાવરણ, કષાયોદયજનિત અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત. ૩૧૮ પ્ર. પ્રમાદ કોને કહે છે ? ઉ.સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી નિરતિચાર ચારિત્ર પાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની અસાવધાનતાને પ્રમાદ કહે છે. ૩૧૯ પ્ર. પ્રમાદના કેટલા ભેદ છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ અધ્યાય : ૨ ઉ. પંદર ભેદ છે-વિકથા ૪(સ્ત્રીકથા, રાષ્ટ્રકથા, ભોજનકથા, રાજકથા ), કષાય ૪ સંજ્વલનના તીવ્ર ઉદયનિત ક્રોધ, માન, માયા, લોભ), ઇન્દ્રિયોના વિષય ૫, નિદ્રા એક અને સ્નેહ એક-એમ પંદર પ્રમાદ છે. ૩૨૦ પ્ર. કષાય કોને કહે છે ? ઉ. સંજ્વલન અને નોકષાયના મંદ ઉદયથી પ્રાદુર્ભૂત આત્માના પરિણામવિશેષને કષાય કહે છે. ૩૨૧ પ્ર. યોગ કોને કહે છે ? ઉ. મનોવર્ગણા અથવા કાયવર્ગણા (આહા૨વર્ગણા તથા કાર્માણવર્ગણા ) અને વચનવર્ગણાના અવલંબનથી કર્મ, નોકર્મને ગ્રહણ કરવાની શક્તિવિશેષને યોગ કહે છે. ૩૨૨ પ્ર. યોગના કેટલા ભેદ છે ? ઉ. પંદર ભેદ છે-મનોયોગ ૪( સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભવ મનોયોગ ), કાયયોગ ૭( ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક, વૈક્રિયકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ ), વચનયોગ ૪ ( સત્યવચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ, અનુભયવચનયોગ ). Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૭૭ ૩૨૩ પ્ર. મિથ્યાત્વની પ્રધાનતાથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. મિથ્યાત્વની પ્રધાનતાથી ૧૬ પ્રકૃતિઓનો બંધ થાય છે-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંગ્રામસૃપાટિકા હુનન, જાતિ ૪ (એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય), સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાય અને સાધારણ. ૩૨૪ પ્ર. અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. અનંતાનુબંધીકષાયોદયજનિત અવિરતિથી ૨૫ પ્રકૃતિઓનો બંધ થાય છે. -અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મ્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભગ, દુઃસ્વર અનાદય, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યગ્ગતિ, તિર્યગ્નત્યાનુપૂર્વી, તિર્યગાયુ, ઉદ્યોત, સંસ્થાન ૪ (ન્યગ્રોધ, સ્વાતિ, કુબ્બક, વામન), સંહનન ૪ (વજનારા, નારા, અદ્ધનારા, અને કીલિત). ૩૨૫ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૭૮ ] [અધ્યાય : ૨ ઉ. દશ પ્રકૃતિઓનો બંધ થાય છે:અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદાકિશ૨ી૨, ઔદારિકાંગોપાંગ અને વજઋષભનારાચ સંહનન. ૩૨૬ પ્ર. પ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે ? 63. ચાર ક્રોધ, માન, માયા અને લોભનો. પ્રકૃતિઓનો-અર્થાત્-પ્રત્યાખ્યાનાવરણ ૩૨૭ પ્ર. પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? ઉ. છ પ્રકૃતિઓનો અર્થાત્-અસ્થિર, અશુભ, અશાતાવેદનીય, અયશઃકીર્તિ, અતિ અને શોકનો. ૩૨૮ પ્ર. કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. અાવન પ્રકૃતિઓનો-અર્થાત્-દેવાયુ ૧, નિદ્રા ૧, પ્રચલા ૧, તીર્થંકર ૧, નિર્માણ ૧, પ્રશસ્તવિહાયોગતિ ૧, પંચેન્દ્રિયજાતિ ૧,તૈજસશરીર ૧, કાર્માણશ૨ી૨૧, આહારકશરી૨ ૧, આહા૨કાંગોપાંગ ૧, સમચતુરસ્ત્રસંસ્થાન ૧, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] દેવગતિ ૧, વૈક્રિયકશ૨ી૨૧, વૈક્રિયકાંગોપાંગ ૧, દેવગત્યાનુપૂર્વી ૧, રૂપ ૧, ૨સ ૧, ગંધ ૧, સ્પર્શ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧, બાદ ૧, પર્યાસ ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આઠેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જાગુપ્સા ૧, ભય ૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ ૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ ૧, મન:પર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શનાવરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલદર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગાન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧, અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે. ૩૨૯ પ્ર. યોગના નિમિત્તથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. એક શાતા વેદનીયનો બંધ થાય છે. ૩૩૦ પ્ર. કર્મપ્રકૃતિ સર્વે ૧૪૮ છે અને કા૨ણ માત્ર ૧૨૦ નાં લખ્યાં, તો પછી ૨૮ પ્રકૃતિઓનું શું થયું ? ઉ. સ્પર્ધાદિ ૨૦ ની જગ્યાએ ૪ નું ગ્રહણ કરેલું છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com [ ૭૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ ] [ અધ્યાય : ૨ એ કારણથી ૧૬ તો એ ઘટી, અને પાંચે શરીરના પાચે બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી તે દશ ઘટી અને સમ્યમિથ્યાત્વ તથા સમકીત મોહનીય એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દષ્ટિ-જીવ પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ ઘટી ગઈ. ૩૩૧ પ્ર. દ્રવ્યાસવના કેટલા ભેદ છે? ઉ. બે છે:- એક સામ્પરાયિક અને બીજો ઇર્યાપથ. ૩૩ર પ્ર. સામ્પરાયિક આસ્રવ કોને કહે છે? ઉ. જે કર્મ પરમાણુ જીવના કષાયભાવોના નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય, તેના આસ્રવને સામ્પરાયિકઆસ્રવ કહે છે. ૩૩૩ પ્ર. ઇર્યાપથઆસવ કોને કહે છે? ઉ જે કર્મ પરમાણુઓનો બંધ, દય અને નિર્જરા એક જ સમયમાં થાય, તેના આસ્રવને ઈર્યાપથઆસ્રવ કહે છે. ૩૩૪ પ્ર. એ બન્ને પ્રકારના આસવોના સ્વામી કોણ કોણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૮૧ ઉ. સામ્પરાયિક આસ્રવનો સ્વામી કષાયસહિત અને ઇર્યાપથઆમ્રવનો સ્વામી કષાયરહિત આત્મા થાય છે. ૩૩૫ પ્ર. પુણ્યાસ અને પાપાસવનું કારણ શું છે? ઉ. શુભ યોગથી પુણ્યાગ્નવ અને અશુભ યોગથી પાપાસ્રવ થાય છે. ૩૩૬ પ્ર. શુભયોગ અને અશુભયોગ કોને કહે છે? ઉ. શુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને શુભયોગ કહે છે અને અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને અશુભયોગ કહે છે. ૩૩૭ પ્ર. જે વખતે જીવને શુભયોગ થાય છે, તે વખતે પાપપ્રકૃતિઓનો આસવ થાય છે કે નહિ? ઉ. થાય છે. ૩૩૮ પ્ર. જો જીવને પાપપ્રકૃતિઓનો આસવ થાય છે, તો શુભયોગ પાપાસવનું પણ કારણ ઠર્યું? ઉ. શુભયોગ પાપામ્રવનું કારણ ઠરતું નથી, કારણ કે જે વખતે જીવમાં શુભયોગ થાય છે તે વખતે પુણ્યપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભાગ અધિક પડે છે, અને પાપ પ્રકૃતિઓમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] [ અધ્યાય : ૨ ઓછાં પડે છે. તેવી જ રીતે જ્યારે અશુભયોગ થાય છે ત્યારે પાપપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભવ અધિક પડે છે અને પુણ્ય પ્રવૃતિઓમાં ઓછા. દશાધ્યાય તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાનાવરણાદિ પ્રવૃત્તિઓના આસવનાં કારણ જે ત~દોષનિદ્વવાદિક કહેલાં છે, તેનો અભિપ્રાય એ છે કે તે તે ભાવોથી તે તે પ્રકૃત્તિઓમાં સ્થિતિ, અનુભાગ અધિક અધિક પડે છે. બીજાં જે જ્ઞાનાવરણાદિક પાપપ્રકૃતિઓના આસ્રવ દશમાં ગુણસ્થાનસુધી સિદ્ધાંતશાસ્ત્રમાં કહ્યા છે. તેમાં વિરોધ આવશે અથવા ત્યાં શુભયોગના અભાવનો પ્રસંગ આવશે; કારણકે શુભયોગ દશમાં ગુણસ્થાનથી પહેલાં પહેલાં જ થાય છે. ઇતિ દ્વિતીયોડધ્યાયઃ સમાસઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજો અધ્યાય ૩૩૯ પ્ર. જીવના અસાધારણ ભાવ કેટલા છે? ઉ. પાંચ છે-ઓપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક. ૩૪૦ પ્ર. ઔપથમિકભાવ કોને કહે છે? ઉ. કોઈ કર્મોના ઉપશમથી થાય તેને પથમિકભાવ કહે છે. ૩૪૧ પ્ર. ક્ષાયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના સર્વથા નાશ થવાથી આત્માનો અત્યંત શુદ્ધભાવ થઈ જાય છે તેને ક્ષાયિકભાવ કહે છે. ૩૪૨ પ્ર. લાયોપથમિકભાવ કોને કહે છે? ઉ. જે કર્મોના ક્ષયોપશમથી થાય તેને ક્ષાયોપથમિક ભાવ કહે છે. ૩૪૩ પ્ર. ઔદયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોનો ઉદય આવવાથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવરૂપ નિમિત્તથી કર્મ જ્યારે પોતાનું ફળ આપે છે તેને ઉદય કહે છે. કર્મોના ઉદયથી જે આત્માનો ભાવ થાય છે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ ] || અધ્યાય : ૩ ઔદયિકભાવ કહે છે. ૩૪૪ પ્ર. પારિણામિકભાવ કોને કહે છે? ઉ. જે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો સ્વભાવ માત્ર હોય તેને પારિણામિકભાવ કહે છે. ૩૪૫ પ્ર. ઔપશમિકભાવના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. સમ્યકત્વભાવ અને ચારિત્રભાવ. ૩૪૬ પ્ર. ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે? ઉ. નવ ભેદ છે. ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિકઉપભોગ, અને ક્ષાયિકવીર્ય. ૩૪૭ પ્ર. લાયોપથમિકભાવના કેટલા ભેદ છે? ઉ. ૧૮ છે:- સમ્યકત્વ, ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન, દેશસંયમ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. ૩૪૮ પ્ર. ઔદયિકભાવ કેટલા છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૮૫ ઉ. ૨૧ છે:- ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, વેશ્યા ૬, ( પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ, કાપોત ). ૩૪૯ પ્ર. પરિણામિકભાવ કેટલા છે? ઉ. ત્રણ છેઃ- જીવત, ભવ્યત્વ, અભવ્યત્વ. ૩૫૦ પ્ર. લેશ્યા કોને કહે છે? ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત, પદાદિવર્ણોને દ્રવ્યલેશ્યા કર્યું છે. ૩૫૧ પ્ર. ઉપયોગ કોને કહે છે? ઉ. જીવના લક્ષણરૂપ ચૈતન્યાનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. ૩૫ર પ્ર. ઉપયોગના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છેઃ- દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ. ૩૫૩ પ્ર. દર્શનોપયોગના કેટલા ભેદ છે? ઉ. ચાર છે:- ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ અધ્યાય : ૩ ૩૫૪ પ્ર. જ્ઞાનોપયોગના કેટલા ભેદ છે? ઉ. આઠ છે:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, અને કુઅવધિજ્ઞાન. ૩૫૫ પ્ર. સંજ્ઞા કોને કહે છે? ઉ. અભિલાષાને (વાંચ્છાને) સંજ્ઞા કહે છે. ૩૫૬ પ્ર. સંજ્ઞાના કેટલા ભેદ છે? ઉ. ચાર છે. આહાર, ભય, મૈથુન, અને પરિગ્ર ૩૫૭ પ્ર. માર્ગણા કોને કહે છે? ઉ. જે જે ધર્મવિશષોથી જીવોનું અન્વેષણ( શોધ) કરાય, તે તે ધર્મવિશેષોને માર્ગણા કહે છે. ૩૫૮ પ્ર. માર્ગણાના કેટલા ભેદ છે? ઉ. ૧૪ છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યત્વ, સંન્નિત્વ, આહાર ૩૫૯ પ્ર. ગતિ કોને કહે છે? ઉ. ગતિનામાં નામકર્મના ઉદયથી જીવના પર્યાયવિશેષને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૭ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ગતિ કહે છે. ૩૬) પ્ર. ગતિના કેટલા ભેદ છે? ઉ. ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ. ૩૬૧ પ્ર. ઇન્દ્રિય કોને કહે છે? ઉ. આત્માના લિંગને (ચિતને) ઈન્દ્રિય કહે છે. ૩૬૨ પ્ર. ઇન્દ્રિયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ૩૬૩ પ્ર. દ્રવ્યેન્દ્રિય કોને કહે છે? ઉ. નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. ૩૬૪ પ્ર. નિવૃત્તિ કોને કહે છે? ઉ. પ્રદેશોની રચનાવિશેષને નિવૃત્તિ કહે છે. ૩૬૫ પ્ર. નિવૃત્તિના કેટલા ભેદ છે? ઉ. બે છે. બાહ્ય નિવૃત્તિ અને આત્યંતર નિવૃત્તિ. ૩૬૬ પ્ર. બાલ્પનિવૃત્તિ કોને કહે છે? ઉ. ઇન્દ્રિયોનાં આકારરૂપ પુદ્ગલની રચનાવિશેષને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ ] [ અધ્યાય : ૩ બાહ્યનિવૃત્તિ કહે છે. ૩૬૭ પ્ર. આત્યંતર નિવૃત્તિ કોને કહે છે? ઉ. આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર રચનાવિશેષને આત્યંતર નિવૃત્તિ કહે છે. ૩૬૮ પ્ર. ઉપકરણ કોને કહે છે? ઉ. જે નિવૃત્તિનો ઉપકાર( રક્ષા) કરે, તેને ઉપકરણ કહે છે. ૩૬૯ પ્ર. ઉપકરણના કેટલા ભેદ છે? ઉ. બે છે. આત્યંતર અને બાહ્ય. ૩૭૦ પ્ર. આત્યંતર ઉપકરણ કોને કહે છે? ઉ. નેત્ર, ઇન્દ્રિયોમાં કૃષ્ણ શુકલ મંડલની માફક સર્વે ઇન્દ્રિયોમાં જે નિવૃત્તિનો ઉપકાર કરે, તેને આત્યંતર ઉપકરણ કહે છે. ૩૭૧ પ્ર. બાહ્ય ઉપકરણ કોને કહે છે? ઉ. નેત્ર-ઇન્દ્રિયમાં પલક વગેરેની માફક જે નિવૃત્તિનો ઉપકાર કરે, તેને બાહ્યોપકરણ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૮૯ ૩૭૨ પ્ર. ભાવેન્દ્રિય કોને કહે છે? ઉ. લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે. ૩૭૩ પ્ર. લબ્ધિ કોને કહે છે? ઉ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. ૩૭૪ પ્ર. ઉપયોગ કોને કહે છે? ઉ. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામવિશેષને ઉપયોગ કહે છે. ૩૭૫ પ્ર. દ્રવ્યન્દ્રિયના કેટલા ભેદ છે? ઉ. પાંચ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, અને શ્રોત્ર. ૩૭૬ પ્ર. સ્પર્શન ઇન્દ્રિય કોને કહે છે? ઉ. જે દ્વારા આઠ પ્રકારના સ્પર્શી (શીત, ઉષ્ણ, રુક્ષ, ચિકણ, કઠોર, કોમલ, હલકા, ભારે) નું જ્ઞાન થાય તેને સ્પર્શેન્દ્રિય કહે છે. ૩૭૭ પ્ર. રસના ઇન્દ્રિય કોને કહે છે? ઉ. જે દ્વારા પાંચ પ્રકારના (તીખો, કડવો, કષાયલો, ખાટો, મીઠો) રસોના સ્વાદનું જ્ઞાન થાય તેને રસનેન્દ્રિય કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ] [ અધ્યાય : ૩ ૩૭૮ પ્ર. ધ્રાણેન્દ્રિય કોને કહે છે? ઉ. જે દ્વારા બે પ્રકારની ગંધ(સુગંધ અને દુર્ગધ) નું જ્ઞાન થાય તેને ધ્રાણેન્દ્રિય કહે છે. ૩૭૯ પ્ર. ચક્ષુરિન્દ્રિય કોને કહે છે? ઉ. જે દ્વારા પાંચ પ્રકારના વર્ગોનું (ધોળો, પીળો, લીલો, લાલ, અને કાળા રંગનું) જ્ઞાન થાય, તેને ચક્ષુરિન્દ્રિય કહે છે. ૩૮૦ પ્ર. શ્રોત્ર ઇન્દ્રિય કોને કહે છે? ઉ. જે દ્વારા સાત પ્રકારના સ્વરોનું જ્ઞાન થાય તેને શ્રોત્રેન્દ્રિય કહે છે. ૩૮૧ પ્ર. કયા કયા જીવોને કઈ કઈ ઇન્દ્રિયો હોય છે? ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ એ જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. કરમીઆ વગેરે જીવોને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો હોય છે. કીડી વગેરે જીવોને સ્પર્શન, રસના અને પ્રાણ (નાક) એ ત્રણ ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન, રસના, નાક અને આંખો એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘોડા આદિ ચાર પગાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]. [ ૯૧ જનાવર-પશુ, મનુષ્ય, દેવ અને નારકી જીવોને સ્પર્શન, જીભ, નાક, આંખો અને કાન એ પાંચે ઈન્દ્રિયો હોય છે. ૩૮૨ પ્ર. કાય કોને કહે છે? ઉ. ત્રસ, સ્થાવર, નામકર્મના ઉદયથી આત્માના પ્રદેશ પ્રચય( સમૂહ) ને કાય કહે છે. ૩૮૩ પ્ર. ત્રસ કોને કહે છે? ઉ. ત્રસનામાં નામકર્મના ઉદયથી હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ કહે છે. ૩૮૪ પ્ર. સ્થાવર કોને કહે છે? ઉ. સ્થાવરનામા નામકર્મના ઉદયથી પૃથિવી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં જન્મ લેવાવાળા જીવોને સ્થાવર કહે છે. ૩૮૫ પ્ર. બાદર કોને કહે છે? ઉ. પૃથિવી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને રોકે તેને બાદર કહે છે. ૩૮૬ પ્ર. સૂક્ષ્મ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ ] [અધ્યાય : ૩ ઉ. જે પોતે પૃથિવી આદિકથી રોકાય નહિ અને બીજા પદાર્થોને રોકે નહિ તેને સૂક્ષ્મ કહે છે. ૩૮૭ પ્ર. વનસ્પતિના કેટલા ભેદ છે? ઉ. બે છે. પ્રત્યેક અને સાધારણ. ૩૮૮ પ્ર. પ્રત્યેક વનસ્પતિ કોને કહે છે? ઉ. એક શરીરનો જે એક જ સ્વામી હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. ૩૮૯ પ્ર. સાધારણ વનસ્પતિ કોને કહે છે? ઉ. જે જીવોના આહાર શ્વાસોચ્છવાસ, આયુ, અને કાય એ સાધારણ (સમાન અથવા એક) હોય તેને સાધારણ વનસ્પતિ કહે છે. જેમકે:- કંદમૂલાદિક. ૩૯૦ પ્ર. પ્રત્યેક વનસ્પતિના કેટલા ભેદ છે? ઉ. બે છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. ૩૯૧ પ્ર. સપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે? ઉ. જે પ્રત્યેક વનસ્પતિના આશ્રય અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક વનસ્પતિ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] - [ ૯૩ ૩૯૨ પ્ર. અપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે? ઉ. જે પ્રત્યેક વનસ્પતિને આશ્રય કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. ૩૯૩ પ્ર. સાધારણ વનસ્પતિ સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં જ હોય છે કે કોઈ બીજીમાં હોય છે? ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, કેવળીભગવાન, આહારક શરીર, દેવ, નારકી એ આઠે સિવાય સર્વ સંસારી જીવોના શરીર સાધારણ અર્થાત્ નિગોદનો આશ્રય છે. ૩૯૪ પ્ર. સાધારણ વનસ્પતિના (નિગોદના) કેટલા ભેદ છે? ઉ. બે ભેદ:- નિત્યનિગોદ અને ઈતરનિગોદ. ૩૯૫ પ્ર. નિત્યનિગોદ કોને કહે છે? ઉ. જેણે કોઈ વખત પણ નિગોદ સિવાય બીજી પર્યાય પ્રાપ્ત કરી નથી અથવા કદી નિગોદ સિવાય બીજી પર્યાય પ્રાપ્ત કરશે પણ નહિ તેને નિત્યનિગોદ કહે છે. ૩૯૬ પ્ર. ઈતરનિગોદ કોને કહે છે? ઉ. જે નિગોદથી નીકળીને બીજા પર્યાય પ્રાપ્ત કરી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ ] ફરીને નિગોદમાં ઉત્પન્ન થાય તેને ઈતરનિગોદ કહે છે. ૩૯૭ પ્ર. બાદર અને સૂક્ષ્મ કયા કયા જીવ છે ? ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ ઈતરનિગોદ–એ છ બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારના હોય છે. બાકીના સર્વે જીવ બાદર જ હોય છે, સૂક્ષ્મ હોતા નથી. ૩૯૮ પ્ર. યોગ કોને કહે છે ? [ અધ્યાય : ૩ ઉ. પુદ્દગલવિપાકી શરી૨ અને અંગોપાંગનામા નામકર્મના ઉદયથી મનોવર્ગણા, તથા વચનવર્ગણા તથા કાયવર્ગણાના અવલંબનથી, કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિવિશેષને ભાવયોગ કહે છે. તે જ ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને) દ્રવ્યયોગ કહે છે. ૩૯૯ પ્ર. યોગના કેટલા ભેદ છે ? ઉ. પંદર છે:- મનોયોગ ૪, વચનયોગ ૪, અને કાયયોગ ૭. ૪૦૦ પ્ર. વેદ કોને કહે છે ? ઉ. નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના ઉદયથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૯૫ આવિર્ભત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે. ૪૦૧ પ્ર. વેદના કેટલા ભેદ છે? ઉ. ત્રણ છે:- સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. ૪૦૨ પ્ર. કષાય કોને કહે છે? ઉં. જે આત્માના સમ્યકત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્રરૂપ પરિણામોને ઘાતે તેને કષાય કહે છે. ૪૦૩ પ્ર. કષાયના કેટલા ભેદ છે? ઉ. સોળ ભેદ છે. અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય ૪ અને સંજ્વલન ૪. ૪૦૪ પ્ર. જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે? ઉ. મતિ, શ્રુત, અવધિ મન:પર્યય, કેવલ તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. ૪૦૫ પ્ર. સંયમ કોને કહે છે? ઉ. અહિંસાદિક પાંચ વ્રત ધારણ કરવાને, ઈર્યાપથ આદિ પાંચ સમિતિઓના પાળવાને, ક્રોધાદિકષાયોનો નિગ્રહુ કરવાને, મનોયોગાદિક ત્રણે યોગોને રોકવાને તથા સ્પર્શન આદિ પાંચે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ ] [ અધ્યાય : ૩ ઇન્દ્રિયોના વિષયોનો વિજય કરવાને સંયમ કહે છે. ૪૦૬ પ્ર. સંયમ માર્ગણાના કેટલા ભેદ છે? ઉ. સાત ભેદ છે:- સામાયિક, છેદોષસ્થાના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસામ્પરાય, યથાખ્યાત, સંયમસંયમ અને અસંયમ. ૪૦૭ પ્ર. દર્શનમાર્ગણાના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે:- ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. ૪૦૮ પ્ર. લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે? ઉ. છ ભેદ છે. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુકલ. ૪૦૯ પ્ર. ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે:- ભવ્ય અને અભવ્ય. ૪૧૦ પ્ર. સમ્યકત્વ કોને કહે છે? ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે. ૪૧૧ પ્ર. સમ્યકત્વમાર્ગણાના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૯૭ ઉ. છ ભેદ છે:- ઉપશમસમ્યક્ત્વ, ક્ષયોપશમસમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, સમ્યગમિથ્યાત્વ, સાસ્વાદન અને મિથ્યાત્વ. ૪૧૨ પ્ર. સંશી કોને કહે છે ? ઉ. જેમાં સંજ્ઞા હોય તેને સંશી કહે છે. ૪૧૩ પ્ર. સંજ્ઞા કોને કહે છે ? ઉ. દ્રવ્યમન દ્વારા શિક્ષાદિ ગ્રહણ કરવાને સંજ્ઞા કહે છે. ૪૧૪ પ્ર. સંશીમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે:- એક સંજ્ઞી અને બીજો અસંજ્ઞી. ૪૧૫ પ્ર. આહાર કોને કહે છે ? ઉ. ઔદારિક આદિ શરીર અને પર્યાસિયોગ્ય પુદ્દગલોને ગ્રહણ કરવાને આહાર કહે છે. ૪૧૬ પ્ર. આહા૨માર્ગણાના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે. આહારક અને અનાહારક. ૪૧૭ પ્ર. અનાહા૨ક જીવ કઈ કઈ અવસ્થામાં થાય છે? ઉ. વિગ્રહગતિ, અને કોઈ કોઈ સમુદ્દાતમાં અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ ] [ અધ્યાય : ૩ અયોગ-વળી અવસ્થામાં જીવ અનાહારક થાય છે. ૪૧૮ પ્ર. વિગ્રહગતિ કોને કહે છે? ઉ. એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન કરવાને વિગ્રહુ ગતિ કહે છે. ૪૧૯ પ્ર. વિગ્રહગતિમાં ક્યો યોગ હોય છે? ઉ. કાર્માણયોગ હોય છે. ૪૨૦ પ્ર. વિગ્રહગતિના કેટલા ભેદ છે? ઉ. ચાર છે:- ઋજુગતિ, પાણિમુક્તાગતિ, લાંગલિકાગીત અને ગોમૂત્રિકા ગતિ. ૪૨૧ પ્ર. એ વિગ્રહગતિઓમાં કેટલો કેટલો કાળ લાગે છે? ઉ. ઋજાગતિમાં એક સમય, પાણિમુક્તા અર્થાત્ એક વાંકવાળી ગતિમાં બે સમય, લાંગલિકા ગતિમાં ત્રણ સમય, અને ગોમૂત્રિકા ગતિમાં ચાર લાગે છે. ૪૨૨ પ્ર. એ ગતિઓમાં અનાહારક અવસ્થા કેટલા સમય સુધી રહે છે? ઉ. ઋજાગતિવાળો જીવ અનાહારક હોતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૯૯ પાણિમુક્તાગતિમાં એક સમય, લાંગલિકામાં બે સમય અને ગોમૂત્રિકામાં ત્રણ સમય જીવ અનાહારક રહે છે. ૪૨૩ પ્ર. મોક્ષ જવાવાળા જીવને કઈ ગતિ થાય છે? ઉ. ઋગતિ થાય છે. અને તે જીવ અનાહારક જ થાય છે. ૪૨૪ પ્ર. જન્મ કેટલા પ્રકારના હોય છે? ઉ. ત્રણ પ્રકારના:- ઉપપાદજન્મ, ગર્ભજન્મ અને સમ્પૂર્ચ્છનજન્મ. ૪૨૫ પ્ર. ઉ૫પાદજન્મ કોને કહે છે ? ઉ. જે જીવ દેવોની ઉપપાદ શય્યા તથા નારકીઓના યોનિસ્થાનમાં પહોંચતાં જ અંતર્મુહૂર્તમાં યુવાવસ્થાને પ્રાપ્ત થઈ જાય, તે જન્મને ઉપપાદ જન્મ કહે છે. ૪૨૬ પ્ર. ગર્ભજન્મ કોને કહે છે ? ઉ. માતા પિતાના રજોવીર્યથી જેનું શરીર બને, તે જન્મને ગર્ભજન્મ કહે છે. ૪૨૭ પ્ર. સમ્મૂર્ચ્છનજન્મ કોને કહે છે ? ઉ. માતા પિતાની અપેક્ષા વિના અહીં તહીંના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧00 ] [ અધ્યાય : ૩ પરમાણુઓને જ શરીરરૂપ પરિણમાવે, તેવા જન્મને સમૂચ્છનજન્મ કહે છે. ૪૨૮ પ્ર. કયા કયા જીવને ક્યો ક્યો જન્મ થાય છે? ઉ. દેવ, નારકી જીવોને ઉપપાદ જન્મ જ થાય છે. જરાયુજ, અંડજ, અને પોત(જે યોનિમાંથી નીકળતાંની સાથે જ ભાગવા, દોડવા લાગી જાય છે અને જેના ઉપર ઓર વગેરે હોતી નથી તે) જીવોને ગર્ભજન્ય જ થાય છે. અને બાકીના જીવોને સન્મુશ્કેન જન્મ જ થાય છે. ૪૨૯ પ્ર. કયા કયા જીવોને કયા કયા લિંગ હોય છે? ઉ. નારીજીવો અને સમૂર્ચ્યુન જીવોને નપુંસક લિંગ હોય છે અને દેવોને પુલિંગ અને સ્ત્રીલિંગ હોય છે અને બાકીના જીવોને ત્રણ લિંગ હોય છે. ૪૩) પ્ર. જીવસમાસ કોને કહે છે? ઉ. જીવોને રહેવાના ઠેકાણાને જીવસમાસ કહે છે. ૪૩૧ પ્ર. જીવસમાસના કેટલા ભેદ છે? ઉ. ૯૮ છે:- તિર્યંચના ૮૫, મનુષ્યના ૯, નારકીઓના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨ અને દેવોના ૨. [ ૧૦૧ ૪૩૨ પ્ર. તિર્યંચના ૮૫ ભેદ કયા કયા છે? ૩. સમ્પૂર્ઝનના ૬૯ અને ગર્ભજના ૧૬. ૪૩૩ પ્ર. સમ્મૂર્ચ્છનના ૬૯ ભેદ કયા કયા છે? ઉ. એકેન્દ્રિયના ૪૨, વિકલત્રયના ૯ અને પંચેન્દ્રિયના ૧૮. ૪૩૪ પ્ર. એકેન્દ્રિયના ૪૨ ભેદ કયા કયા છે ? ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ, ઈતરનિગોદ એ છના બાદર અને સૂક્ષ્મની અપેક્ષાથી ૧૨ તથા સપ્રતિષ્ઠિતપ્રત્યેક અને અપ્રતિષ્ઠિતપ્રત્યેકને ઉમેરવાથી ૧૪ થાય છે. તે ચૌદના પર્યાપ્તક, નિવૃત્યપર્યાપ્તક અને લબ્ધપર્યાપ્તક એ ત્રણેની અપેક્ષાએ ૪૨ જીવસમાસ થાય છે. ૪૩૫ પ્ર. વિકલત્રયના ૯ ભેદ કયા કયા છે? ઉ. હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્તક, નિવૃત્યપર્યાપ્તક અને લબ્ધપર્યાસકની અપેક્ષાએ નવ ભેદ થાય. ૪૩૬ પ્ર. સમ્મૂર્ચ્છન પંચેન્દ્રિયના ૧૮ ભેદ કયા કયા છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ ] [અધ્યાય : ૩ ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંશી અસશીની અપેક્ષાએ ૬ ભેદ થયા અને તે છના પર્યાપક, નિવૃત્યપર્યાસકલધ્યપર્યાપ્તકની અપેક્ષાએ ૧૮ જીવસમાસ થાય છે. ૪૩૭ પ્ર. ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ કયા કયા છે? ઉ. કર્મભૂમિના ૧૨ અને ભોગભૂમિના ૪. ૪૩૮ પ્ર. કર્મભૂમિના બાર ભેદ કયા કયા છે? ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી, અસંગીના ભેદથી છે ભેદ થયા. અને તેના પર્યાયનિવૃજ્યપર્યાસકની અપેક્ષાએ બાર ભેદ થયા. ૪૩૯ પ્ર. ભોગભૂમિના ચાર ભેદ કયા કયા છે? ઉ. સ્થલચર અને નભચર એના પર્યાપક અને નિવૃત્યુપર્યાપ્તકની અપેક્ષાએ ચાર ભેદ થયા, ભોગભૂમિમાં અસંજ્ઞીતિર્યંચ થતા નથી. ૪૪૦ પ્ર. મનુષ્યોના નવ ભેદ કયા કયા છે? ઉ. આર્યખંડ, સ્વેચ્છખંડ, ભોગભૂમિ અને ચાર કુભોગભૂમિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] . [ ૧૦૩ એ ચારે ગર્ભજાના પર્યાપક, નિર્વાપર્યાપકની અપેક્ષાએ આઠ થયા. તેમાં સમૂર્જીન મનુષ્યનો લયપર્યાપક ભેદ ઉમેરવાથી નવ ભેદ થાય છે. ૪૪૧ પ્ર. નારકીઓના બે ભેદ કયા કયા છે? ઉ. પર્યાપ્તક અને નિવૃજ્યપર્યાપક. ૪૪૨ પ્ર. દેવોના બે ભેદ કયા કયા છે? ઉ. પર્યાપક અને નિવૃત્ત્વપર્યાપક. ૪૪૩ પ્ર. દેવોના વિશેષ ભેદ કયા કયા છે? ઉ. ચાર છે:- ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ૪૪૪ પ્ર. ભવનવાસી દેવના કેટલા ભેદ છે? ઉ. દશ છે:- અસુરકુમાર, નાગકુમાર, વિધુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર દીપકુમાર, દિકુમાર. ૪૪૫ પ્ર. વ્યંતર દેવોના કેટલા ભેદ છે? ઉ. આઠ ભેદ છેઃ- કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ] અધ્યાય : ૩ ૪૪૬ પ્ર. જ્યોતિષ્ક દેવોના કેટલા ભેદ છે? ઉ. પાંચ ભેદ છે:- સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર, અને તારા. ૪૪૭ પ્ર. વૈમાનિક દેવોના કેટલા ભેદ છે? ઉ. બે છે:- કલ્પપપન્ન અને કલ્પાતીત. ૪૪૮ પ્ર. કલ્પોપપન્ન કોને કહે છે? ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના હોય તેને કલ્પોપપન્ન કહે છે. ૪૪૯ પ્ર. કલ્પાતીત કોને કહે છે? | ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના ન હોય તેને કલ્પાતીત કહે છે. ૪૫૦ પ્ર. કલ્પપપન દેવોના કેટલા ભેદ છે? ઉ. સોળ-૧ સૌધર્મ, ૨ ઐશાન, ૩ સાનકુમાર, ૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મ, ૬ બ્રહ્મોત્તર, ૭ લાંતવ, ૮ કાપિષ્ટ, ૯ શુક્ર, ૧૦ મહાશુક, ૧૧ સતાર, ૧૨ સહુન્નાર, ૧૩ આનત, ૧૪ પ્રાણત, ૧૫ આરણ અને ૧૬ અય્યત. ૪૫૧ પ્ર. કલ્પાતીત દેવોના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ઉ. ૨૩ છે:- નવ રૈવેયક, નવ અનુદિશ, પાંચ પંચોત્તર (વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ). ૪૫૨ પ્ર. નારકીઓના વિશેષ ભેદ કેટલા છે? ઉ. પૃથિવીઓની અપેક્ષાએ સાત ભેદ છે. ૪૫૩ પ્ર. સાત પૃથિવીઓનાં નામ કયા કયા છે? ઉ. રત્નપ્રભા (ધર્મા) શર્કરા પ્રભા (વંશા) વાલુકાપ્રભા (મેઘા) પંકપ્રભા (અંજના) ધૂમપ્રભા (અરિષ્ટા) તમ:પ્રભા (મઘવી ) મહાતમપ્રભા (માધવી). ૪૫૪ પ્ર. