Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 426
________________ ૩૮૦ - રાયચંદજૈનકાવ્યમાલા : માંદી તજી તમે જબ ગયા છે, બીજી વાર ધરિ પ્રેમ. મેરે તિરિય જ થઈ તુમ વિરહથી હે, ખેદ ભરે રહું જામ; મરે , - મુજ ઘર ભિક્ષા કારણે હું આવી ગણિ તામ. મેરે તિરિય ગઠ ઓષધી બહુવિધા હે, દીઠી તેહની પાસ; મેરે.. વિદ્યા વિધિ લહિ મે દિયે છે, ભજન ભક્તિ વિલાસ. મેરે તિરિય આદરથી નિહ આવતી હા, પ્રીતિ બની છે. સાથ; મેરે ; પૂછતા મેં ભાખિયું છે, છે મુજ નેહી નાથ...મેરે તિરિયા મેળો કિમ હિન સંપજે છે. રોગ કરે અંતરાય; મેરે : એહવું કાંઈ દિલ ધરી હે, દપતી સુખભર ડાય મેરે નિરિય૦ ૧૪. વળિ મુજ પિઉને કોઈને છે, ઉપદ્રવ નવિ થાય; મેરે . તવ સા પૂરણ પ્રીતિ હે, વયણે એમ, ઉચરાય. મેરે તિરિય૦ ૧૫. સરવ કામ હું કરિ શકું છે, મુજ શિર હાથ ધરંત; મેરે કહે તુજ રોગ ન કદિ હુવે છે, વળી તુજ સુખિયો જંત. મરે. તિરિય ૧૬. પણ વન રણુ અરિ સંકટ હે; વાઘ અહિ ભયનાશ; મેરે. * ,હેતે વલય દેઈ એમ કહે છે, તુજ પતિ કંઠ વિનાશ, મેરે તિરિય. ૧૭. મંત્રશું ગર્ભિત ઔષધિ હો, છે અવયવ લઘુ ખાસ; મેરે . . . શિવવું છું તમનેં સદા હે, બીજી નહિ મુજ આશ. મેરે તિરિય. ૧૮. શીતળ વન નિકા કરી છે, હું બેઠી તુમ પાસ; મેરે વિઘન હરણ વલયું ઠ હે, ઓસીસે સુખવાય. મેરે તિરિય૦ પ્રેમ વચન રાગે. જો હે, સાચું માની તામ; મેરે , સૂરત શ્રમ સુતે તદા હે, પાયે નિદ્રા જામ મેરે તિરિય. ઠવતી સા મુજ કંઠમેં હૈ, લોહનું વલયું તેહ, મેરે સર્વધાતી પયડી કહી છે, ધરણી નિદ્રા એહ મેરે તિરિય૦, ૨૧. જાગે કપિ રૂપે થયે હે, દીઠી કપિની દેહ, મેરે , * એ દવ લખે ચિહું દિગે છે, જોતાં ન દિઠી તેહ. મેરે વિરિય૦ ૨૨. મેં જાણું ગઈ છેતરી હૈ, કીધે કપિ તિરિ પક્ષ, મેરે મિત્રની શિખ ન શિર ધરી છે, ફલ પાઓ પરતક્ષ. મેરે તિરિય તસ પગલે ધાઈ મળે છે, બેઠી રથ સહગોપ; મેરે ;

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465