Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
૩૮૨
રાયચ દ્રજૈનકાવ્યમાલા,
જે, રમાડે નાગને, તે અત્રિથી ન ડરત; જે વછનાગને નિત . ભખે; ધંતુર કાંએ કરત. પ્રીત બની જસ જેથ્યું, તે વિષ્ણુ તે ન રહેત; રાગ ધરે તિહાં એકપપ્પા, તે, નર દુઃખ લહત. જેના મેળા જિહાં લખ્યા, તિહુ મળવુ તસ જોય; કુંવર સુદર્શનની કથા, સુણતાં અચરીજ હાય. ઢાળ ૧૧ મી.
'
૩.
( ઝુમખડાની દેશી. )
ધનપુર નગરે નરસિંહ રાજા, પુત્ર સુદર્શન તાસ; મનેાહર મિત્ર સુા; દાનશાળે એ દાન દ્વીએ નિત, તિણે થયા જગત પ્રકાશ. નદિ શેઠની નંદની પદ્મા, નામે રૂપની રેખ; મનેાહર૦
મનેાહર્
શાસ્ત્રકળા ભણવા નિત જાવે, ઉદ્યમ જાસ વિશેખ. મનેાહર દાનશાળાએ નૃપ સુત મેઢા, જાતાં દીઠી તે; મનેાહર દિલ ઉલસ્યુ એક એકને દેખી, નયણે લાગ્યા નેહ. કરપવિ કરિને સમજાવી, કુંવરે તે' કુંવારી; દરવાજા બાહિર વડ હેઠે સબ્બા વેળા ધારી, મનેાહર૦ ૪. મેળા મેળા બહુ જશુ આપણુ, કરશુ મળન્મ્યા ત્યાંડિ; મનેહર॰ ચતુરને ચતુશ્યુ વાત કરતાં, સમજે બિહું સાન માંહિ. મનેાહર૦ એમ સંસ્ક્રુત કરીને પરસ્પર, બિહુ જશુ નિજ ઘર પેઢાં; મનેાહર॰ કામનાં બાણુ પરસ્પર લાગત, ઘાયલ થઈને એમ. મનાડુંર૦ ૬. શણુગાર સાળ ધરી પદ્માવતિ, લેખ જલધટ વટ જાવે; મનેાહર્ નૃપસુત પણ તમાંળ પ્રમુખ લૈષ્ટ, સ ંકેત થાનકે આવે. પ્રેમરસે રસ વાત વિનાંદે, સુતાં વતલ જામ; મનહર૦ વડ તરૂ ફાટર પત્નગ ક્રૂરતા, પદ્માને ડિયા તામ. મનાવર૦ ૮. વિખ વેગે મૂર્ણિત થઈ પદ્મા, અગ સકળ થયું શામ; મનહર મૃતક અમી દેખીને સુદર્શન, રોતા ખેંદ ભર તામ. મનોહર૦ સભ્ય નિશા દ્વાક કરિ ભેળાં, ચય કરિ હિ સુમારી;, મનહર૦
મનેાહર ૭.
૧.
'
૩.
મનહર૦ ૩. મનેાહર૦

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465