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને રહેવાનું સ્થાન કયાં છે? ઉ. સર્વલોક. ૪૫૫ પ્ર. બાદર એકેન્દ્રિય જીવો કયાં રહે છે? ઉ. બાદર એકેન્દ્રિય જીવ કોઈપણ આધારનું નિમિત્ત પ્રાપ્ત કરીને નિવાસ કરે છે. ૪૫૬ પ્ર. ત્રસ જીવ કયાં રહે છે? ઉ. ત્રસ જીવ ત્રસનાલીમાં જ રહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ] [ અધ્યાય : ૩ ૪૫૭ પ્ર. વિકલત્રય જીવ કયાં રહે છે? ઉ. વિકલત્રયજીવ કર્મ ભૂમિ અને અંતના અર્ધદ્વીપ તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ રહે છે. ૪૫૮ પ્ર. પંચેન્દ્રિય તિર્યંચ કયાં કયાં રહે છે? ઉ. તિર્યક લોકમાં રહે છે, પરંતુ જલચર તિર્યંચ લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના સિવાય અન્ય સમુદ્રોમાં નથી. ૪૫૯ પ્ર. નારકી જીવો કયાં રહે છે? ઉ. નારકી જીવો અધોલોકની સાત પૃથિવીઓમાં (નરકોમાં) રહે છે. ૪૬) પ્ર. ભવનવાસી અને વ્યંતર દેવો કયાં રહે છે? ઉ. પહેલી પૃથિવીના ખરભાગ અને પંકભાગમાં તથા તિર્યકલોકમાં રહે છે. ૪૬૧ પ્ર. જ્યોતિષ્ક દેવ કયાં રહે છે? ઉ. પૃથિવીથી સાતસોનેવું યોજનની ઊંચાઈથી નવસો યોજનની ઊંચાઈ સુધી એટલે એકસોદશ યોજન આકાશમાં એક રાજામાત્ર તિર્ધક લોકમાં જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૪૬૨ પ્ર. વૈમાનિક દેવ કયાં રહે છે ? ઉ. ઊર્ધ્વલોકમાં. ૪૬૩ પ્ર. મનુષ્ય કયાં રહે છે ? ઉ. નરલોકમાં. ૪૬૪ પ્ર. લોકના કેટલા ભેદ છે ? ઉ. ત્રણ છે:- ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. ૪૬૫ પ્ર. અધોલોક કોને કહે છે? [ ૧૦૭ ઉ. મેરુપર્વતની નીચે સાત રજ્જુ અધોલોક છે. ૪૬૬ પ્ર. ઊર્ધ્વલોક કોને કહે છે ? ઉ. મેરુના ઉપર લોકના અંતપર્યન્ત ઊર્ધ્વલોક છે. ૪૬૭ પ્ર. મધ્યલોક કોને કહે છે? ઉ. એક લાખ ચાલીશ યોજન મેરુની ઊંચાઈની બરાબર મધ્ય લોક છે. ૪૬૮ પ્ર. મધ્યલોકનું વિશેષ સ્વરૂપ શું છે ? ઉ. મધ્યલોકના અત્યંત મધ્યમાં એક લાખ યોજન લાંબો પહોળો ગોળ (થાળીની માફક) જમ્બુદ્વીપ છે. જમ્બુદ્રીપના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ ] [ અધ્યાય : ૩ મધ્યમાં એક લાખ યોજન ઊંચો સુમેરુ પર્વત છે, જેનું એક હજાર યોજન જમીનની અંદર મૂળ છે, ૯૯ હજાર યોજન પૃથિવીના ઉપર છે અને ચાલીશ યોજનની ઊંચી ચૂલિકા (ચોટી ) છે. જમ્મૂઢીપના મધ્યમાં પૂર્વ પશ્ચિમ તરફ લાંબા છ કુલાચલ પર્વત પડેલા છે, જેનાથી જમ્બુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે. તે સાતે ખંડોનાં નામ આવી રીતે છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, ઔરણ્યવત, અને ઐરાવત. વિદેહક્ષેત્રમાં મેરુથી ઉત્તરદિશામાં ઉત્તરકુરુ અને દક્ષિણ દિશામાં દેવકુરુ છે. જમ્બુદ્વીપની ચારે બાજુએ ખાઈની માફક લપેટાયેલો બે લાખ યોજનનો પહોળો લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રને ચારે તરફ્થી લપેટાયેલો ચાર લાખ યોજન પહોળો ઘાતકીખંડ દ્વીપ છે. આ ઘાતકીખંડદ્વીપમાં બે મેરુ પર્વત છે. અને ક્ષેત્ર, કુલાચલાદિની સંપૂર્ણ રચના જમ્બુદ્વીપથી બમણી છે. ઘાતકી-ખંડને ચારે તરફ લપેટાયેલો આઠ લાખ યોજનનો પહોળો કાલોધિ સમુદ્ર છે. અને કાલોદધિ સમુદ્રને લપેટાયેલો સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે. પુષ્કરદ્વીપની મધ્યમાં કંકણના આકારે ગોળ અને પૃથિવી ૫૨ વિસ્તાર એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો તેવીસ યોજન, ઉ૫૨ ચારસો ચોવીસ યોજન અને ઊંચો સત્તરસો એક્વીશ યોજન અને ૧. અહીં એક યોજન બે હજા૨ કોશનો જાણવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧/૯ જમીનની અંદર ચારસો ત્રીશ યોજન ને એક કોશ જેની જડ છે (મૂળ છે) એવો માનુષોત્તર નામનો પર્વત પડેલો છે. જેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થઈ ગયા છે. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જમ્બુદ્વીપથી બમણી બમણી અર્થાત્ ઘાતકી ખંડદ્વીપની બરાબર બધી રચના છે જમ્બુદ્વીપ, ઘાતકી ખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપ તથા લવણસમુદ્ર અને કાળોદધિ સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક કહે છે. પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એક બીજાને લપેટાયેલા બમણા બમણા વિસ્તારવાળા મધ્ય લોકના અંત સુધી દ્વીપ અને સમુદ્ર છે. પાંચ મેરુ સંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, દેવકુ, અને ઉત્તરકુરુને છોડીને પાંચ વિદેહક્ષેત્ર એવી રીતે સર્વે મળીને ૧૫ કર્મ ભૂમિ છે. પાંચહૈમવત અને પાંચ હૈરણ્યવત એ દશ ક્ષેત્રોમાં જઘન્યભોગભૂમિ છે પાંચ હરિ અને પાંચ રમ્યક એ દશ ક્ષેત્રોમાં મધ્યમ ભોગભૂમિ છે. અને પાંચ દેવકુર તથા પાંચ ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રોમાં ઉત્તમ ભોગભૂમિ છે. જ્યાં અસિ, મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની પ્રવૃત્તિ છે, તેને કર્મભૂમિ કહે છે. જ્યાં એ છે કર્મોની પ્રવૃત્તિ હોતી નથી. તેને ભોગભૂમિ કહે છે. મનુષ્યક્ષેત્રથી બહારના સમસ્ત દ્વીપોમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ ] [ અધ્યાય : ૩ જઘન્યભોગભૂમિ જેવી રચના છે, પરંતુ અંતિમ સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્ધ માં તથા સમસ્ત સ્વયંભૂરમણ સમુદ્રમાં અને ચારે ખુણાની પૃથિવીઓમાં કર્મભૂમિ જેવી રચના છે, લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રમાં ૯૬ અંતરદ્વીપ છે, જેમાં કુભોગભૂમિની રચના છે. ત્યાં મનુષ્ય જ રહે છે, તેમાં મનુષ્યોની આકૃતિઓ નાના પ્રકારની કૃત્સિત છે. ઇતિ તૃતીયોડધ્યાયઃ સમાસઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધ્યાય ૪૬૯ પ્ર. સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખને પ્રાપ્ત કેમ થયા નથી ? ઉ. સંસારી જીવ (ખરા) અસલી સુખનું સ્વરૂપ અને તેનો ઉપાય જાણતા નથી અને તેનું સાધન પણ કરતા નથી, તેથી ખરા સુખને પ્રાપ્ત થતા નથી. ૪૭૦ પ્ર. અસલી સુખનું સ્વરૂપ શું છે? ઉ. આફ્લાદસ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે. એજ જીવનો ખાસ સ્વભાવ છે, પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શાતાવેદનીય કર્મના નિમિત્તે તે ખરા સુખના વૈભાવિક પરિણતિરૂપ શાતા પરિણામને જ સુખ માની રાખ્યું છે. ૪૭૧ પ્ર. સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી ? ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ના કારણથી અસલી સુખ સંસારી જીવને મળતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ] [ અધ્યાય : ૪ ૪૭૨ પ્ર. સંસારી જીવને અસલી સુખ કયારે મળે છે? ઉ. સંસારી જીવને ખરું સુખ મોક્ષ થવાથી મળે છે. ૪૭૩ પ્ર. મોક્ષનું સ્વરૂપ શું છે? ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્ય કર્મોના વિપ્રમોક્ષને (અત્યંત વિયોગને) મોક્ષ કહે છે. ૪૭૪ પ્ર. તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ક્યો છે? ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. ૪૭૫ પ્ર. સંવર કોને કહે છે? ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે અર્થાત્ નવો વિકાર અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. ૪૭૬ પ્ર. નિર્જરા કોને કહે છે? ઉ. આત્માને એકદેશવિકારનું ઘટવું તથા પૂર્વે બાંધેલાં કર્મોથી સંબંધ છૂટવાને નિર્જરા કહે છે. ૪૭૭ પ્ર. સંવર અને નિર્જરા થવાનો ઉપાય શું છે? ઉ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ [ ૧૧૩ ત્રણેની એક્યતા જ સંવર અને નિર્જરા થવાનો ઉપાય છે. ૪૭૮ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐકયતા એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે? ઉ. અનુક્રમથી થાય છે. ૪૭૯ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐકયતા થવાનો ક્રમ કેવી રીતે છે? ઉ. જેમ જેમ ગુણસ્થાન વધે છે તેમ જ એ ગુણો પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે. ૪૮૦ પ્ર. ગુણસ્થાન કોને કહે છે? ઉ. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્રચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કર્યું છે. ૪૮૧ પ્ર. ગુણસ્થાનના કેટલા ભેદ છે? ઉ. ચૌદ ભેદ છે:- ૧ મિથ્યાત્વ, ૨ સાસાદન, ૩ મિશ્ર, ૪ અવિરતસમ્યગ્દષ્ટિ ૫ દેશવિરત, ૬ પ્રમત્તવિરત, ૭ અપ્રમત્તવિરત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સૂક્ષ્મસામ્પરાય, ૧૧ ઉપશાંતમો, ૧ર ક્ષીણમો, ૧૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ ] [ અધ્યાય : ૪ સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચોદ ગુણસ્થાન છે. ૪૮૨ પ્ર. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ શું છે? ઉ. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ મોહનીયકર્મ અને યોગ છે. ૪૮૩ પ્ર. કયા કયા ગુણસ્થાનનું કયું નિમિત્ત છે? ઉ. આદિનાં ચાર ગુણસ્થાન તો દર્શનમોહનીય કર્મના નિમિત્તથી છે. પાંચમાં ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન પર્યત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના નિમિત્તથી છે. ભાવાર્થ પહેલું મિથ્યાત્વગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે. ચોથું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમના નિમિત્તથી થાય છે. આ ગુણસ્થાનમાં આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. ત્રીજ ગુણસ્થાન સમ્યુગ્મિથ્યાત્વ (મિશ્ર) દર્શનમોહનીયકર્મના ઉદયથી સમ્યમિથ્યાત્વરૂપ થાય છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્મિથ્યાત્વ અથવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૧૫ ઉભયરૂપ થાય છે. પહેલા ગુણસ્થાનમાં ઓદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં ઔપથમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિકભાવ અને ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજાં ગુણસ્થાન દર્શનમોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષાયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યકત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ અને સમ્યકત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે. પાંચમાં ગુણસ્થાનથી દશમાં ગુણસ્થાન સુધી (દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુક્ષ્મસાપરાય એ) છ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપથમિક ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં સમ્યક્રચારિત્ર પર્યાયની અનુક્રમે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ અધ્યાય : ૪ ૧૧૬ ] વૃદ્ધિ થતી જાય છે. અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ઉપશમથી થાય છે, તેથી અગિયારમા ગુણસ્થાનમાં ઔપમિક ભાવ થાય છે. જો કે અહીં ચારિત્રમોહનીય કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો સદ્દભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે સમ્યક્ચારિત્રના લક્ષણમાં યોગ અને કષાયના અભાવથી પૂર્ણ સમ્યક્ચારિત્ર થાય છે એવું લખ્યું છે. બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી થાય છે તેથી અહીં ક્ષાયિક ભાવ થાય છે. આ ગુણસ્થાનમાં પણ અગિયારમાં ગુણસ્થાનની મા સમ્યક્ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યજ્ઞાન ગુણ જા કે ચોથા ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ચૂકયો હતો. ભાવાર્થ-જો કે આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી આવી રહ્યો છે, તો પણ દર્શન મોહનીય કર્મનો ઉદય થવાથી તે જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે દર્શનમોહનીયકર્મના ઉદયનો અભાવ થઈ ગયો, ત્યારે તે જ આત્માનો જ્ઞાનપર્યાય સભ્યજ્ઞાન હેવાવા લાગ્યો. અને પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તથી અવધિ, મન:પર્યયજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૧૭ પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે તથાપિ કવલજ્ઞાનના થયા વિના સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, તેથી આ બારમા ગુણસ્થાન સુધી જે કે સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે (કમક ક્ષાયિક સમ્યત્વના વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણીના વગર બારમા ગુણસ્થાને જાય નહિ.) તોપણ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યારસુધી મોક્ષ થતો નથી. તેરમું સયોગકેવલી ગુણસ્થાન યોગોના સદ્દભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ યોગ અને કેવળજ્ઞાનના નિમિત્તથી યોગ કેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે, પરંતુ ચારિત્ર ગુણની પૂર્ણતા ન હોવાથી, મોક્ષ નથી થતો. ચૌદમું અયોગકેવળી ગુણસ્થાન યોગોના અભાવની અપેક્ષાએ છે તેથી તેનું નામ અયોગકેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે ગુણોની પૂર્ણતા થઈ જાય છે, તેથી મોક્ષ પણ હવે દૂર રહ્યો નથી, અર્થાત્ એ, ઈ, ઉં, ઝ, લુ, એ પાંચ સ્વ સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે છે તેટલા જ વખતમાં મોક્ષ થઈ જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ] [અધ્યાય : ૪ ૪૮૪ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. મિથ્યાત્વ પ્રકૃત્તિના ઉદયથી અતત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામવિશેષને મિથ્યાત્વગુણસ્થાન કહે છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી. જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે છે, તેવી જ રીતે, તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી. ૪૮૫ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. કર્મની ૧૪૮ પ્રકૃતિઓમાંથી સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિઓનો અભેદ વિવક્ષાથી સ્પર્શાદિક ચારમાં અને બંધન ૫, અને સંઘાત ૫ ની અભેદ વિવક્ષાથી પાંચે શરીરોમાં અંતરર્ભાવ થાય છે, તેથી ભેદ વિવક્ષાથી સર્વ ૧૪૮ અને અભેદ વિવક્ષાથી ૧રર પ્રકૃતિઓ છે. સમ્યુગ્મિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી કેમકે એ બન્ને પ્રકૃતિઓની સત્તા સમ્યકત્વ પરિણામોથી મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરવાથી થાય છે, તેથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવની બંધયોગ પ્રકૃતિ ૧૧૭ અને સત્ત્વયોગપ્રકૃતિ ૧૪૩ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં તીર્થંકરપ્રકૃતિ, આહરક શરીર અને આહારક અંગોપાંગ એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૧૯ ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે એ ત્રણ પ્રકૃતિઓનો બંધ સમ્યગ્દષ્ટિઓને જ થાય છે, તેથી આ ગુણસ્થાનમાં ૧૨૦ માંથી ત્રણ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૪૮૬ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં, સમ્યફપ્રકૃતિ, સમ્યુગ્મિથ્યાત્વ પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકર પ્રકૃતિ એ પાંચ પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી ૧૨૨ પ્રકૃતિઓમાંથી પાંચ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં થાય છે. ૪૮૭ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં સત્તા(સત્વ) કેટલી પ્રકૃતિઓની રહે છે? ઉ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૪૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૪૮૮ પ્ર. સાસાદનગુણસ્થાન કોને કહે છે? ઉ. પ્રથમોપશમ સમ્યકત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે ૬ આવલી અને ઓછામાં ઓછો ૧ સમય બાકી રહે, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ] [ અધ્યાય : ૪ સમ્યકત્વ નાશ થઈ ગયું છે, એવો જીવ સાસાદનગુણસ્થાનવાળો થાય છે. ૪૮૯ પ્ર. પ્રથમોપશમ સમ્યકત્વ કોને કહે છે? ઉ. સમ્યકત્વના ત્રણ ભેદ છે-દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય, તેને ઉપશમ સમ્યકત્વ કહે છે. અને એ સાતે પ્રકૃતિઓનો ક્ષય થવાથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયિકસમ્યકત્વ કહે છે. અને છે પ્રકૃતિઓનો અનુદય અને સભ્યપ્રકૃતિ નામના મિથ્યાત્વના ઉદયથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહે છે. ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે. પ્રથમોપશમસમ્યકત્વ, અને દ્વિતીયોપશમસમ્યકત્વ, અનાદિ મિથ્યાષ્ટિની પાંચ અને અને સાદિ મિથ્યાષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન થાય, તેને પ્રથમોપશમસમ્યકત્વ કહે છે. ૪૯૦ પ્ર. દ્વિતીયોપશમ સમ્યકત્વ કોને કહે છે? ઉ. સાતમાં ગુણસ્થાનમાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટયનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૨૧ વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીયોપશમ સમ્યકત્વ કહે છે. ૪૯૧ પ્ર. આવલી કોને કહે છે? ઉ. અસંખ્યાતસમયની એક આવલી થાય છે. ૪૯૨ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનમાં જેની બુચ્છિત્તિ છે, એવી સોળ પ્રકૃતિઓ ઘટાડવાથી ૧૦૧ પ્રકૃતિઓનો બંધ સાસાદન ગુણસ્થાનમાં થાય છે. તે સોળ પ્રકૃતિનાં નામ-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંપ્રાસાસૃપાટિકાસનન, એન્દ્રિયજાતિ, વિકલત્રય જાતિ ત્રણ, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણ એ સોળ છે. ૪૯૩ પ્ર. વ્યચ્છિત્તિ કોને કહે છે? ઉ. જે ગુણસ્થાનમાં કર્મપ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા)ની બુચ્છિત્તિ કહી હોય, તે ગુણસ્થાન સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય છે. આગળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ] [ અધ્યાય : ૪ ના કોઈ પણ ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ હોતાં નથી તેને બુચ્છિત્તિ કહે છે. ૪૯૪ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે ? ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ પાંચ મિથ્યાત્વ ગુણસ્થાનની બુચ્છિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી ૧૧ર રહી, પરંતુ નરકગત્યાનુપૂર્વીનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી આ ગુણસ્થાનમાં ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૪૯૫ પ્ર. સાસાદનગુણસ્થાનમાં સત્ત્વ (સત્તા) કેટલી પ્રકૃતિઓની રહે છે? ઉ. સાસાદનગુણસ્થાનમાં ૧૪૫ પ્રકૃતિઓની સત્તા રહે છે. અહીં તીર્થકર પ્રકૃતિ, આહારક શરીર, અને આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓની સત્તા રહેતી નથી. ૪૯૬ પ્ર. ત્રીજું મિશ્રગુણસ્થાન કોને કહે છે? ઉ. સમ્યમિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી જીવને કેવળ સમ્યત્વ પરિણામ પ્રાપ્ત થતું નથી. અથવા કવળ મિથ્યાત્વરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૨૩ પરિણામ પણ પ્રાપ્ત થતું નથી. પરંતુ મળેલા દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનું મિશ્ર પરિણામ થાય છે, તેને મિશ્રગુણસ્થાન કહે છે. ૪૯૭ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. બીજા ગુણસ્થાનમાં બંધ પ્રકૃતિ ૧૦૧ હતી, તેમાંથી બુચ્છિન્નપ્રકૃતિ પચ્ચીસને (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, ન્યગ્રોધ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ્રનારાચસંહનન,નારાચસંહનન, અનારાચ સંહનન, કીલિત સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્થગૃતિ તિર્યગ્દત્યાનુપૂર્વી તિર્યગાયુ, અને ઉદ્યોત ) ને બાદ કરવાથી બાકી રહી ૭૬; પરંતુ આ ગુણસ્થાનમાં કોઈ પણ આયુર્મનો બંધ થતો નથી, તેથી ૭૬માંથી મનુષ્યાયુ અને દેવાયુએ બન્નેને બાદ કરવાથી ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય છે. નરકાયુની તો પહેલા ગુણસ્થાનમાં અને તિર્યગાયુની બીજા ગુણસ્થાનમાં જ યુત્તિ થઈ ચૂકી છે. ૪૯૮ પ્ર. મિશ્રગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૨૪ ] [ અધ્યાય : ૪ ઉ. બીજા ગુણસ્થાનમાં ૧૧૧ એકસો અગિયાર પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિન્ન પ્રકૃતિ નવ( અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એકેન્દ્રિયાદિ ૪ અને સ્થાવર ૧) ને બાદ કરવાથી બાકી રહેલી ૧૦૨ માંથી નરકગત્યાનુપૂર્વી વગર (કેમકે તે બીજા ગુણસ્થાનમાં બાદ કરેલી છે) બાકીની ત્રણ અનુપૂર્વી ઘટાડવાથી કોઈ પણ અનુપૂર્વીનો ઉદય નથી.) બાકી રહેલી ૯૯ પ્રકૃતિ અને એક સગ્મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અહીં આવી મલ્યો, તે કારણથી આ ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૪૯૯ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. ત્રીજા મિશ્રગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિને છોડીને ૧૪૭ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૦૦ પ્ર. ચોથા અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ એ સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોપશમથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી વ્રત રતિ સમ્યક્ત્વધારી ચોથા ગુણસ્થાનવર્તી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૨૫ થાય છે. ૫૦૧ પ્ર. આ ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય છે. જેમાં મનુષ્યાયુ, દેવાયુ અને તીર્થંકર પ્રકૃતિએ ત્રણ સહિત ૭૭ પ્રકૃતિઓનો બંધ આ ચોથામાં થાય છે. ૫૦૨ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિન્ન પ્રકૃતિ સમ્યમૃિથ્યાત્વ બાદ કરવાથી ૯૯ રહી, તેમાં ચાર અનુપૂર્વી અને એક સમ્યફપ્રકૃતિમિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓ ઉમેરવાથી ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૦૩ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓ ની સત્તા રહે છે? ઉ. સર્વની; અર્થાત્ ૧૪૮ પ્રકૃતિઓની; પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૧૪૧ પ્રકૃતિઓની જ સત્તા છે. ૫૦૪ પ્ર. પાંચમા દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ ] [અધ્યાય : ૪ ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી જે કે સંયમભાવ થતો નથી, તોપણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉપશમથી શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર થાય છે, તેને જ દેશવિરત નામે પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમું આદિ ઉપરના સર્વ ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય થાય છે, એના વિના પાંચમા છઠ્ઠા વગેરે ગુણસ્થાનો થતાં નથી. ૫૦૫ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૭૭ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિન્ન ૧૦ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, વજઋષભનારા સંહનન) ને બાદ કરવાથી બાકી રહેલી ૬૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૫૦૬ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૨૭ ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી વ્યચ્છિન્ન પ્રકૃતિ ૧૭ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, દેવાયુ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, વૈક્રિયકશરીર, વૈક્રિયિકઅંગોપાંગ, મનુષ્યગત્યાનુપૂર્વી, તિર્થગંત્યાનુપૂર્વી, દુર્ભગ, અન્નાદેય, અપયશસ્કીર્તિ) ને બાદ કરવાથી બાકી રહેલી ૮૭ પ્રકૃતિઓનો ઉદય છે. ૫૦૭ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે ? ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૪૮ ની સત્તા રહેવાનું કહ્યું છે, તેમાંથી વ્યચ્છિન્ન પ્રકૃતિ એક નરકાયુ વગ૨ ૧૪૭ પ્રકૃતિની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ ૧૪૦ પ્રકૃતિની જ સત્તા રહે છે. ૫૦૮ પ્ર. છઠ્ઠા પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને ય એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્ર ગુણનો વિરોધી છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ થવાથી પ્રાદુર્ભૂત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ ] [અધ્યાય : ૪ સકલ સંયમને ઘાતવામાં સમર્થ નથી, તેથી ઉપચારથી સંયમનો ઉત્પાદક કહ્યો છે, તેથી આ ગુણસ્થાનવર્તી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. ૫૦૯ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? ઉ. પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંધ થાય છે, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર વ્યછિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી બાકી રહેલી ૬૩ પ્રકૃતિઓનો બંધ થાય છે. ૫૧૦ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિન્ન પ્રકૃતિ આઠ (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, તિર્યગૃતિ, તિર્યગાયુ, ઉદ્યોત, અને નીચગોત્ર) ને ઘટાડવાથી બાકી રહેલી ૭૯ પ્રકૃતિઓમાં આહારક શરીર, અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ ઉમેરવાથી ૮૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૧૧ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૨૯ ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા કહી છે, તેમાંથી બુચ્છિન્ન પ્રકૃતિ એક તિર્યગાયુને ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે. ૫૧૨ પ્ર. સાતમા અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી પ્રમાદરહિત સંયમભાવ થાય છે, તે કારણથી આ ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમતવિરત કહે છે. ૫૧૩ પ્ર. અપ્રમત્તવિરતગુણસ્થાનના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે:- સ્વસ્થાન અપ્રમત્તવિરત, અને સાતિશય અપ્રમત્તવિરત. ૫૧૪ પ્ર. સ્વસ્થાનઅપ્રમત્તવિરત કોને કહે છે ? ઉ. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે જાય, તેને સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે. ૫૧૫ પ્ર. સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૩૦ ] [ અધ્યાય : ૪ ઉ. જે શ્રેણી ચઢવાને સન્મુખ હોય, તેને સાતિશય અપ્રમત્તવિરત કહે છે. ૫૧૬ પ્ર. શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે? ઉ. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અને દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ જ શ્રેણી ચઢે છે, ચઢે છે, પ્રથમોપશ સમ્યક્ત્વવાળા ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી. તથા પ્રથમોપશમસમ્યક્ત્વવાળા જીવ પ્રથમોપશમસમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થઈને પ્રથમ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું વિસંયોજન કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા તો દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ થઈ જાય અથવા ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ જાય ત્યારે શ્રેણી ચઢવાને પાત્ર થાય છે. ૫૧૭ પ્ર. શ્રેણી કોને કહે છે ? ઉ. જ્યાં ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય, તેને શ્રેણી કહે છે. ૫૧૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩૧ ઉ. બે ભેદ છે. ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી. ૫૧૯ પ્ર. ઉપશમશ્રેણી કોને કહે છે? ઉ. જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરાય, તેને ઉપશમશ્રેણી કહે છે. પ૨૦ પ્ર. ક્ષપકશ્રેણી કોને કહે છે? ઉ. જેમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય. પ૨૧ પ્ર. એ બને શ્રેણીઓમાં કયા કયા જીવ ચઢે છે? ઉ. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ તો બન્ને ય શ્રેણીએ ચઢે છે, અને દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે, ક્ષપકશ્રેણી ચઢતો નથી. પર૨ પ્ર. ઉપશમશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય અને અગિયારમું ઉપશાંત મોહ છે. પ૨૩ પ્ર. ક્ષપક શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર ] [અધ્યાય : ૪ ઉ. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય, બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે. પ૨૪ પ્ર. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના ઉપશમાવવાને તથા ક્ષય કરવાને માટે આત્માના કયા પરિણામ નિમિત્ત કારણ છે? ઉ. