________________
શ્રીમાન વીરવિજયજી. ચંદ્રશેખર
૨૪.
મારા
તા
મિત્ર ભલેરા હૈ કે મુજ પતિ કેરા - મારા જઈ દેશાવર હો કે ખબર તે જોશે, “ મારા મેળ કરગે છે કે જ્યાં તે હશે. , મારા ૬. એમ ધારીને છે કે બેહુ મેકલિઆ, મારા પૂર વન જોતાં હે કે રણમાં ‘માળ; મારા શત જનની હે કે અટવી મેહેરી, મારા તુમ મળવેથી હે કે તે થઈ ટી. મારા૦ ૭. અગેઅંગે છે કે ભેરી મળિઆ, મારા પ્રેમની વાને છે કે રસમાં ભવિ આ
મારા પણ પથીને છે કે નિદ્રા ભેટે, નિંદ વિસામે હાકે શ્રમ સવિ મટે. મારા ૮. બિહુ જ સુતા હે કેનૃપ જાગંતા, મારા તે તરુ ઉપર છે કે વાત કરતાં; મારા દંપતી વ્યંતર છે કે પ્રેમ ગરી, માગે વંતરી પૂછે છે કે કુણ એ હૈડે. મારા ૮તવ સુર બોલે છે કે નર વઈપુત્તા, મારા એને મળિઆ છે કે એ દેય ધુતાર
મારા ( વણિક ને વાવ છે કે એ બેહુ જાતી, મારા માત્રપણાથી હે કે થાય અરાતી. મારા૦ ૧૦. ઘાસની અગની હો કે વાદળ છાયા, મારા વિશા સંગાને છે કે વણિકની માયા; મારા જળજ વણી છે કે નીચની સેવા, જળ પર છે કે તુલ્ય ગણેવા. મારા૧૧. વણિક જગતમાં છે કે ત્રણ ભલેરા,
મારા * * ગભવાસે હો કે ચિત્ર કરેલા; મરણ થએલો છે કે ત્રીજે કહીએ, મારા અવર ભરૂસે છે કે કબહુનિ રહિએ. મારા૦ ૧૨. 1 તિમવળિ ભિક્ષુક કે બ્રાહ્મણ ભંડે, મારા
મારા
મારા
-
-
-