Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 431
________________ શ્રીમાન્ વીરવિજયજી. ચદ્રશેખર. ૩૮૩ * મનેહર તે દૂર વિલેાકી અગની લેવા, તીહાં ગયા દુખ ભારી. મનેહર૰૧૦. વન્ધિ પ્રજાલિત યેાગી દેખી, પાવક માગ્યે જામ; - મનહર’ - ત્રિસ લક્ષણૢવ ંત ` કુંવરને, દીઠા યાગીએ તામ. મનેાહર૦-૧૧. સાનાના ક્રૂસા કરૂ એહુના, એમ ચિંતો કહે યેાગી; મનહર એ અપવિત્ર છે સમશાન અગ્નિ, નત્રિ લેવી સુજી ભાગી. મનેાહર૦ ૧૨. એસા ઇડાં ખીજી દે... આણી, અગ્નિ પણુ સુણુ વીર; રાત્રે ભૂતાદિક ઉપસ, રક્ષા કરૂ" તા શરીર. મનેહર૦ ૧૩. એમ કહિ દવક કાળા મંત્રી, તસ ગળે બાંધી નિહાળે; મનેાહર નૃપ સુત સર્પ થયે। તિષ્ણુિ વેળા, યેાગી ઘટમાં ઘાલે. મનેહર૦ ૧૪. ભૂતલ ખાડ કરિ બુટ મેહેલી, ઉપર પથ્થર ઢાવે; મનેાહર૦ ફરસે કરવા હેામને કારણ, ઔષધી લેવા જાવે; મનેાહર૦ ૧૫. મઠમાં ઔષધી જોતાં પન્નગ, ડંસ્યા મરણુ લહે યાગી; મનહર૦ તે હવે નગરે ઉપદ્રવ ચાલે, મરકી બાળક ભાગી. મનાહર૦ ૧૬. સાકિણિ નિગ્રહ કરવા કારણ, ચિહુ દિસ સુભટ પૂરતા; મનહર વળિ રાજકુંવર ગયે। તસ શોધન, રાયના સુભટ ભમતા. મનહર૦૧૭, એણે અવસર પદ્માવત ચયમાં, કાષ્ટ ઘણાં નિશિ ખડમાં; મનોહર૦ નગદમની જડી વેલડી પલ્લવ, સૂતાં તસ તનુ અટકમાં. મનેહર૦ ૧૮, વિખને વેગ ગયેા તસ રે, આનંદ પૂરે ઉઠી; અનેહિર૦ કુંવરને જયા પણ નવ દીઠા, તવ જળ ભરવા પડી. મનેાહર૦ ૧૯. જળ ઘટ શિર ધરિ પુરમાં પેસતાં, પ્રત્યુષ વેળા કાળી; મનહર૦ સાકિણી જાણી સુભટે ખાંધી, બધીખાને ધાલી. મનેહર૦ ૨૦. નયન પઢે કર બાધી પ્રભાતે, રાય હજૂરે આણી; મનેાહર૦ ભટ કહે સ્વામી મરફી ઝાલી, પેસતિ પુરમાં જાણી. · મનેòર૦ ૨૧. આકૃતિ સુર્યુંદર વેશ લહી નૃપ, ચિંતે ન મરકી દુષ્ટા; મનહર૦ નયન પાર્દિક ધન છેડી, વચન મધુરસે પ્રા. મનહર ૨૨. સા ભણે તાતજી હું નહિ મરકી, નાંદશેઠની' બેટી; કામ વિશેષે જળ ભરવા ગઇ, દ્વાર જડ્યાં થઇ છેટી, શેષ નિશાએ જળ ભરી આયંતિ, તુમ ભટે ઝાલી આણી; મનહર માહેર‘ ૨૩. મને હર૦

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465