________________
રાયચકનકાવ્યમાલા. દ્વાદશ વરશી છે કે તામ દુકાળ થયે; દાનની બુદ્ધિ છે કે લોકમેં દૂર ગઈ,
સ્ત્રી સુત વંચી છે કે ખાય એકાંત જઈ. ધાને તે એ છે કે મીઠું તેહ કરે, બાળક નારી છે કે વેચી પેટ ભરે; ઘરને ઘરાણું છે કે ધાન ને તુલ્ય દિએ, પેટની વેહિ કે કરિ દિન નિગએિ. ઘર તજિ લાજે હો કે જઈ પરદેશ ફરે, વિખ ફોિ કે નર ને નારિ રે; નર તિરિ મંશજ હેકે ખાતાં ત્રાસ નહિ, વિપ્ર વણિક જન હેકે અસુરના દાસ સહિ. મિત્ર વિહી છે કે જાયે ભૂખ સરે, માહા મૂછાળા છે કે દીનપણું ધરે; માતપિતા સુત છે કે ચઉદે મરણ કરે, સામ લઘુપર હો કે કરૂણું લોક ધરે. ભિક્ષા વૃયે હે કે કાળ તે દૂર હરે,
વન વેળા હો કે દૂખે પેટ ભરે; જૂગટિઆને હો કે ટોળે નિત્ય રમે, સમશાન મોદક હો કે લાવિ નિત્ય જમે. સૂરી આશાપૂરી છે કે દેહરે રાતિ ઠરે, હેડી નાખી છે કે સુરિનિ પૂઠપરે; આટો મર્દન છે કે દીપક ઘત લઈ ભોજન કરતે હે કે સુરિ શિર પગ દેઈ. સોમની ઉપર છે કે એક દિન રૈધ ભરી, રસના કાહારી છે કે દીર્ધ ભયંકરી; સોમ તે ઉપર છે કે થૂથુકાર કરે, પાછિ રસના છે કે સુરિ નવિ સંહરે. લોક પ્રભાતે છે કે દેખી ભય ધરતા,