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ નિમિત્ત કારણ છે. પ૨૫ પ્ર. અધ:કરણ કોને કહે છે? ઉ. જે કરણમાં (પરિણામ સમૂહમાં) ઉપરિતનસમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ તથા વિદેશ હોય, તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમાં ગુણસ્થાનમાં થાય છે. પ૨૬ પ્ર. અપૂર્વકરણ કોને કહે છે? ઉ. જે કરણમાં ઉત્તરોતર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતાં જાય અર્થાત્ ભિન્નસમયવર્તી જીવોના પરિણામ સદાય વિદેશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદેશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩૩ ૫૨૭ પ્ર. અનિવૃત્તિક૨ણ કોને કહે છે ? ઉ. જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ હોય, અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય, તેને અનિવૃત્તિકરણ કહે છે. એ જ નવમું ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોનાં પરિણામ પ્રતિસમય અનન્તગુણી વિશુદ્ધતા માટે થાય છે. ૫૨૮ પ્ર. અધઃકરણનું દૃષ્ટાન્ત શું છે? ઉ. એક દેવદત્ત નામના રાજાને ૩૦૭૨ મનુષ્ય (જે ૧૬ કચેરીમાં બેઠેલા) સેવક છે. પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્ય છે, બીજીમાં ૧૬૬, ત્રીજીમાં ૧૭૦, ચોથીમાં ૧૭૪, પાંચમીમાં ૧૭૮, છઠ્ઠીમાં ૧૮૨, સાતમીમાં ૧૮૬, આઠમીમાં ૧૯૦, નવમીમાં ૧૯૪, દશમીમાં ૧૯૮, અગિયારમીમાં ૨૦૨, બારમીમાં ૨૦૬, તેરમીમાં ૨૧૦, ચૌદમીમાં ૨૧૪, પંદરમીમાં ૨૧૮, અને સોળમીમાં ૨૨૨ મનુષ્ય કામ કરે છે. પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્યમાંથી પહેલા મનુષ્યનો પગાર રૂા. ૧, બીજાનો રૂા. ૨, ત્રીજાનો રૂા. ૩, એવી રીતે એક એક વધતા ૧૬૨ મા મનુષ્યનો પગાર ૧૬૨ છે. બીજી કચેરીમાં ૧૬૬ મનુષ્યો કામ કરે છે, તેમાંથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ ] [ અધ્યાય : ૪ પહેલા મનુષ્યનો પગાર રૂા. ૪૦ છે અને બીજા, ત્રીજા વગેરેના પગારમાં એક એક રૂપીયો કમથી વધારતાં ૧૬૬ મા મનુષ્યનો પગાર રૂા. ૨૦૫ છે. ત્રીજી કચેરીમાં ૧૭૦ મનુષ્યો કામ કરે છે, તેમાંથી પહેલા મનુષ્યનો પગાર રૂા. ૮૦ છે અને બીજા, ત્રીજા આદિ મનુષ્યોનો એક એક રૂપીઓ પગારમાં વધારતાં વધારતાં ૧૭૦ મા મનુષ્યનો પગાર રૂા. ૨૪૯ છે. ચોથી કચેરીમાં ૧૭૪ મનુષ્યો કામ કરે છે. તેમાંથી પહેલા મનુષ્યનો પગાર ૧૨૧ છે, અને બીજા, ત્રીજા આદિ મનુષ્યોનો એક એક રૂપીઓ વધતાં ૧૭૪ મા મનુષ્યનો પગાર ૨૯૪ રૂપીઆ થાય છે; એવી રીતે કમથી ૧૬ મી કચેરીમાં જે રરર મનુષ્ય નોકર છે, તેમાંથી પહેલાનો પગાર રૂા. ૬૯૧ અને રરર માં મનુષ્યનો પગાર ૯૧ર છે. આ દષ્ટાન્તમાં પહેલી કચેરીમાં ૩૯ મનુષ્યોનો પગાર, ઉપરની કચેરીઓના કોઈ પણ મનુષ્યના પગાર સાથે મળતો નથી. તથા છેલ્લા ૫૭ મનુષ્યોનો પગાર નીચેની કચેરીઓના કોઈપણ મનુષ્યના પગાર સાથે મળતો નથી. બાકીના પગાર ઉપર નીચેની કચેરીઓના પગારોની સાથે યથાસંભવ સદેશ પણ છે, એવી રીતે યથાર્થમાં પણ ઉપરના સમય સંબંધી પરિણામો અને નીચેના સમય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩૫ સંબંધી પરિણામોમાં સદેશતા યથાસંભવ જાણવી. તેનું વિશેષ સ્વરૂપ ગોમટ્ટસારજીના ગુણસ્થાનાધિકારમાં તથા છાપેલા સુશીલા ઉપન્યાસના ૧૯૧ મા પાનાથી ૧૯૬ મા પાનાં સુધીમાં જોવું. પ૨૯ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૬૩ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ છના (અસ્થિર, અશુભ, અશાતા, અયશસ્કીર્તિ, અરતિ અને શોક) ના ઘટાડવાથી બાકી રહેલી પ૭ પ્રકૃતિમાં આહારકશરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિઓને ભેળવવાથી પ૯ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૩૦ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ [ આહારક શરીર, આહારક અંગોપાંગ, નિદ્રાનિદ્રા પ્રચલાપ્રચલા અને ત્યાનગૃદ્ધિ] ના ઘટવાથી બાકી રહેલી ૭૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૧ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] અધ્યાય : ૪ રહે છે? ઉ. છઠ્ઠી ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, કિન્તુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિની જ સત્તા રહે છે. પ૩ર પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. સાતમા ગુણસ્થાનમાં જે પ૯ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિત્તિ પ્રકૃતિ એક દેવાયુના ઘટાડવાથી પ૮ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૩૩ પ્ર. આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૭૬ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ત્રુચ્છિત્તિ પ્રકૃતિ ચાર (સમ્યફપ્રકૃતિ, અદ્ધનારાય, કીલક, અસંપ્રાસાસૃપાટિકા સહુનન) ના ઘટાડવાથી બાકી રહેલી ૭૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૪ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૧૪૬ પ્રકૃતિઓની સત્તા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩૭ કહ્યું છે, તેમાંથી બુચ્છિત્તિ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચારને ઘટાડવાથી દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીવાળાને તો ૧૪ર પ્રકૃતિની સત્તા છે પરંતુ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીવાળાને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિરહિત ૧૩૯ ની સત્તા રહે છે અને ક્ષપકશ્રેણીવાળાને સાતમા ગુણસ્થાનની ભુચ્છિત્તિપ્રકૃતિ આઠ [ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહનીયની ત્રણ અને એક દિવાયુ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. પ૩પ પ્ર. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૫૮ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ છત્રીશ (નિદ્રા, પ્રચલા, તીર્થકર, નિર્માણ, પ્રશસ્ત વિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ, તેજસ શરીર, કાર્માણ શરીર આહારક શરીર, આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, વૈક્રિયકશરીર, વૈક્રિયક અંગોપાંગ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અગુરુલઘુત્વ, ઉપઘાત, પરવાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, પર્યામ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદય, હાસ્ય, રતિ, જાગુપ્તા, ભય) ઘટાડવાથી બાકી રહેલી રર પ્રકૃતિઓનો બંધ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [ અધ્યાય : ૪ પ૩૬ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૭ર પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ છે (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૭ પ્ર. નવમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. આઠમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ઉપશમશ્રેણીવાળા દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪૨, સાયિક સમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિની અને ક્ષપકશ્રેણીવાળાને ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. પ૩૮ પ્ર. દશમા ગુણસ્થાનમાં સૂક્ષ્મતાપરાયનું સ્વરૂપ શું છે? ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના ઉદયનો અનુભવ કરતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. પ૩૯ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૩૯ થાય છે? ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૨૨ પ્રકૃત્તિઓનો બંધ થાય છે, તેમાંથી બુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ (પુરુષવેદ; સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ) ને ઘટાડવાથી બાકી રહેલી ૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે. પ૪૦ દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. નવમાં ગુણસ્થાનમાં જે ૬૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ છે (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૪૧ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. ઉપશમશ્રેણીમાં તો નવમાં ગુણસ્થાનની માફક દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪ર પ્રકૃતિ અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિ અને ક્ષપકશ્રેણીવાળાને નવમાં ગુણસ્થાનમાં જે ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃત્તિ ૩૬ (તિર્યગ્ગતિ ૧, તિર્યગ્નત્યાનુપૂર્વી ૧, વિકલત્રયની ૩, નિદ્રાનિદ્રા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦ ] [ અધ્યાય : ૪ ૧, પ્રચલાપ્રચલા ૧, સ્યાનગૃદ્ધિ ૧, ઉધોત ૧, આતાપ ૧, એકેન્દ્રિય ૧, સાધારણ ૧, સૂક્ષ્મ ૧, સ્થાવર ૧, અપ્રત્યાખ્યાનાવરણની ૪, પ્રત્યાખ્યાનાવરણની ૪, નોકષાયની ૯, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧) ને ઘટાડવાથી બાકી રહેલી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે. ૫૪૨ પ્ર. અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાતચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાંતમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા મોહનીયના ઉદયથી જીવ નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે. ૫૪૩ પ્ર. ૧૧મા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. દશમાં ગુણસ્થાનમાં જે ૧૭ પ્રકૃતિઓનો બંધ થતો હતો, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ ૧૬ એટલે જ્ઞાનાવરણની ૫, દર્શનાવરણની ૪, અત્તરાયની ૫, યશ-કીર્તિ ૧, ઉચ્ચગોત્ર ૧, એ સર્વને ઘટાડવાથી બાકી રહેલી એક માત્ર શાતાવેદનીય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૪૧ પ્રકૃતિનો બંધ થાય છે. ૫૪૪ પ્ર. અગિયારમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. દશમાં ગુણસ્થાનમાં જે ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ એક સંજ્વલન લોભને ઘટાડવાથી બાકી રહેલી ૫૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૪૫ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. નવમાં ગુણસ્થાન અને દશમા ગુણસ્થાનની માફક દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૪૬ પ્ર. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજનવત જળની માફક અત્યંત નિર્મલ અવિનાશી યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારમું ગુણસ્થાન થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] [અધ્યાય : ૪ ૫૪૭ પ્ર. બારમા ગુણસ્થાનમાં બંધ કેટલી પ્રકૃતિઓનો થાય છે? ઉ. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે. ૫૪૮ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય? ઉ. અગિયારમાં ગુણસ્થાનમાં જે પ૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી વજનારા અને નારાચ એ બે બુચ્છિત્તિપ્રકૃતિઓને ઘટાડવાથી પ૭ પ્રકૃતિઓનો ઉદય થાય ૫૪૯ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? ઉ. દશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાળાની અપેક્ષાએ ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સંજ્વલન લોભના ઘટાડવાથી બાકીની રહેલી ૧૦૧ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૫૦ પ્ર. તેરમા સયોગકેવળી નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૪૩ ઉ. ઘાતિયા કર્મોની ૪૭ (જાઓ પ્રશ્ન ૩૪૭) અને અઘાતિયા કર્મોની ૧૬ (નરકગતિ, તિર્યગ્નતિ, નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્નત્યાનુપૂર્વી, વિકલત્રય ૩, આયુસ્ત્રિક ૩, ઉધોત, આતાપ એકેન્દ્રિય, સાધારણ, સૂક્ષ્મ, અને સ્થાવર મળીને ૬૩ પ્રકૃતિનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક અરહંત ભટ્ટારકને યોગકેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે. ૫૫૧ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ઉ. એક માત્ર શાતાવેદનીયનો બંધ થાય છે. ૫૫૨ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. બારમા ગુણસ્થાનમાં જે સતાવન પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સોળ ( જ્ઞાનાવરણની ૫, અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા અને પ્રચલા) ને ઘટાડવાથી બાકી રહેલી ૪૧ પ્રકૃતિઓમાં તીર્થકરની અપેક્ષાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૪૪ ] [ અધ્યાય : ૪ એક તીર્થંકર પ્રકૃતિ ગણવાથી ૪૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે. ૫૫૩ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે ? ઉ. બારમા ગુણસ્થાનમાં જે ૧૦૧ પ્રકૃતિઓની સત્તા છે તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની ૫, અન્તરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા ૧, પ્રચલા ૧) ને ઘટાડવાથી બાકી રહેલી ૮૫ પ્રકૃતિઓની સત્તા રહે છે. ૫૫૪ પ્ર. ચૌદમાં અયોગી કેવળી નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? અને તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. મન, વચન, કાયના યોગોથી રહિત કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક [ભગવાન] ને ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનનો કાળ અ, ઈ, ઉ, ઋ, ભૃ એ પાંચ હ્રસ્વસ્વરોનો ઉચ્ચાર કરવાની બરાબર છે. પોતાના ગુણસ્થાનના કાળના દ્વિચ૨મ સમયમાં સત્તાની ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩ પ્રકૃતિઓનો નાશ કરીને, અ૨હંત ભગવાન મોક્ષધામે [સિદ્ધશિલાએ ] પધારે છે. ૫૫૫ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૪૫ ઉ. તેરમાં ગુણસ્થાનમાં જે એક શાતાવેદનીયનો બંધ થતો હતો, તેનો તે ગુણસ્થાનમાં બુચ્છિત્તિ થવાથી અહીં તે કોઈપણ પ્રકૃતિનો બંધ થતો નથી. ૫૫૬ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? ઉ. તેરમાં ગુણસ્થાનમાં જે ૪૨ પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ ત્રીશ [ વેદનીય ૧, વજઋષભનારા સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર ૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુ:સ્વર ૧, ઔદારિક શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તેજસ શરીર ૧, કાર્માણ શરીર ૧, સમચતુરસ્ત્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧, કુલ્થક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧, વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છવાસ ૧, અને પ્રત્યેક ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ (વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાય ૧, પંચેન્દ્રિયજાતિ ૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાય ૧, આદેય ૧, યશકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧) નો ઉદય થાય છે. પપ૭ પ્ર. ચૌદમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ] [ અધ્યાય : ૪ ઉ. તેરમાં ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ૮૫ પ્રકૃતિઓની સત્તા છે, પરંતુ દ્વિચ૨મ સમયમાં ૭૨ અને અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને, અરહંત ભગવાન મોક્ષે પધારે છે. ઈતિ ચતુર્થોડધ્યાયઃ સમાસઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધ્યાય ૫૫૮ પ્ર. પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? ઉ. ચાર ઉપાય છે. ૧ લક્ષણ, ૨ પ્રમાણ, ૩ નય, અને ૪ વિક્ષેપ. પ૫૯ પ્ર. લક્ષણ કોને કહે છે? ઉ. ઘણાએક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જાદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકે - જીવનું લક્ષણ ચેતના. પ૬) પ્ર. લક્ષણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-એક આત્મભૂત, બીજો અનાત્મભૂત. પ૬૧ પ્ર. આત્મભૂતલક્ષણ કોને કહે છે? ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય. જેમકેઅગ્નિનું લક્ષણ ઉષ્ણપણું. પ૬ર પ્ર. અનાત્મભુતલક્ષણ કોને કહે છે? ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય. જેમકે દંડી પુરુષનું લક્ષણ દંડ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ] [ અધ્યાય : ૫ પ૬૩ પ્ર. લક્ષણાભાસ કોને કહે છે? ઉ. જે લક્ષણ સદોષ હોય. પ૬૪ પ્ર. લક્ષણના દોષ કેટલા છે? | ઉ. ત્રણ છે. અવ્યાતિ, અતિવ્યાતિ અને અસંભવ. પ૬૫ પ્ર. લક્ષ્ય કોને કહે છે? ઉ. જેનું લક્ષણ કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે. પ૬૬ પ્ર. અવ્યામિદોષ કોને કહે છે? ઉ. લક્ષ્યના એક દેશમાં (એકભાગમાં) લક્ષણનું રહેવું તેને અવ્યામિ દોષ કહે છે. જેમકે પશુનું લક્ષણ શીંગડું. પ૬૭ પ્ર. અતિવ્યામિદોષ કોને કહે છે? ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાતિ દોષ કહે છે. જેમકે ગાયનું લક્ષણ શીંગડાં. પ૬૮ પ્ર. અલક્ષ્ય કોને કહે છે? ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે. પ૬૯ પ્ર. અસંભવદોષ કોને કહે છે? ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૪૯ કહે છે. પ૭૦ પ્ર. પ્રમાણ કોને કહે છે? ઉ. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ૭૧ પ્ર. પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. એક પ્રત્યક્ષ અને બીજા પરોક્ષ. ૫૭૨ પ્ર. પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે. પ૭૩ પ્ર. પ્રત્યક્ષના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. એક સાંવ્યવહારિકપ્રત્યક્ષ, અને બીજે પારમાર્થિકપ્રત્યક્ષ. પ૭૪ પ્ર. સાંવ્યવહારિકપ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને એક દેશ(ભાગ) સ્પષ્ટ જાણે. પ૭૫ પ્ર. પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે કોઈની પણ સહાયતા વગર પદાર્થને સ્પષ્ટ જાણે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ ] [ અધ્યાય : ૫ પ૭૬ પ્ર. પારમાર્થિક પ્રત્યક્ષના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. વિકલપારમાર્થિક અને સકલ પારમાર્થિક. પ૭૭ પ્ર. વિકલપારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે રૂપી પદાર્થોને કોઈની સહાયતા વિના સ્પષ્ટ જાણે. પ૭૮ પ્ર. વિકલપારમાર્થિક પ્રત્યક્ષના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે. એક અવધિજ્ઞાન અને બીજું મન:પર્યયજ્ઞાન. પ૭૯ પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે. ૫૮૦ પ્ર. મન:પર્યયજ્ઞાન કોને કહે છે? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે. ૫૮૧ પ્ર. સકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે? ઉ. કેવલજ્ઞાનને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૫૧ ૫૮૨ પ્ર. કેવલજ્ઞાન કોને કહે છે? ઉ. જે ત્રિકાળવાર્તા (ભૂત, ભવિષ્ય, અને વર્તમાન કાળના) સમસ્ત પદાર્થોને યુગપત (એક સાથે ) સ્પષ્ટ જાણે. ૫૮૩ પ્ર. પરોક્ષપ્રમાણ કોને કહે છે? ઉ. જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે. ૫૮૪ પ્ર. પરોક્ષપ્રમાણના કેટલા ભેદ છે? ઉ. પાંચ છે-સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. ૫૮૫ પ્ર. સ્મૃતિ કોને કહે છે? ઉ. પહેલાં અનુભવ કરેલ પદાર્થને યાદ કરવો તેને સ્મૃતિ કહે છે. ૫૮૬ પ્ર. પ્રત્યભિજ્ઞાન કોને કહે છે? ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય છે કે, જેને કાલે જોયો હતો. ૫૮૭ પ્ર. પ્રત્યભિજ્ઞાનના કેટલા ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર ] [ અધ્યાય : ૫ ઉ. એક–પ્રત્યભિજ્ઞાન, સાઠ્યપ્રત્યભિજ્ઞાન આદિ અનેક ભેદ છે. ૫૮૮ પ્ર. એક–પ્રત્યભિજ્ઞાન કોને કહે છે? ઉસ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં એકતા બતાવતા જોડરૂપ જ્ઞાનને એક–પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો. ૫૮૯ પ્ર. સાશ્યપ્રત્યભિજ્ઞાન કોને કહે છે? ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં સાદેશ્ય (સમાનતા) દેખાડતા જોડરૂપ જ્ઞાનને સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ ગાય રોઝના જેવી છે. ૫૯૦ પ્ર. તર્ક કોને કહે છે? ઉ. વ્યાતિના જ્ઞાનને તર્ક કહે છે. ૫૯૧ પ્ર. વ્યાતિ કોને કહે છે? ઉ. અવિનાભાવસંબંધને વ્યાતિ કહે છે. ૫૯૨ પ્ર. અવિનાભાવ સંબંધ કોને કહે છે? ઉ. જ્યાં જ્યાં સાધન(હેતુ) હોય, ત્યાં ત્યાં સાધ્યનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૫૩ હોવું અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય ત્યાં ત્યાં સાધનના પણ ન હોવાને અવિનાભાવસંબંધ કહે છે. જેમકે-જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે અને જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી. ૫૯૩ પ્ર. સાધન કોને કહે છે? ઉ. જે સાધ્ય વિના ન હોય. જેમકે-અગ્નિનો હેતુ( સાધન) ધૂમાડો. ૫૯૪ પ્ર. સાધ્ય કોને કહે છે? ઉ. ઇષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે. પ૯૫ પ્ર. ઇષ્ટ કોને કહે છે? ઉ. વાદી અને પ્રતિવાદી જેને સિદ્ધ કરવાને ચાહે તેને ઇષ્ટ કહે છે. ૫૯૬ પ્ર. અબાધિત કોને કહે છે? ઉ. જે બીજા પ્રમાણથી બાધિત ન હોય. જેમકેઅગ્નિમાં ઠંડાપણું પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. એ કારણથી આ ઠંડાપણું સાધ્ય ( સિદ્ધ) થઈ શકતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ] [ અધ્યાય : ૫ ૫૯૭ પ્ર. અસિદ્ધ કોને કહે છે? ઉ. જે બીજા પ્રમાણથી સિદ્ધ ન થયું હોય અથવા જેનો નિશ્ચય ન હોય તેને અસિદ્ધ કહે છે. પ૯૮ પ્ર. અનુમાન કોને કહે છે? ઉ. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. ૫૯૯ પ્ર. હેત્વાભાસ(સાધનાભાસ) કોને કહે છે? ઉ. સદોષ હેતુને અથવા દોષ સહિત હેતુને. ૬૦૦ પ્ર. હેત્વાભાસના કેટલા ભેદ છે? ઉ. ચાર છે:- અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક (વ્યભિચારી) અને અકિંચિત્કર. ૬૦૧ પ્ર. અસિદ્ધહેત્વાભાસ કોને કહે છે? ઉ. જે હેતુના અભાવનો (ગેરહાજરીનો) નિશ્ચય હોય અથવા તેના ભાવમાં (હાજરીમાં) સંદેહ(શક ) હોય, તેને અસિદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે “શબ્દ નિત્ય છે કેમકે નેત્રનો વિષય છે”, પરંતુ શબ્દ કર્ણ (કાન) નો વિષય છે. નેત્રનો થઈ શકતો નથી, તેથી “નેત્રનો વિષય” એ હેતુ અસિદ્ધહેત્વાભાસ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૫૫ ૬૦૨ પ્ર. વિરુદ્ધહેત્વાભાસ કોને કહે છે? ઉ. સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે જેની વ્યાતિ હોય, તેને વિરુદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે-“શબ્દ નિત્ય છે કેમકે પરિણામી છે” આ અનુમાનમાં પરિણામીની વ્યાતિ અનિત્યની સાથે છે, નિત્યની સાથે નથી, તે માટે નિત્યત્વનો “પરિણામી હેતુ” વિરુદ્ધ હેત્વાભાસ છે. ૬૦૩ પ્ર. અનૈકાન્તિક( વ્યભિચારી) હેત્વાભાસ કોને કહે ઉ. જે હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપે તેને અનૈકાન્તિક( વ્યભિચારી) હેત્વાભાસ કહે છે. જેમકે “ આ ઓરડામાં ધૂમાડો છે કેમકે તેમાં અગ્નિ છે.” અહીંયા અગ્નિ, હેતુ, પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપક હોવાથી અનૈકાન્તિકહેત્વાભાસ છે. ૬૦૪ પ્ર. પક્ષ કોને કહે છે? ઉ. જ્યાં સાધ્યને રહેવાનો શક હોય. જેમકે ઉપરના દષ્ટાંતમાં ઓરડો. ૬૦૫ પ્ર. સપક્ષ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ] [ અધ્યાય : ૫ ઉ. જ્યાં સાધ્યના સદભાવ(હાજરી) નો નિશ્ચય હોય. જેમકે-ધૂમાડાનો સપક્ષ લીલાં ઇંધન (બળતણ) થી મળેલી અગ્નિવાળું રસોઈઘર છે. ૬૦૬ પ્ર. વિપક્ષ કોને કહે છે? ઉ. જ્યાં સાધ્યના અભાવ(ગેરમૌજૂદગી) નો નિશ્ચય હોય. જેમકે અગ્નિથી તપેલો લોઢાનો ગોળો. ૬૦૭ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસ કોને કહે છે? ઉ. જે હેતુ કોઈપણ કાર્ય (સાધ્યની સિદ્ધિ) કરવામાં સમર્થ ન હોય. ૬૦૮ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસના કેટલા ભેદ છે? ઉ. બે છે. –એક સિદ્ધસાધન, બીજો બાધિત વિષય. ૬૦૯ પ્ર. સિદ્ધસાધન કોને કહે છે? ઉ. જે હેતુનું સાધ્ય સિદ્ધ હોય. જેમકે અગ્નિ ગરમ છે, કેમકે સ્પર્શ ઇન્દ્રિયથી એવું જ પ્રતીત થાય છે. ૬૧૦ પ્ર. બાધિતવિષયહેત્વાભાસ કોને કહે છે? ઉ. જે હેતુના સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા (હરકત) આવે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૧૫૭ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૬૧૧ પ્ર. બાધિતવિષયહેત્વાભાસના કેટલા ભેદ છે ? ઉ. પ્રત્યક્ષબાધિત, અનુમાનબાધિત, આગમબાધિત, સ્વવચનાબાધિત, આદિ અનેક ભેદ છે. ૬૧૨ પ્ર. પ્રત્યક્ષબાધિત કોને કહે છે ? ઉ. જેના સાઘ્યમાં પ્રત્યક્ષથી બાધા આવે. જેમકે અગ્નિ ઠંડી છે. કેમકે એ દ્રવ્ય છે; ” આ હેતુ પ્રત્યક્ષબાધિત છે. ૬૧૩ પ્ર. અનુમાનબાધિત કોને કહે છે? 66 ઉ. જેના સાઘ્યમાં અનુમાનથી બાધા આવે. જેમકે ઘાસ આદિ કર્તાનું બનાવેલું છે, કેમકે એ કાર્ય છે; પરંતુ આમાં આ અનુમાનથી બાધા આવે છે કે ઘાસ આદિ કોઈનું બનાવેલું નથી, કેમકે તેનો બનાવવાવાળો શરીરધારી નથી. જે જે શરીરધારીનું બનાવેલું નથી, તે તે વસ્તુઓ કર્તાની બનાવેલી નથી. જેમકે-આકાશ. ૬૧૪ પ્ર. આગમબાધિત કોને કહે છે ? ઉ. શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય તેને આગમબાધિત કહે છે. જેમકે પાપ સુખને આપવાવાળું છે; કેમકે તે કર્મ છે. જે જે કર્મ હોય છે, તે તે સુખના આપવાવાળાં હોય છે, જેમકે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ] [અધ્યાય : ૫ પુણ્યકર્મ. આમાં શાસ્ત્રથી બાધા આવે છે, કેમકે શાસ્ત્રમાં પાપને દુ:ખ દેવાવાળું લખ્યું છે. ૬૧૫ પ્ર. સ્વવચનબાધિત કોને કહે છે? ઉ. જેના સાધ્યમાં પોતાનાં વચનથી જ બાધા આવે. જેમકે મારી માતા વંધ્યા છે, કેમકે પુરુષનો સંયોગ થવા છતાં પણ તેને ગર્ભ રહેતો નથી. ૬૧૬ પ્ર. અનુમાનના કેટલા અંગ છે? ઉ. પાંચ છે-પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, અને નિગમન. ૬૧૭ પ્ર. પ્રતિજ્ઞા કોને કહે છે? ઉ. પક્ષ અને સાધ્યના કહેવાને પ્રતિજ્ઞા કહે છે. જેમકે “આ પર્વતમાં અગ્નિ છે.” ૬૧૮ પ્ર. હેતુ કોને કહે છે? ઉ. સાધનના વચનને (કહેવાને) હેતુ કહે છે. જેમકે “કેમકે આ ધૂમવાન છે.” ૬૧૯ પ્ર. ઉદાહરણ કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૫૯ ઉ. વ્યાતિપૂર્વક દષ્ટાન્તને કહેવું તેને ઉદાહરણ કહે છે. જેમકે “જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે. જેમકે રસોડું. અને જ્યાં જ્યાં અગ્નિ નથી. ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી. જેમકે “તળાવ'. ૬૨૦ પ્ર. દષ્ટાંત કોને કહે છે? ઉ. જ્યાં સાધ્ય અને સાધનની મૌજૂદગી (હાજરી) અથવા ગેરમૌજૂદગી દેખાઈ જાય. જેમકે-રસોઈનું ઘર અથવા તળાવ. ૬૨૧ પ્ર. દષ્ટાન્તના કેટલા ભેદ છે? ઉ. બે. અન્વયદષ્ટાન્ત અને વ્યતિરેક દષ્ટાન્ત. ૬૨૨ પ્ર. અન્વયદષ્ટાન્ત કોને કહે છે? ઉ. જ્યાં સાધનની હયાતીમાં સાધ્યની હયાતી બતાવાય તેને. જેમકે રસોડામાં ધૂમાડાનો સદ્દભાવ (હાજરી) હોવાથી અગ્નિનો સદ્દભાવ બતાવ્યો. ૬૨૩ પ્ર. વ્યતિરેકદૃષ્ટાન્ત કોને કહે છે? ઉ. જ્યાં સાધ્યની ગેરહાજરીમાં સાધનની ગેરહાજરી દેખાડાય તેને. જેમકે તળાવ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O ] [ અધ્યાય : ૫ ૬૨૪ પ્ર. ઉપનય કોને કહે છે? ઉ. પક્ષ અને સાધનમાં દષ્ટાંતની સદશતા દેખાડવાને ઉપનય કહે છે. જેમકે-આ પર્વત પણ એવા જ ધૂમાડા વાળો છે. ૬૨૫ પ્ર. નિગમન કોને કહે છે? ઉ. પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને ફરીથી કહેવું તેને નિગમન કહે છે. જેમકે-તેથી કરીને આ પર્વત પણ અગ્નિવાન છે. ૬૨૬ પ્ર. હેતુના કેટલા ભેદ છે? ઉ. ત્રણ ભેદ છે. કેવલાન્વયી, કેવલવ્યતિરેકી અને અવયવ્યતિરેકી. ૬૨૭ પ્ર. કેવલાન્વયી હેતુ કોને કહે છે? ઉ. જે હેતુમાં માત્ર અન્વય દષ્ટાંત હોય, જેમકે-જીવ અનેકાન્તસ્વરૂપ છે કેમકે સસ્વરૂપ છે. જે જે સસ્વરૂપ હોય છે તે તે અનેકાન્તસ્વરૂપ હોય છે, જેમકે-પગલાદિક. ૬૨૮ પ્ર. કેવલવ્યતિરેકી હેતુ કોને કહે છે? ઉ. જેમાં માત્ર વ્યતિરેકી દષ્ટાંત હોય તેને. જેમકે સજીવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૬૧ શરીરમાં આત્મા છે; કેમકે તેમાં શ્વાસોચ્છવાસ છે. જ્યાં જ્યાં આત્મા હોતો નથી, ત્યાં ત્યાં શ્વાસોચ્છવાસ પણ હોતો નથી, જેમકે મેજ વગેરે. ૬૨૯ પ્ર. અન્વયવ્યતિરેકી હેતુ કોને કહે છે? ઉ. જેમાં અન્વયી દષ્ટાંત અને વ્યતિરેકી દષ્ટાંત બને હોય તેને. જેમકે-પર્વતમાં અગ્નિ છે; કેમકે તેમાં ધૂમાડો છે, જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે. જેમકે રસોડું, જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી જેમકે તળાવ. ૬૩) પ્ર. આગમપ્રમાણ કોને કહે છે? ઉ. આતનાં વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના જ્ઞાનને. ૬૩૧ પ્ર. આમ કોને કહે છે? ઉ. પરમહિતોપદેશક સર્વજ્ઞદેવને આમ કહે છે. ૬૩ર પ્ર. પ્રમાણનો વિષય શું છે? ઉ. સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ એ બન્ને અંશાના સમૂહુરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨] ૬૩૩ પ્ર. વિશેષ કોને કહે છે ? [ અધ્યાય : ૫ ઉ. વસ્તુના કોઈ ખાસ અંશ અથવા ભાગને વિશેષ કહે છે. ૬૩૪ પ્ર. વિશેષના કેટલા ભેદ છે ? ઉ. બે છે–સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ. ૬૩૫ પ્ર. સહભાવી વિશેષ કોને કહે છે ? ઉ. વસ્તુના પૂરા અવસ્થાઓમાં રહેવાવાળા ભાગમાં વિશેષને ભાગમાં તથા તેની સર્વ સદ્દભાવી વિશેષ અથવા ગુણ કહે છે. ૬૩૬ પ્ર. ક્રમભાવી વિશેષ કોને કહે છે ? ઉ. ક્રમથી થનાર વસ્તુના વિશેષને ક્રમભાવી વિશેષ અથવા પર્યાય કહે છે. ૬૩૭ પ્ર. પ્રમાણાભાસ કોને કહે છે ? ઉ. મિથ્યાજ્ઞાનને પ્રમાણાભાસ કહે છે. ૬૩૮ પ્ર. પ્રમાણાભાસ કેટલા છે ? ઉ. ત્રણ છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૬૩ ૬૩૯ પ્ર. સંશય કોને કહે છે? ઉ. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શ કરવાવાળા જ્ઞાનને સંશય કહે છે. જેમકે સીપ છે કે ચાંદી ? ૬૪૦ પ્ર. વિપર્યય કોને કહે છે? ઉ. વિપરીત એક કોટી( પ્રકાર) નો નિશ્ચય કરવાવાળા જ્ઞાનને વિપર્યય કહે છે; જેમકે સીપને ચાંદી જાણવી. ૬૪૧ પ્ર. અનધ્યવસાય કોને કહે છે? ઉ. “આ શું છે” એવા પ્રતિભાસને અનધ્યવસાય કહે છે. જેમકે રસ્તામાં ચાલતાં થકાં તૃણ વગેરેનું જ્ઞાન. ૬૪૨ પ્ર. નય કોને કહે છે? ઉ. વસ્તુના એક દેશ (ભાગ)ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. ૬૪૩ પ્ર. નયના કેટલા ભેદ છે? ઉ. બે છે. