Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 281
________________ [ ૨૪૮ ] અનુભવ-વાણી પછી પણ તેઓને માટે દુઃખની લગાર અનેક જન્મા સુધી તેને ભાગવવી પડે છે. - આ બધી વસ્તુનું રહસ્ય જાણવા અને સમજવા માટે દેવ, ગુરૂ અને ધર્માંના આશ્રયની, સત્સ`ગની, સારા વિચારાની અને સાચી સમજની જરૂરી છે. સાચું જ્ઞાન, · પરિપકવ બુદ્ધિ, સારાસારતા વિવેક અને જગતના સૌ પ્રત્યે પ્રેમભાવ અને કરૂણા હોય તે। સમર્પણુ અને અનાસક્તિની દિવ્ય ભાવનાની જ્યાત પ્રગટે છે સંસાર, તત્ત્વા, ક વગેરે દરેક વસ્તુનું સાચું છે. તે જાણ્યા પછી તેમાંથી કેમ છૂટવું અને સુખમાં કેમ સ્થિર થવું તેને મા` જણાશે. જ્ઞાન અને તે મેળવવા માટે પ્રયત્ન કરવા તેનું શિસિદ્ધે તેનું નામ મુક્તિ, તે અને તે વડે આત્મા, સ્વરૂપ જાણી શકાય કાયમ માટે અનંત જાણવુ તેનું નામ નામ ક્રિયા, તેની

Loading...

Page Navigation
1 ... 279 280 281 282