________________
શ્રીમાન વીરવિજયજી-ચંદ્રશેખર.
તેહની પૂઠે છે કે વળી એક નિસરી; દેવપુજાપ છે કે દેય કરમાં ધરી, યક્ષને ચિત્યે હે કે ગઈ અવનત કરી. દેખી પુજા હો કે કમળ આચરી, સખિને પૂછે છે કે કિણે પૂજા કરી; સા કહે પૂછત છે કે સબરાને સબરી, સા ભણે ભીલની છે કે નહીં પૂજા ખરી.. તિણે કઈ ઉતમ છે કે નર મન સંવરી, પુજા કીધી છે કે જિન હૃદયે ધરી; ભુતળ રજમાં છે કે પગ શ્રેણું પરી, સંખકજકુશ હે કે લક્ષણ રેખ કરી. વાત કરંતી છે કે પૂજા અરૂહરિ, કનકને કળશે હે કે સુરભી જળ ભરી; જિન નવરાવી છે કે પૂજે પ્રેમ ધરી, કર ધરિ વીણું છે કે ગીત સુકક વરિ. નાદે રીઝવે છે કે કુઅર પ્રગટ થયે, ઉડી કુંઅરિએ છે કે તસ આદર દીયે; સૂરિ સાધમિક હોકે લહિ નૃપ નતી કરે. તવ લજવાયું છે કે તસ આસન ધરે. બેસી પૂછે છે કે તમે કુણુ જાતિ છે,
એ સરોવરમાં છે કે વા વનમાં વસી; યક્ષ દેવ થઈ છે કે કિમ જિન શિર ધરે, સુણિ તે નારિ હે કે કુંઅરને ઉચરે. જગનદત ડિજ કે માર્કદી પુરે, દાળિદ્ર રાજા છે કે નિવસે તાસ ધરે; પ્રિયમતિનારિ હો કે દુખમાં કાળ ગમે, તસ મુખ આગે છે કે નંદન તેર રમે. સામ લઇ સુત છે કે જયારે જન્મ થયે,