________________
આરોગ્યની દૃષ્ટિએ
અને
[ ૧૭૯ ] સારુ ઘર, સારી શાભા, સારા વસ્ત્રો, આભૂષણ, રાચરચીલું અને સામગ્રી, ગજા ઉપરાંતના વ્યવહાર અને લેવડદેવડ, વધુ પડતા મેાજશેખ, મુસાફરી, નાટક-સિનેમા, હરવુ ફરવું કે મહેમાનગીરી, બાળકાને વધુ અને વધુ પડતા લાડ-આ અને આવી અનેક અવિચારી અને આંધળ ભાબતે આપણને કચડે છે ભીંસે છે, ઉત્પાત–ચારી, કુક વિગેરે કરાવે છે અને છેવટે કાયમ સતાવી, ચિંતાથી કૃશ કરી, કમેાતે મરે છે; સૌને દુઃખી કરે છે; અને પાછળનાને નિરાધાર બનાવે છે. આ છે સમાજની સામાન્ય કરુણુ કથની, દુ:ખદ ઘટના અને વિષમ ચીતાર. આ બધાનું નિમિત્ત, સર્જક અને દ્રષ્ટા તથા ભોક્તા માણસ પોતે જ છે. પેાતાની ભૂલ અને પાપના ભાગ પાતે જ બને છે. અંતે પેાતે મરે છે અને ખીજાને મરતાલ અવસ્થામાં છેાડીને ચાહ્યા જાય છે. આ બધા કરુણ દૃશ્યો, આરુદન યાજનક ઘટનામાંથી ઉગરવા માટે પ્રત્યેક મનુષ્ય પાતે જ પ્રયત્ન કરવા જોઇએ, સાચી સમજ કેળવવી જોઈએ, દૃઢ નિશ્ચય કરવા જોઇએ અને આવકના પ્રમાણમાં જીવનનિર્વાહ ચલાવવા જોઇએ. ભીખારી, માંગણુ, અપગ્ દરિદ્રી, દીન, દુ:ખી–સૌ કાઈ જીવન જીવે છે તેને જે મળે છે. તેમાંથી તેઓ ચલાવે છે; તેમાંથી ચલાવવું જ જોઇએ. જે મળે તેમાં વધુ મેળવવા માટે પ્રયાસ અવશ્ય કરવા; પરંતુ તેને માટે જૂ, ચારી, અનીતિ, વિશ્વાસઘાત, ખૂન, લૂંટફાટ, ડાકૂગીરી કે બીજા અનિષ્ટોને આશ્રય તે કદી પણ લેવા ન જોઇએ. આટલે જ કૃતનિશ્રયી અને દૃઢ પ્રતિનિત દરેક મનુષ્ય બને તે તેના જીવનના ધણા કલેશ, કુમતિ કે કુમાર્ગો એછા થશે, તેની સ્ત્રી અને સગાંસ્નેહી પણ સારાં થશે અને સારાં રહેશે અને કુટુંબ જીવન સુખી અને સતાષી થશે. માનવી ! આ વાત તને સમજાય છે કે તું જ તારા કર્તા અને સ્રષ્ટા છે! તું જ તેના ભાક્તા છે! તારા સુખ અને દુ:ખ બંનેની ચાવી તારા જ હાથમાં છે! તુ ધારે તે સુખી જર થઇ શકે ! તારા
અને જીવતા રહે છે. આપણે પણ જે મળે સતેષ માનવા જોઇએ.
*