________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ અધ્યાય : ૨ નોકષાય કોને કહે છે?
ઉ. જે આત્માના યથાખ્યાતચારિત્રનો ઘાત કરે, તેને સંજ્વલન અને નોકષાય કહે છે. ૧૬૨ પ્ર. આયુકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના શરીરમાં રોકી રાખે તેને આયુકર્મ કહે છે. અર્થાત્ આયુકર્મ આત્માના અવગાહ ગુણને વાતે છે. ૧૬૩ પ્ર. આયુકર્મના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છે. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્કાયુ, અને દેવાયુ. ૧૬૪ પ્ર. નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવને ગતિ વગેરે જુદા જુદા રૂપે પરિણમાવે અથવા શરીરાદિક બનાવે; ભાવાર્થ-નામકર્મ આત્માના સૂક્ષ્મત્વગુણને ઘાતે છે. ૧૬૫ પ્ર. નામકર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રાણું( ૯૩) ચારગતિ( નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ),
Please inform us of any errors on rajesh@AtmaDharma.com