________________
[ ૮૨ ]
અનુભવ-વાણી
શું બને છે તે જોવાપણું તેને રહેતું નથી. પણ કુટુંબીજને વ્યવહારની ખાતર મરણયિાને અને ઉત્તરક્રિયાના વ્યવહાર રુઢિ અને રિવાજ મુજબ કરે છે. દરેક માણસ અગાઉથી નિર્ણય કરી લખાણ લખીને મૂકતા જાય કે તેના મરણ અંગે શું શું કરવું અને શું શું ન કરવુ તેા પાછળનાએની એ ફરજ છે કે મરનારની ઈચ્છા મુજબ વર્તવું.
મરનારના આત્માની શાંતિ, સ ંતાપ અને સદ્ગતિ માટે તેના કુટુંબીજના પુણ્યદાનના સંકલ્પ કરીને પાણી મૂકે છે. કેટલાક યાત્રા અને ધર્મક્રિયા કરવાના, કેટલાક પશુ પક્ષીઓને, અપ`ગ કે અનાથને ચારા કે અન્નપાણી આપવાના, કેટલાક બ્રાહ્મણ, સાધુસંત કે બાળકોને ભાજન કરાવવાને, કેટલાક ગરીમાને અન્ન, વસ્ત્ર કે ખીજ મદદ - આપવાના સંકલ્પ કરે છે, જેની જેવી સ્થિતિ, શક્તિ, સ ંજોગ કે ભાવના તે પ્રમાણે તે સ્વસ્થના મેાભા અને ઈચ્છા અનુસાર કરે છે. શિષ્ટ સમાજમાં મરણ પાછળના કારજના જમણા પ્રાયઃ બંધ થઇ ગયા છે. જેઓ મરણની યિા અને વિધિમાં જમણુ કરવાનુ ધાર્મિક અને વ્યવહારિક દષ્ટિએ આવશ્યક ગણે છે તેએ મરણના જમણ કરે છે. આ શ્રદ્ધા અને વ્યક્તિગત માન્યતાની બાબત છે, જેએ ખીજાને ત્યાં આવા જમણમાં જમવા જતા હેાય તે જો પેાતાને ત્યાં મરણુનું જમણ ન કરે તે તેઓ જરૂર ટીકાને પાત્ર અને, માટે સૌથી પ્રથમ જરુરનું એ છે કે મરણના જમણમાં જમવા ન જવાનેા પાતે નિયમ લેવા જોઈ એ.
અતસમયે મરનારને ધર્મ સરંભળાવવાનું કારણ એ છે કે તેને ખીજા કાષ્ટ વાસનાના વિચાર ન આવે અથવા કાઇ વસ્તુમાં આસક્તિ ન રહી જાય. અંતસમયે જેવી મતિ કે ભાવના હાય તેવી જીવની ગતિ થાય છે. પાપાની ક્ષમા યાચવી, અસત કર્માનું પ્રાયશ્ચિત્ત લેવું, સર્વ વસ્તુના ત્યાગ કરવા અને ધર્મનુ શરણ સ્વીકારવું, આથી આત્મા ભારથી હળવા થઈ જાય છે, ત્યારપછી છેલ્લા શ્વાસેાાસ