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય અથવા ઉપનય. ૬૪૪ પ્ર. નિશ્ચયનય કોને કહે છે ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ] [અધ્યાય : ૫ ઉ. વસ્તુના કોઈ અસલી(મૂળ) અંશને ગ્રહણ કરવા વાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે. જેમકે-માટીના ઘડાને માટીનો ઘડો કહેવો. ૬૪૫ પ્ર. વ્યવહારનય કોને કહે છે? ઉ. (૧) કોઈ નિમિત્તની અપેક્ષાએ એક પદાર્થને બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. જેમકે-માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કહેવો. (૨) એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. (૩) વ્યવહારનય પરાશ્રિત ૬૪૬ પ્ર. નિશ્ચયનયના કેટલા ભેદ છે? ઉ. બે છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. ૬૪૭ પ્ર. દ્રવ્યાર્થિકનય કોને કહે છે? ઉ. જે દ્રવ્ય અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે. ૬૪૮ પ્ર. પર્યાયાર્થિકનય કોને કહે છે? ઉ. જે વિશેષને( ગુણ અથવા પર્યાયને) વિષય કરે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | [ ૧૬૫ ૬૪૯ પ્ર. દ્રવ્યાર્થિકનયના કેટલા ભેદ છે? ઉ. ત્રણ છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. ૬૫૦ પ્ર. નૈગમનય કોને કહે છે? ઉ. બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું (જાણવાવાળું જ્ઞાન) નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનાય છે. જેમકે કોઈ પુરુષ રસોઈમાં ચોખા લઈને વીણતો હતો, તે વખતે કોઈએ તેને પૂછયું કે, “તમે શું કરી રહ્યા છો ?' ત્યારે તેણે કહ્યું કે, હું ભાત બનાવી રહ્યો છું', અહીં ચોખા અને ભાતમાં અભેદવિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો સંકલ્પ છે. ૬૫૧ પ્ર. સંગ્રહનય કોને કહે છે? ઉ. પોતાની જાતિનો વિરોધ નહિ કરીને અનેક વિષયોને એકપણાથી જે ગ્રહણ કરે, તેને સંગ્રહનય કહે છે. જેમકે જીવ કહેવાથી પાંચે ગતિના સર્વ જીવોનું ગ્રહણ હોય છે. ૬૫ર પ્ર. વ્યવહારનય કોને કહે છે? ઉ. જે સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ ] [ અધ્યાય : ૫ ભેદ કરે, તે વ્યવહારનય છે. જેમકે જીવના ભેદ સિદ્ધ અને સંસારી વગેરે કરવા. ૬૫૩ પ્ર. પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે. ઋજાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. ૬૫૪ પ્ર. ઋજુસૂત્રનય કોને કહે છે? ઉ. ભૂત-ભવિષ્યની અપેક્ષા ન કરીને વર્તમાન પર્યાય માત્રને જે ગ્રહણ કરે તે ઋજાસૂત્રનય છે. ૬૫૫ પ્ર. શબ્દનય કોને કહે છે? ઉ. લિંગ, કારક, વચન, કાળ, ઉપસર્નાદિકના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, તે શબ્દનય છે. જેમકે-દારા, ભાર્યા, કલત્ર એ ત્રણે જુદા જુદા લિંગના શબ્દ એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. તેથી આ નય સ્ત્રી પદાર્થને ત્રણ ભેદરૂપ ગ્રહણ કરે છે. એવી રીતે કારકાદિનું પણ દષ્ટાંત જાણવું. ૬૫૬ પ્ર. સમભિરૂઢનય કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૬૭ ઉ. લિંગાદિકના ભેદ ન હોવા છતાં પણ પર્યાય શબ્દના ભેદથી જે પદાર્થને ભેદરુપ ગ્રહણ કરે જેમકે શક્ર, પુરન્ટર, ઇન્દ્ર, એ ત્રણે એક જ લિંગના પર્યાય શબ્દ દેવરાજના વાચક છે, તેથી આ નય દેવરાજને ત્રણ ભેદરૂપે ગ્રહણ કરે છે. ૬૫૭ પ્ર. એવંભૂતનય કોને કહે છે? ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય, તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને જે ગ્રહણ કરે તે એવભૂતનય છે. જેમકે પૂજારીને પુજા કરતી વખતે જ પૂજારી કહેવો. ૬૫૮ પ્ર. વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ છે? ઉ. ત્રણ છે. સદ્દભૂતવ્યવહારનય, અસભૂતવ્યવહારનય, અને ઉપચરિતવ્યવહારનય અથવા ઉપચરિતાસદભૂત વ્યવહારનય. ૬૫૯ પ્ર. સભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. એક અખંડદ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા જ્ઞાનને સદ્ભૂતવ્યવહારનય કહે છે. જેમકે જીવના કેવળજ્ઞાનાદિક વા મતિજ્ઞાનાદિક ગુણ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૬૮ ] ૬૬૦ પ્ર. *અસદ્ભુતવ્યવહા૨નય કોને કહે છે ? ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે. જેમકે-આ શરીર મારું છે અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. [ અધ્યાય : ૫ ૬૬૧ પ્ર. ઉપચરિતવ્યવહાર અથવા ઉપરિત અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે ? ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ કરે, જેમકે હાથી, ઘોડા, મહેલ, મકાન, મારાં છે. ઇત્યાદિ. ૬૬૧ ૧ પ્ર. અનેકાંત કોને કહે છે? ઉ. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આત્મા પોતાપણે છે અને ૫૨૫ણે નથી એવી જે દષ્ટ તે જ ખરી અનેકાન્તદષ્ટિ છે. * અસદ્ભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થસ્વરૂપ થાય છે. ( જુઓ ૫૨માત્મપ્રકાશ. અ. ૧-૭ મી અને ૧૪મી ગાથાની હિંદી ટીકા; અ. ૧ ગા. ૬૫ ની હિંદી ટીકા. પ્રવચનસારઅ-૧. ગા. ૧૬ ની હિંદી ટીકા.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૬૯ ૬૬૨ પ્ર. નિક્ષેપ કોને કહે છે? ઉ. યુક્તિદ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતાં કાર્યના વશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે. ૬૬૩ પ્ર. નિક્ષેપના કેટલા ભેદ છે? ઉ. ચાર છે:- નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ. ૬૬૪ પ્ર. નામનિક્ષેપ કોને કહે છે? ઉ. જે પદાર્થમાં જે ગુણ નથી. તેને તે નામથી કહેવું. જેમકે કોઈએ પોતાના છોકરાનું નામ હાથીસિંહ રાખ્યું છે, પણ તેનામાં હાથી અને સિંહ બન્નેના ગુણો નથી. ૬૬૫ પ્ર. સ્થાપનાનિષેપ કોને કહે છે? ઉ. સાકાર અથવા નિરાકાર પદાર્થમાં તે આ છે. એવી રીતે અવધાન કરીને નિવેશ(સ્થાપન) કરવાને સ્થાપનાનિક્ષેપ કહે છે. જેમકે-પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ કહેવા અથવા શેતરંજની સોકટીને હાથી ઘોડા કહેવા. ૬૬૬ પ્ર. નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં શો ભેદ છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) ] [ અધ્યાય : ૫ ઉ. નામનિક્ષેપમાં મૂળ પદાર્થની માફક સત્કાર આદિકની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સ્થાપનાનિક્ષેપમાં હોય છે. જેમકે-કોઈએ પોતાના છોકરાનું નામ પાર્શ્વનાથ રાખ્યું છે, તો તે છોકરાનો સત્કાર પાર્શ્વનાથની માફક થતો નથી, પરંતુ પાર્શ્વનાથની પ્રતિમાનો સત્કાર થાય છે. ૬૬૭ પ્ર. દ્રવ્યનિક્ષેપ કોને કહે છે? ઉ. જે પદાર્થ ભવિષ્યના પરિણામની યોગ્યતા રાખવાવાળો હોય તેને દ્રવ્યનિક્ષેપ કહે છે-જેમકે રાજાના પુત્રને રાજા કહેવો. ૬૬૮ પ્ર. ભાવનિક્ષેપ કોને કહે છે? ઉ. વર્તમાનપર્યાયસંયુક્ત વસ્તુને ભાવનિક્ષેપ કહે છે. જેમકે રાજ્ય કરતા પુરુષને રાજા કહેવો. ઈતિ પંચમોડધ્યાયઃ સમાસ: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates વિષયાનુક્રમણિકા અ. પ્રશ્ન ૬O૭ ૬O૮ - ૧૧ ૧૩૧ ૧૯૨ विषय અકિંચિકર હેત્વાભાસ અકિંચિત્કર હેત્વાભાસના ભેદ અગુરુલઘુત્વ ગુણ અગુરુલઘુત્વ પ્રતિજીવીગુણ અગુરુલઘુ નામકર્મ અઘાતિયાં કર્મ અઘાતિયાં કર્મ કેટલા અને કયાં કયાં? અચક્ષુર્દર્શન અતિવ્યામિ દોષ અત્યન્તાભાવ અધર્મદ્રવ્ય અદ્ધાપલ્ય અધ:કરણ. અધ:કરણનું દષ્ટાંત અધોલોક અનધ્યવસાય અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ૨૨૮ ૨૩૭ ૧૨ પ૬૭ ૭૪ ૩૧ ૨૫૧ પ૨૫ પ૨૮ ૪૬૫ ૬૪૧ ૩૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ ૨૧૫ ૫૬૨ ૪૧૭ ૫૨૭ ૨૫૭ ૧૭૨] | અનતાનુબંધી કષાય અનાદય નામકર્મ અનાત્મભૂતલક્ષણ અનાહારક જીવ કઈ કઈ અવસ્થામાં થાય છે ? અનિવૃત્તિકરણ અનુભાગબંધ અનુભાગરચનાનો ક્રમ અનુમાન અનુમાનના અગ અનુમાનબાધિત અનુજીવી ગુણ અનેકાન્ત અને કાંતિક હેત્વાભાસ અન્ત:કરણરૂપ ઉપશમ અન્તર્મુહૂર્ત અન્તરાય કર્મ અન્તરાય કર્મના ભેદ અન્તિમ ગુણહાનિ અન્યગુણહાનિઓના દ્રવ્યના પરિણામ ૨૮૮ ૫૯૮ ૬૧૬ ૬૧૩ ૬૬૧ ૬૦૩ ૨૬૩ ૨૫૩ ૨૨૩ ૨૨૪ ૨૮૨ ૨૮૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૩ ૨૮૧ | ૭૩ ૬૨૨ ૬૨૯ ૨૭૫ ૨૦૪ ૫૨૬ ૩૯૨ ૧૫૯ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | અન્યોન્યાભ્યસ્ત રાશિ અન્યોન્યાભાવ અન્વય દષ્ટાંત અવયવ્યતિરેકી હેતુ અપકર્ષણ અપર્યાસિ નામકર્મ અપુર્વકરણ અપ્રતિષ્ઠિત પ્રત્યેક અપ્રત્યાખ્યાનાવરણ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? અપ્રમત્તવિરતગુણસ્થાન અપ્રમત્તવિરતગુણસ્થાનના ભેદ અપ્રમત્તવિરતગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? * ઉદય થાય છે ? ” પ્રકતિઓની સત્તા હોય છે ? | અબાધિત અભવ્યત્વગુણ અભાવ ૩૨૫ ૫૧૨ ૫૧૩ ૫૨૯ ૫૩) પ૩૧ પ૯૬ ૧૧૯ ૬૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ૧૭૪] [ વિયાનુક્રમણિકા અભાવના ભેદ અયશ-કીર્તિ નામકર્મ ૨૧૭ અયોગકેવલીનામક ચૌદમું ગુણસ્થાન ૫૫૪ અયોગકેવલી ગુણસ્થાનમાં કેટલી પ્રવૃતિઓનો બંધ થાય છે? પપપ ” ઉદય થાય છે ? | ૫૫૬ ” સત્તા હોય છે ? || પપ૭ અર્થ પર્યાય ૪૩ અર્થપર્યાયના ભેદ ४४ અર્થાવગ્રહ ૯૫ અદ્ધનારાચસંહનન ૧૮૪ અવિભાગ પ્રતિછેદ ૨૭૧ અલક્ષ્ય અલોકાકાશ ૫૪ અવધિદર્શન ૧૦૩ અવધિજ્ઞાન ૫૭૯ અવગાહપ્રતિજીવી ગુણ ૧૩) અવગ્રહું ૮૯ પ૬૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ ૯૪ ૫૯૨ ૫૯) ૫૦૧ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] અવગ્રાદિ જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થાય છે અથવા કેવી રીતે ? અવાય અવાજો સત્તા અવિનાભાવ સંબંધ અવિરત સમ્યગ્દષ્ટિગુણસ્થાન અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? 3 ઉદય થાય છે? અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે? અવિરતિ અવિરતિના ભેદ અવ્યાતિ દોષ અવ્યાબાધપ્રતિજીવીગુણ અશુભ નામકર્મ અસંપ્રાસાસુપાટિકાસંહનની અસંભવ દોષ ૫૦૨ ૫૦૩ ૩૧૬ ૩૧૭ ૫૬૬ ૧૨૯ ૨/૯ ૧૮૬ ૫૬૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ વિષયાનુક્રમણિકા ४७० ૪૭૧ ૪૭૨ ૨૯૪ ૬૬) ૧૭૬ ] | અસલી સુખ સ્વરૂપનું અસલી સુખ સંસારીને કેમ હોતું નથી ? અસલી સુખ કયારે મળે છે? અસમર્થ કારણ અસદ્દભૂતવ્યવહારનયા અસિદ્ધ અસિદ્ધહેત્વાભાસ અસ્તિકાય અસ્તિકાયના ભેદ અસ્તિત્વગુણ અજ્ઞાનિક મિથ્યાત્વ ૫૯૭ | ૬૦૧ ૬૪ ૬૫-૬૬ ૩૧૪ આ ૩૨ પ૧ ૫૨ આકાશ દ્રવ્ય આકાશના ભેદ આકાશનું સ્થાન આગમપ્રમાણ આગમબાધિત | આઠમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ૬૩) ૬૧૪ ૫૩૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૭ | પ૩૩ | ૫૩૪ ૨૪૭, ૨૪૮ ૧૯૫ પ૬૧ ૨૧૪ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? આઠમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા હોય છે ? આઠ કર્મોની સ્થિતિ આતાપ નામકર્મ આત્મભૂત લક્ષણ આદેય નામકર્મ આનુપૂર્વી નામકર્મ આમ આભ્યતર ક્રિયા આત્યંતર ઉપકરણ આત્યંત આયુકર્મ આયુકર્મના ભેદ આવલી આસ્રવ આસ્રવના ભેદ આગ્નવોના સ્વામી કોણ કોણ છે? આહાર આહારક શરીર આહારમાર્ગણના ભેદ ૧૯૧ ૬૩૧ ૧૦૮ ૩૭) ૩૬૭ ૧૬૨ ૧૬૩ ૨૫૪, ૪૯૧ ૨૮૯ ૨૯) ૩૩૪ ૪૧૫ ૨૪ ૪૧૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ | | આહાર વર્ગણા [ વિષયાનુક્રમણિકા ૨૧ ઇતર નિગોદ ઇન્દ્રિય ઇન્દ્રિયના ભેદ ૩૯૬ ૩૬૧ ૩૬૨ ૫૯૫ ઇષ્ટ ૯O ઈહાજ્ઞાન ઈર્યાપથ આગ્નવ ૩૩૩ ઉચ્ચ ગોત્રકર્મ ઉચ્છવાસ નામકર્મ ઉત્કર્ષણ ૨૨૧ ૧૯૮ ૨૭૪ ૪૭ ૨૫૯ ૨૭૩ ઉત્પાદ | ઉદય ઉદયાભાવી ક્ષય ઉદાહરણ ઉદીરણા ૬૧૯ ૨૬O Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૭૯ | ઉદ્યોત નામકર્મ ૧૯૬ ઉપકરણ ૩૬૮ ઉપકરણના ભેદ ૩૬૯ ઉપઘાત નામકર્મ ૧૯૩ ઉપચરિત વ્યવહારનય અથવા ઉપચરિત અસદભૂત વ્યવહારનય ૬૬૧ ઉપનય ૬૨૪ ઉપપાદ જન્મ ૪૨૫ ઉપયોગ ૩પ૧, ૩૭૪ ઉપયોગના ભેદ ઉપર ઉપશમ ૨૬૧ ઉપશમના ભેદ ૨૬૨ ઉપશમ શ્રેણી ૫૧૯ ઉપશમ શ્રેણીના કયા કયા ગુણસ્થાન છે? ૫૨૨ ઉપશાન્તમોહુ ગુણસ્થાન ૫૪૧ ઉપશાન્તમોહુ ગુણસ્થાનમાં કેટલી પ્રવૃતિઓનો બંધ થાય છે? | ૫૪૨ ઉપશાન્તમોહ ગુણસ્થાનમાં કેટલી પ્રવૃતિઓનો ઉદય થાય છે? ૫૪૩ | ઉપશાન્તમોહ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃત્તિઓની સત્તા રહે છે? | ૫૪૪ | Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦] | ઉપાદાન કારણ [ વિષયાનુક્રમણિકા ૨૯૭ ઊર્ધ્વલોક ૪૬૬ | | an ઋજાસૂત્રનય ૬૫૪ એકત્વ પ્રત્યભિજ્ઞાન એક મુહૂર્તના શ્વાસોચ્છવાસ એકેન્દ્રિયના ૪૨ ભેદ એવંભૂત નય ૫૮૮ ૨૫૬ ૪૩૪ ૬૫૭ ઐકાન્તિક મિથ્યાત્વ ૩૧૧ ઓ ૩૪૩ उ४८ ઔદયિક ભાવ ઔદયિક ભાવના ભેદ ઔદારિક શરીર ઔપથમિક ભાવ ઔપથમિક ભાવના ભેદ ૨૨ उ४० ૩૪૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૧૮૧ ૧૩૬ કર્મપ્રકૃતિ ૧૪૮ ના બંધનો હિસાબ ૩૩) કર્મભૂમિના જીવના ૧ર ભેદ ४८ કલ્પાતીત દવા ४४८ કલ્પાતીત દેવોના ભેદ ૪૫૧ કલ્પપપન્ન ४४८ કલ્પોપન્ન દેવોના ભેદ ૪૫O. કષાય | ૧૧૦, ૩૦, ૪૦૨ કષાયના ભેદ ૧૫૬, ૪૦૩ કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ૩૨૮ કાય ૩૮૨ કારણ ૨૯૧ કારણના ભેદ ૨૯૨ કાર્માણ શરીર કામણવર્ગણા કાલ દ્રવ્ય ૩૩ કાલ દ્રવ્યના ભેદ ૩૪ | કાલદ્રવ્યના ભેદ અને સ્થિતિ ૨૮ 1 ભેદ અને સ્થિતિ ૫૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ વિષયાનુક્રમણિકા ૪૨૮ ૪૨૯ ૩૮૧ ૧૮૫ ૧૭૪ ૧૮૨ ] કયા કયા જીવોને ક્યો ક્યો જન્મ થાય છે ? કયા કયા જીવોને કયા કયા લિંગ હોય છે ? કયા કયા જીવોને કઈ કઈ ઇન્દ્રિયો હોય છે? કીલિકા સંહનન કુર્જક સંસ્થાન કેવલ દર્શન કેવલ વ્યતિરેકી હેતુ કેવલ જ્ઞાન કેવલાન્વયી હેતુ ક્રોડાકોડી. કયા કયા ગુણસ્થાનનું કયું કયું નિમિત્ત છે? ક્રમભાવી વિશેષ ૧/૪ ૬૨૮ ૫૮૨ ૬૨૭ ૨૪૯ ४८3 ૬૩૬ ૩૫૯ ૩૬) ગતિ ગતિના ભેદ ગતિ નામકર્મ ગર્ભ જન્મ | ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ ૧૬૬ ૪૨૬ ४७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | ગંધ નામકર્મ ૧૮૮ ગુણ ગુણના ભેદ ગુણસ્થાન ગુણસ્થાનોનાં ૧૪ નામ ગુણસ્થાનોનાં એ નામ હોવાનું કારણ ગુણહાનિ ગુણહાનિ આયામ ગોત્ર અને ગોત્રના ભેદ ४८० ૪૮૧ ૪૮૨ ૨૭૮ ૨૭૯ ૨૧૯, ૨૨૦ ઘાતિયાં કર્મ ઘાતિયાં કર્મ કેટલાં અને કયા કયા છે? ધ્રાણેન્દ્રિય ૨૩૬ 3७८ ૨૮૬ ૨૮૭ ચય. યનું પરિમાણ કાઢવાની રીત ચક્ષુર્દર્શન | ચક્ષુરિન્દ્રિય ૧/૧ ૩૭૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ૧૮૪] [ વિષયાનુક્રમણિકા ચારિત્ર ૧/૬ ચારિત્રના ભેદ ૧૧૧ ચારિત્રમોહનીય ચારિત્રમોહનીયના ભેદ ૧૫૫ ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ તથા ક્ષય કરવા માટે આત્માના કયા પરિણામ નિમિત્ત-કારણ છે? ૫૨૪ ચેતના ચેતનાના ભદ ७८ ૪૨૪ ૧૬૭ ૧૬૮ ૧૪ જન્મના ભેદ જાતિ જાતિનામકર્મ જીવદ્રવ્ય જીવદ્રવ્ય કેટલા અને કયા છે ? જીવના આકાર જીવના ભેદ જીવત્વ ગુણ | જીવના અનુજીવી ગુણ 60 ૬૧ ૧૩૩ ૧૨) ૭૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૫. ૩૩૯ ૨૩૧ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | જીવના અસાધારણ ભાવ જીવવિપાકી કર્મ જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ ? જીવસમાસ જીવસમાસના ભેદ જીવોના પ્રાણોની સંખ્યા જ્યોતિષ્ક દેવોનાં સ્થાન જ્યોતિષ્ક દેવોના ભેદ ૨૪૨ ૪૩) ૪૩૧ ૧૨૫ ૪૬૧ ૪૪૬ ૫૯) ૪૩૨ ૨૧૮ ૨૯ તર્ક | તિર્યંચના ૮૫ ભેદ | તીર્થકર નામકર્મ તૈજસ કાર્માણ શરીરના સ્વામી તૈજસ વર્ગણા ત્રાસ ત્રસ જીવ કયાં રહે છે ? ત્રસ નામકર્મ ૨૫ ૩૮૩ ૪૫૬ ૧૯૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ વિષયાનુક્રમણિકા ૨૧૧ ૧OO ૭૯ ૮૩ | ૪૦૭ ૧૪૯ ૧૫) ૧૮૬ ] | દુર્ભગ નામકર્મ દર્શન કયારે થાય છે? દર્શનચેતના | દર્શનચેતનાના ભેદ દર્શનમાર્ગણાના ભેદ દર્શન મોહનીય દર્શનમોહનીયના ભેદ દર્શનાવરણ દર્શનાવરણના ભેદ દર્શનોપયોગના ભેદ દુ:સ્વર નામકર્મ દષ્ટાંત દાંતના ભેદ દેવોના બે ભેદ દેવોના વિશેષ ભેદ દેશઘાતિ કર્મ દશા ટલી અને કઈ કઈ છે ? દેશચારિત્ર દેશવિરત નામક પાંચમું ગુણસ્થાન દેશવિરત ગુણસ્થાનમાં કેટલી ૧૪૩ ૧૪૪ ૩૫૩ ૨૧૨ ૬૨) ૬૨૧ ૪૪૨ ४४३ ૨૩) ૨૩૯ ૧૧૩ ૫૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates | ૧૮૭ ૫૦૫ ૫૦૬ ૫O૭ ૧૩ ૬૬૭ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] પ્રકૃતિઓનો બંધ થાય છે? ” પ્રકૃતિઓનો ઉદય થાય છે? ' ” પ્રકૃતિઓની સત્તા હોય છે? દ્રવ્ય દ્રવ્યના ભેદ દ્રવ્યત્વ ગુણ દ્રવ્ય નિક્ષેપ દ્રવ્ય પ્રાણોના ભેદ દ્રવ્યબંધ દ્રવ્યબંધનું નિમિત્ત કારણ દ્રવ્યબંધનું ઉપાદાન કારણ દ્રવ્યાર્થિક નય દ્રવ્યાર્થિક નયના ભેદ દ્રવ્યાન્સવ દ્રવ્યાન્સવના ભેદ દ્રવ્યન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના ભેદ દ્રવ્યોના વિશેષ ગુણ દ્વિતીયોપશમ સમ્યકત્વ દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિ જીવ કઈ શ્રેણી ચઢે છે ? ૧૨૩ ૨૯૮ ૩OO ૩૦૧ ૬૪૭ ૬૪૯ ૩૦૫ ૩૩૧ ૩૬૩ ૩૭૫ ૫) ૪૯) પ૨૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮] [ વિષયાનુક્રમણિકા 3O પ૬ ધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય તથા અધર્મ દ્રવ્યના વિશેષ ધારણા ધ્રૌવ્ય ૯૨ ४८ ૬૪૨ ૬૪૩ ૫૩૫ ૫૩૬ ૫૩૭ નય. નયના ભેદ નવમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? * ઉદય થાય છે ? ?? સત્તા હોય છે ? નાના ગુણ હાનિ નામકર્મ નામકર્મના ભેદ નામ નિક્ષેપ | નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં શો ભેદ છે? | નારકીઓના બે ભેદ ૨૮) ૧૬૬ ૧૬૫ ૬૬૪ ૬૬૬ ૪૪૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮૯ ૪૫૨ ૪૫૯ ૧૮૩ ૬૨૫ ૩૯૫ ૨૯૬ ४७६ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | નારકીઓના વિશેષ ભેદ નારકી જીવોનાં સ્થાન નારાચ સંનના | નિગમન નિત્ય નિગોદ | નિમિત્ત કારણ | નિર્જરા નિર્માણ નામકર્મ | નિવૃત્તિ | નિવૃત્તિના ભેદ નિશ્ચયનય નિશ્ચયકાળ નિશ્ચયનયના ભેદ | નિષેક | નિષેકહાર નિક્ષેપ નિક્ષેપના ભેદ નીચ ગોત્રકર્મ નૈગમ નય નોકષાયના ભેદ ૧૭) ૩૬૪ ૩૬૫ ૬૪૪ ૩૫ ૬૪૬ ર૬૭ ૨૮૫. ૬૬૨ ૬૬૩ ૨૨૨ ૬૫) ૧૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] | ન્યગ્રોધપરિમંડલ [ વિષયાનુક્રમણિકા ૧૭૫ ૫ ૫૫૮ ૧૯૪ ૧૭ ૫૮૩ ૫૮૪ પદાર્થોને જાણવાનો ઉપાય પઘાત નામકર્મ પરમાણુ પરોક્ષ પ્રમાણ પરોક્ષ પ્રમાણના ભેદ પરોક્ષમતિજ્ઞાનના ભેદ પર્યાસિકર્મ પર્યાતિ પર્યાતિના ભેદ પર્યાય પર્યાયના ભેદ પર્યાયાર્થિકનય પર્યાયાર્થિકનયના ભેદ પક્ષ પંચેન્દ્રિયતિર્યંચ ક્યા કયા રહે છે? પાપ કર્મ પાપ પ્રકૃતિ કેટલી અને કઈ છે? ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૩૭ ૩૮ ૬૪૮ ૬૫૩ ૬૦૪ ૪૫૮ ૨૨૬ ૨૪૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૯૧ ૩૪૪ ૩૪૯ ૫૭૫ ૫૭૬ ૨૨૫ ૨૪૫. ૩/૮ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] પારિણામિક ભાવ પારિણામિક ભાવના ભેદ પારિમાર્થિક પ્રત્યક્ષ પારમાર્થિક પ્રત્યક્ષના ભેદ પુણ્ય કર્મ પુણ્યપ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? પ્રકૃતિબંધના કારણત્વની અપેક્ષાએ આસ્રવના કેટલા ભેદ છે? પુણ્યાગ્નવ-પાપગ્નવનાં કારણ પુદગલ દ્રવ્ય પુદગલ દ્રવ્યના ભેદ પુદગલ દ્રવ્યની સંખ્યા અને સ્થિતિ પુદગલવિપાકી કર્મ પુદગલવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? | પ્રકૃતિબંધ પ્રકૃતિબંધના ભેદ પ્રકૃતિબંધ અને અનુભાગ બંધમાં ક્યો ભેદ છે? પ્રકૃતિબંધમાં વિશેષતા ના કારણત્વની અપેક્ષાએ આસ્રવના ભેદ પ્રતિજ્ઞા ૩૩૫ ૧૫ - ૧૬ ૨૩ર ૨૪૩ ૧૩૯ ૧૪) ૩૦૬ ૩૦૭ ૩/૮ ૬૧૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨] [ વિષયાનુક્રમણિકા પ્રતિજીવી ગુણ ૬૮ પ્રતિજીવી ગુણના ભેદ ૭૬ પ્રત્યભિજ્ઞાન ૫૮૬ પ્રત્યભિજ્ઞાનના ભેદ ૫૮૭ પ્રત્યક્ષ પ૭ર પ્રત્યક્ષના ભેદ પ૭૩ પ્રત્યક્ષબાધિત ૬૧૨ પ્રત્યાખ્યાનાવરણ કર્મ ૧૬) પ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ૩ર૬ પ્રત્યેક નામકર્મ ૨૦૫ પ્રત્યેક વનસ્પતિ 3८८ | પ્રત્યેક વનસ્પતિના ભેદ ૩૯) પ્રત્યેક ગુણહાનિના દ્રવ્યોનું પરિણામ ૨૮૪ પ્રથમોપશમસમ્યકત્વ ૪૮૯ પ્રદેશ પ્રદેશત્વગુણ ૧૨ પ્રદેશબંધ ૨૫૮ પ્રધ્વસાભાવ પ્રમત્તવિરત નામનું છઠ્ઠ ગુણસ્થાન ૫O૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] પ્રમત્તવિરત ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? પ્રકૃતિઓનો ઉદય થાય છે? પ્રકૃતિઓની સત્તા હોય છે? 29 99 ?? 29 પ્રમાણ પ્રમાણના ભેદ પ્રમાણના વિષય પ્રમાણાભાસ પ્રમાણભાસના ભેદ ,, પ્રમાદ પ્રમાદના ભેદ પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? પ્રમયત્વ ગુણ પ્રાગભાવ પ્રાણ તથા પ્રાણના ભેદ બંધ બંધના ભેદ બંધનાં કારણ બંધન નામકર્મ બ ૧૯૩ ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૭૦ ૫૭૧ ૬૩૨ ૬૩૭ ૬૩૮ ૩૧૮ ૩૧૯ ૩૨૭ ૧૦ ૭૧ ૧૨૧, ૧૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧૯ ૧૩૭ ૧૩૮ ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates [ વિષયાનુક્રમણિકા ૧૨૭ ૩૮૫ ૧૯૪] બલ પ્રાણના ભેદ બાદર બાદર એકેન્દ્રિય જીવ કયાં રહે? બાદર અને સૂક્ષ્મ જીવ કયા છે? બાધિતવિષય હેત્વાભાસ બાધિતવિષય હેત્વાભાસના ભેદ બાહ્યક્રિયા બાહ્ય નિવૃતિ બાહ્યોપકરણ ૪૫૫. ૨૯૭ ૬૧) ૬૧૧ ૧૦૭ ૩૬૬ ૩૭૧ ભવનવાસી દેવોના ભેદ ભવનવાસી તથા વ્યંતરોનાં સ્થાન ભવવિપાકી કર્મ ભવવિપાકી પ્રકૃતિ ભવ્યત્વ ગુણ ભવ્યમાર્ગણાના ભેદ ભાવનિક્ષેપ ભાવપ્રાણ ભાવપ્રાણના ભેદ ભાવબંધ ४४४ ૪૬O ૨૩૩ ૨૪૧ ૧૧૮ ૪/૯ ૬૬૮ ૧૨૪ ૧૨૬(ક) ૨૯૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates | ૧૯૫ ૩૦૨ ૩૦૩ ૩O૪ ૩૭૨ ૧૨૬ (ખ) ૪૩૯ ૮૫. શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ભાવબંધનું નિમિત્ત કારણ ભાવબંધનું ઉપાદાન કારણ ભાવાગ્નવા ભાવેન્દ્રિય ભાવેન્દ્રિયના ભેદ ભાષા વર્ગણા ભોગભૂમિના જીવોના ભેદ મ મતિજ્ઞાન મતિજ્ઞાનના ભેદ મતિજ્ઞાનના બીજા ભેદ મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ભેદ મધ્યલોક મધ્યલોકનું વિશેષ સ્વરૂપ મુન:પર્યય જ્ઞાન મનુષ્યોનો નિવાસ મનુષ્યોના ૯ ભેદ મનોવર્ગણા મહાસત્તા માર્ગણા માર્ગણાના ભેદ ૮૬ ८८ ૯૩ ૪૬૭ ૪૬૮ ૫૮O ૪૬૩ ४४० ૨૬ ૮) ૩પ૭ ૩૫૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ४८७ ૧૯૬] [ વિષયાનુક્રમણિકા મિથ્યાત્વ ૧૫૧, ૩/૯ | મિથ્યાત્વના ભેદ ૩૧) | મિથ્યાત્વની પ્રધાનતાથી પ્રકૃતિઓના બંધ ભેદ ૩૨૩ | મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ ४८४ | મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે? ” ” ઉદય થાય છે? ४८६ ” ” પ્રકૃતિઓની સત્તા હોય છે? મિશ્ર ગુણસ્થાન ૪૯૬ મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ४८७ ” ઉદય થાય છે? ૪૯૮ ” પ્રકૃતિઓની સત્તા હોય છે? | ૪૯૯ મુક્તજીવ ૧૩૫ ૨૫૨ મોહનીયકર્મ ૧૪૭ મોહનીયકર્મના ભેદ ૧૪૮ મોક્ષનું સ્વરૂપ ४७३ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ४७४ મોક્ષ જનારની ગતિ ૪૨૩ મુહૂર્ત યથાખ્યાત ચારિત્ર ૧૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] યશ:કીર્તિ નામકર્મ યોગ યોગના ભેદ યોગના નિમિત્તે કઈ પ્રકૃતિનો બંધ થાય છે? ૨. રત્નત્રયની એકતા યુગપત્ થાય છે યા ક્રમથી ? રત્નત્રયના પૂર્ણ ગુણોની એકતા થવાનો ક્રમ કયા પ્રકારે છે? ૨સ નામકર્મ રસનેન્દ્રિય લબ્ધિ લક્ષણ લક્ષણના ભેદ લક્ષણાભાસ લક્ષણના દોષ લક્ષ્ય લેશ્યા લેશ્યામાર્ગણાના ભેદ લ ૨૧૬ ૧૦૯, ૩૨૧, ૩૯૮ ૩૨૨, ૩૯૯ ૩૨૯ ૧૯૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com ४७८ ૪૭૯ ૧૮૯ ૩૭૭ ૩૦૩ ૫૫૯ ૫૬૦ ૫૬૩ ૫૬૪ ૫૫ ૩૫૦ ४०८ Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ વર્ગ ૧૯૮] [ વિષયાનુક્રમણિકા | લોકની મોટાઈ વગેરે ૫૫. લોકના ભેદ ૫૫ લોકાકાશ ૫૩ લોકાકાશ બરાબર જીવા વ વજનારાચ સહુનન ૧૮૨ વર્ષભનારા સહુનની ૧૮૧ વનસ્પતિના ભેદ 3८७ ૨૭) વર્ગણા ૨૬૯ વર્ણ નામકર્મ ૧૮૭ વસ્તુત્વગુણ વ્યક્તા વ્યક્ત પદાર્થોના ભદ વ્યતિરેકદરાન્ત ૬૨૩ ય વ્યવહારકાલ વ્યવહારનય (દ્રવ્યાર્થિકનયના ભેદ) ૬૫૨ વ્યવહારનય (ઉપનય) ૬૪૫ વ્યવહારનયના ભેદ ૬૫૮ ૯૮ ४८ ૩૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] વ્યંજનપર્યાય વ્યંજનપર્યાયના ભેદ વ્યંજનાવગ્રહ અને તેનો વિશેષ વ્યંતરોના ભેદ વામન સંસ્થાન વ્યાપ્તિ વિકલત્રયના ૯ ભેદ વિકલત્રય કયાં રહે છે? વિકલપારમાર્થિક પ્રત્યક્ષ વિકલપારમાર્થિક પ્રત્યક્ષના ભેદ વિગ્રહગતિ વિગ્રહગતિમાં ક્યો યોગ હોય છે? વિગ્રહગતિના ભેદ વિગ્રહગતિમાં અનાહારક અવસ્થાનો સમય વિગ્રહગતિઓનો કાળ વિપક્ષ વિપરીત મિથ્યાત્વ વિપર્યય વિભાવ અર્થપર્યાય વિભાવ વ્યંજનપર્યાય ૧૯૯ ૩૯ ४० ૯૬, ૯૭ ૪૪૫ ૧૭૮ ૫૯૧ ૪૩૫ ૪૫૭ ૫૭૭ ૫૭૮ ૨૩૫, ૪૧૮ ૪૧૯ ૪૨૦ ૪૨૨ ૪૨૧ ૬૦૬ ૩૧૨ ૫૪૦ ૪૬ ૪૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO] | વિરુદ્ધ હેત્વાભાસ વિશેષ | વિશેષના ભેદ | વિશેષ ગુણ | વિહાયોગતિ નામકર્મ [ વિષયાનુક્રમણિકા ૬૦૨ ૬૩૩ ૬૩૪ ૧૯૭ વીર્ય ૧૧૭ બુચ્છિત્તિ વેદ અને વેદના ભેદ વેદનીય કર્મ અને તેના ભેદ વૈક્રિયિક શરીર વેનયિક મિથ્યાત્વ | વૈભાવિક ગુણ વૈમાનિક દેવોનાં ભેદ વૈમાનિક દેવોના સ્થાન ૪૯૩ ૪OO, ૪૦૧ ૧૪૫, ૧૪૬ ૨૩ ૩૧૫ ૧૨૮ ४४७ ૪૬૨ શ ૬૫૫ શબ્દ નય શરીર નામ કર્મ શક્તિ શબ્દની ઈષ્ટતા શ્વાસોચ્છવાસ | શુભ નામ કર્મ ૧૬૯ ૨૭૨ ૨૫૫. ૨૦૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates | ૨૦૧ ૩૩૬ ૩૩૮ ૩૩૭ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] | શુભયોગ અને અશુભયોગ શુભયોગ પાપામ્રવનું પણ કારણ કર્યું | શુભયોગમાં પાપપ્રકૃતિઓનો આસ્રવ થાય કે નહિ? શ્રુતજ્ઞાન શ્રેણી કોને કહે છે ? શ્રેણીના ભેદ શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે? શ્રોત્રેન્દ્રિય ૯૯ ૫૧૭ ૫૧૮ ૫૧૬ ૩૮) ૧૧૪ ૫૮૧ ૨૬૪ ૬૫૯ ૬૦૫ સકલ ચારિત્ર સકલ પારમાર્થિક પ્રત્યક્ષ સદવસ્થારૂપ ઉપશમ સદ્દભૂત વ્યવહારનયા સપક્ષ સપ્રતિષ્ઠિત પ્રત્યેક સમય પ્રબદ્ધ સમચતુરગ્નસંસ્થાન સમભિરૂઢનયા સમર્થકારણ સમુદ્દઘાત ૩૯૧ ૧૭૪ ૬૫૬ ૨૯૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨] [ વિષયાનુક્રમણિકા | સમૂર્ઝન જન્મ ૪૨૭ સમૂચ્છનના ૬૯ ભેદ ४33 સમૂચ્છન પંચેન્દ્રિયના ૧૮ ભેદ ૪૩૬ સમ્યકૃત્વ ૪૧૦ સમ્યકત્વમાર્ગણાનો ભેદ ૪૧૧ સમ્યફપ્રકૃતિ ૧૫૩ સમ્યકૃમિથ્યાત્વ ૧૫૨ સમ્યકત્વ ગુણ ૧૦૫ સયોગકેવળી ગુણસ્થાન ૫૫O સયોગ કવલી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? | ૫૫૧ યોગ કેવલી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે? | પપર સયોગ કેવલી ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા હોય છે ? | પપ૩ સર્વાતિ કર્મ ૨૨૯ સર્વઘાતિયા પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? ૨૩૮ સહકારી સામગ્રીના ભેદ ૨૯૫ સહભાવી વિશેષ ૬૩૫ સંક્રમણ ૨૭૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૩ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] સંગ્રહુનય સંઘાતનામકર્મ સંજ્વલન કષાય સંયમ. સંયમ માર્ગણાના ભેદ સંજ્ઞા સંજ્ઞાના ભેદ સંજ્ઞી ૬૫૧ ૧૭૨ ૧૬૧ ૪૦૫ ૪૬ ૩૫૫, ૪૧૩ ૩પ૬ ૪૧૨ ૪૧૪ ૪૭૫. ४७७ ૬૩૯ ૪૬૯ ૧૩૪ ૧૭૩ સંજ્ઞી માર્ગણાના ભેદ સંવર સંવર. નિર્જરા થવાનો ઉપાય સંશયા સંસારમાં સુખ કેમ નથી ? સંસારી જીવ સંસ્થાન નામકર્મ સહુનન નામકર્મ સાગર સાત પૃથ્વીઓનાં નામ સાતિશય અપ્રમત્ત વિરત સાદપ્રત્યભિજ્ઞાન ૧૮O ૨૫O ૪૫૩ ૫૧૫ ૫૮૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates કરે ૨૦૪] [ વિષયાનુક્રમણિકા સાધન ૫૯૩ સાધ્ય ૫૯૪ સાધારણ નામકર્મ ૨૦૬ સાધારણ વનસ્પતિ 3८८ સાધારણ વનસ્પતિ કયાં છે ? ૩૯૩ સાધારણ વનસ્પતિના ભેદ ૩૯૪ સામાન્ય ગુણ સામાન્ય ગુણના ભેદ સામ્પરાયિક આસ્રવ ૩૩ર. સાંશયિક મિથ્યાત્વ ૩૧૩ સાસાદન ગુણસ્થાન ४८८ સાસાદન ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ૪૯૨ ” ઉદય થાય છે ? | ૪૯૩ ” સત્તા હોય છે ? | ૪૯૪ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ૫૭૪ સિદ્ધ સાધન SOC સુખ ૧૧૬ સુભગ નામકર્મ સુસ્વર નામકર્મ ૨૧૨ ૨૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ( 36 ૨) શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૦૫ | સૂક્ષ્મ ૩૮૬ | સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સ્થાન કયા છે? ૪૫૪ | સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ ૧૩૨ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન પ૩૮ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ?? ” ઉદય થાય છે? ૫૪) ” ” ” પ્રકૃતિઓની સત્તા હોય છે? | ૫૪૧ સ્કંધ ૧૮ સ્કંધના ભદ સ્થાપના નિક્ષેપ ૬૬૫ સ્થાવર ૩૮૪ સ્થાવર નામકર્મ ૨OO સ્થિતિબંધ ૨૪૬ સ્થિર અને અસ્થિર નામકર્મ ૨૦૭ સ્પર્ધ્વક ૨૬૮ સ્પર્શનામકર્મ ૧૯) સ્પર્શનેન્દ્રિય ૩૭૬ ૫૮૫ સ્વભાવઅર્થપર્યાય ૪૫. | સ્મૃતિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ વિષયાનુક્રમણિકા ૪૧. ૬૧૫ સ્વભાવવ્યંજનપર્યાય સ્વવચન બાધિત સ્વરૂપાચરણચારિત્ર સ્વસ્થાન અપ્રમત્ત વિરત સ્વાતિ સંસ્થાના ૧૧૨ ૫૧૪ ૧૭૬ | હુંડક સંસ્થાના ૧૭૯ ૬૧૮ ૨૨૬ હેતુના ભેદ હેત્વાભાસ હત્વાભાસના ભેદ ૫૯૯ ૬OO ૫૨) ક્ષપકશ્રેણી ક્ષપકશ્રેણીના કયા કયા ગુણસ્થાન છે ? ક્ષય ક્ષયોપશમ ક્ષાયિક ભાવ ક્ષાયિક ભાવના ભેદ | ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કઈ શ્રેણી ચઢે છે ? ૫૨૩ ૨૬૫ ૨૬૬ ૩૪૧ ૩૪૬ ૫૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ 207 ક્ષાયોપથમિકભાવ 342 ક્ષાયોપથમિક ભાવના ભેદ 347 ક્ષીણમોહગુણસ્થાન 546 ક્ષીણમોહગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? 547 " ઉદય થાય છે ? | 548 " " પ્રકૃતિઓની સત્તા હોય છે? | 549 ક્ષેત્રવિપાકી કર્મ કોને કહે છે? 234 ક્ષેત્રવિપ | અને કઈ કઈ છે ? 24) 5 ; 81 84 44 જ્ઞાનચેતના જ્ઞાનચેતનાના ભેદ જ્ઞાનમાર્ગણાના ભેદ જ્ઞાનોપયોગના ભેદ જ્ઞાનાવરણ જ્ઞાનાવરણના ભેદ 354 141. 142 Please inform us of any errors on rajesh@AtmaDharma.com