Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 70
________________ ૩) નવકાર ધ્યાન સહુથી વધુ (safe) સુરક્ષિત છે. ૪) નવકાર યોગ:- પંચપરમેષ્ઠિયોને વિવિધ મુદ્રાઓ સાથે નમસ્કાર કરવા. ૫) આસન :- ભગવાનની મુદ્રામાં બેસી શકાય તો શ્રેષ્ઠ છે. ... ધ્યાન પ્રક્રિયા... ૧) પૃથ્વી ધારણા - મેરુપર્વતની શિલા ઉપર પદ્માસનમાં તમે બેઠા છો. ૨) અગ્નિ ધારણા - હદયમાં ધ્યાનાગ્નિ ઉત્પન્ન થઇ છે. ક્રોધ બળે છે, રાગ દ્વેષ મોહ અને સંપૂર્ણ કર્મો બળીને ખાખ થઇ રહ્યા છે. ૩) વાયુ ધારણા:- પ્રલયકારી પવન વાય છે અને બધી રાખ ઉડી ગઇ છે. ૪) જલ ધારણા:- સિદ્ધોની કૃપાવૃષ્ટિમાં નિર્મલતા પ્રગટ થઇ રહી છે. ૫) તત્ત્વભૂ ધારણા - આત્માનું નિર્મલ સ્વરૂપે પ્રગટ થયું છે તેમ વિચારવું. ત્યાર બાદ નવકારને હૃદય મંદિરમાં સ્થાપિત કરવો. ધ્યાનના ચાર પ્રકાર:- પિંડસ્થ ધ્યાન, ૨. પદસ્થ ધ્યાન (હૃદયમાં નવકાર) ૩. રૂપસ્થ ધ્યાન (સમવસરણ ધ્યાન) ૪. રૂપાતીત ધ્યાન નવકાર ધ્યાન:- રોમ રોમમાં નવકાર વસી જાય એ રીતે નવકારને શ્વાસ સાથે લોહીનાએક-એક કણમાં અને મગજના ૧/૧-રઅબજસેલમાંનવકારનો ધબકાર ચાલતો હોય, એ રીતે કમસેકમ ૩નવકારદરરોજ ગણવા. નાડીના દરેક ધબકારમાં “નમો અરિહંતાણ પદને વાસિત કરી શકાય. ૭). અર્ડ ધ્યાન:- શ્વાસ લેતાં કાઢતાં “ૐ હ્રીં અષ્ઠ નમઃ” ૮) ઓમ:- પંચ પરમેષ્ઠિનું બીજ મંત્ર છે. અ=અરિહંત + અ અશરીરી સિદ્ધ = આ + આ (આચાય) =આ + ઉ (ઉપાધ્યાય) =ઓ + મ્ (મુનિ) =ઓમ્ ૯) હ = ૨૪ તીર્થકર ભગવંતોનું બીજ મંત્ર છે. ૧૦) “શિવમસ્તુ” ની મંગલભાવના દરરોજ ભાવવાથી પવિત્ર Vibrations ક્રિયેટ ન થાય છે. ગુડનાઈટ... ૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98