Book Title: Raichandra Jain Kavyamala
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 444
________________ .. રાચંચળકાવ્યમાલા.. કારણુ વશિ યમુના નદિયા કિનારે જે, : તમે ગયા'તાં તિહાં વન ખંડ મંજાર જે; વશ જાળમાં વિદ્યા સાધક કિમ હ જે. કીમ હો પૂઠો છે બીજી વાર જે પારકી વાતે રસિયા સહ સંસાર જે; પરનારની વાત કરે સતિ નવિ કરે છે. નવિ કરે સતિ પરનરને સંગ જે, નજર મિલાવે વતન થીએ ભંગ જે; લીંબની વાત કરે મુખ કહુ નવિ હુવે જે. હવે તુમ અણગમત અમ ઉપદેશ જે, જાણું કાંઈક સગપણ લાગે વિશેષ જે; પગ તળ બળતાં વિણ કે નવિ પૂછે ઘણું જે. ઘણું પિકારે નિજ ઘર. બળતું દેખી છે, પરઘર બળતે પથે જેય ઉવેખી છે; સગપણું અંતર દાહે તુમને પૂછિએ જે. પૂછે ભલે તે ઉત્તર તમને દેર્યું જે,. પણ બોલો તુમ સગપણું શું છે એહશું જે; જે અંતરનો ઘા લાગ્યા તુમને અતિ જે. અતિશે જન્મથી શું રાગ ધરાય છે; અઠસોદરિ બાએ બે બાંધવ થાય છે; માડી જાયા ભાઈ કહે કિમ વિસરે જે. વિસરે નહિ પણ પુછણું આવિ શી વેળા, એકલડાં ફરવું ને ઝેર ભરેલાં છે; કુળવંતિ નારિને કહેવત છે એ કારણે જે. કારણે ચાલ્યાં અમે સારી. રાત જે; * વિદ્યાચારણ મુનિ પણ રાત્રે જાત-જે; ખેચરી વિજળી ફરતા કુણું વારી શકે છે. . વારી શકે એક નારિને ભરતા જે,'

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465